SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारविरोधशमनप्रकारः २५९ वर्तमानोपयोगशून्यावश्यकपर्याये द्रव्यपदोपचारात् । वस्तुतः स पर्याय एव, तथापि यतस्तत्रोपयोगशून्यत्वमतो ‘अनुपयोगो द्रव्यं' इति लक्षणं पुरस्कृत्य तत्र द्रव्यपदमुपचर्यत इति भावः । न चोपचारमात्रेण द्रव्याર્થિવત્વમાપદ્યતે | अयमत्र नयरहस्यादिग्रन्थोक्तस्य सारः- श्रीजिनभद्रगणिक्षमाश्रमणादीनां मते ऋजुसूत्रनयस्य द्रव्यार्थिकतया द्रव्यनिक्षेपसंमतौ न कोऽपि प्रश्नः। श्री सिद्धसेनदिवाकरसूर्यादीनां मते ऋजुसूत्रनयस्य पर्यायार्थिकतया वस्तुतो द्रव्यनिक्षेपोऽसंमत एव । अनुयोगद्वारसूत्रं तु वर्तमानोपयोगशून्यावश्यकपर्याये द्रव्यपदमुपचर्य समाधेयमिति । अथात्र मत्परिशीलनं– 'द्रव्यार्थिकनय'इतिनामगतं द्रव्यपदं गुणपर्यायाधारलक्षणेऽर्थे, यद्वोर्ध्वतासामान्यलक्षणेऽर्थे, यद्वा तिर्यक्सामान्यજશે ને ? કારણ કે દ્રવ્યનિક્ષેપને સ્વીકારી રહ્યો છે. સમાધાનઃ વર્તમાન જે ઉપયોગશૂન્ય આવશ્યકપર્યાય, એમાં દ્રવ્ય પદનો ઉપચાર કરવામાં આવ્યો છે. અર્થાત્ વસ્તુતઃ તો એ પર્યાય જ છે, છતાં એમાં ઉપયોગશૂન્યત્વ હોવાથી “અનુપયોગો દ્રવ્ય ન્યાયે દ્રવ્ય પદનો ઉપચાર કરાયો છે. અને આવા ઉપચારમાત્રથી કાંઈ એને જોનાર નયમાં દ્રવ્યાર્થિત્વ આવી જતું નથી, માટે તમારી શંકા બરાબર નથી. નરહસ્ય વગેરે ગ્રન્થોમાં આ બધી જે ચર્ચા છે તેનો ટૂંકસાર આવો છે કે – શ્રીજિનભદ્રગીલમાશ્રમણ વગેરેના મતે ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક હોવાથી દ્રવ્યનિક્ષેપ સ્વીકારે એમાં કોઈ પ્રશ્ન જ નથી. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેના મતે ઋજુસૂત્રનય પર્યાયાર્થિક હોવાથી દ્રવ્યનિક્ષેપને વસ્તુતઃ સ્વીકારતો નથી. અનુયોગદ્વારસૂત્રને વર્તમાન ઉપયોગશૂન્ય આવશ્યક પર્યાયમાં દ્રવ્યપદનો ઉપચાર કરીને સંગત કરવું. આ અંગે મારું પરિશીલન આવું છે– દ્રવ્યાર્થિકનય’ આવા શબ્દમાં રહેલ દ્રવ્યશબ્દ ગુણપર્યાયના આધારભૂત પદાર્થને જણાવવા માટે, અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004967
Book TitleNikshepvinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy