________________
श्रीनिक्षेपविंशिका - १५
अनैयत्यं वा न वा सर्वव्यापित्वनियमभङ्गापत्तिरिति सर्वं सुस्थं स्यात् । अथवाऽन्यथाऽप्येतद् व्यवस्थाप्यते- निक्षेपाणां जघन्यतो या चतुःप्रमाणा सङ्ख्या, यश्च सर्वव्यापित्वनियमस्तयोः संरक्षणार्थं वर्णादीनां चतुर्षु मध्य एवान्तर्भावः कर्तव्यः । स च न तावन्नाम्नि शक्यः, नाम्नः शब्दमात्ररूपत्वात् । नापि द्रव्ये, वर्णादीनां भावनिक्षेपोपादानत्वाभावात् । नापि च भावे, विवक्षितक्रियानुभूतियुक्तस्यैव भावत्वेनाभ्युपगमादिति पारिशेष्यात् स्थापनायामेवान्तर्भावोऽभ्युपगन्तव्यः । न चेदं स्वमनीषिकाविजृम्भितमेव, अनुयोगद्वारवृत्तावप्येतस्य सूचितत्वात् । तथा च तदधिकारः- 'यथेन्द्रादिप्रतिमास्थापनायां कुण्डलाङ्गदादिभूषितः सन्निहितशचीवज्रादिराकार उपलभ्यते' इत्यादि । अत्र हि कुण्डलादिभूषणानां शचीवज्रादीनां चाकारेऽन्तर्भावः स्पष्ट પણ નહીં થઈ જાય. એટલે બધું સંગત પણ થઈ જશે.
અથવા બીજી રીતે પણ આ વાત સિદ્ધ થઈ શકે છે– નિક્ષેપની જઘન્યથી જે ચાર સંખ્યા છે અને સર્વવ્યાપિતાનિયમ જે છે એ બેને જાળવી રાખવા માટે વર્ણાદિનો આ ચારમાં જ સમાવેશ કરવો આવશ્યક છે. હવે, એ નામનિક્ષેપમાં તો શક્ય નથી, કારણ કે નામ તો માત્ર શબ્દરૂપ જ હોય છે. દ્રવ્યનિક્ષેપમાં પણ એ સંભવિત નથી, કારણ કે વર્ણાદિ ભાવનિક્ષેપના ઉપાદાનકારણભૂત નથી. તથા ભાવનિક્ષેપમાં પણ એ કરી શકાય એમ નથી. કારણ કે વિવક્ષિત ક્રિયાની અનુભૂતિથી યુક્ત જે હોય એ જ ભાવનિક્ષેપ કહેવાય છે. માટે પારિશેષન્યાયે સ્થાપના નિક્ષેપમાં જ એ અન્તર્ભાવ માનવો જોઈએ. વળી આ માત્ર મારી જ કલ્પના નથી, અનુયોગદ્વારની વૃત્તિમાં પણ આનું સૂચન કર્યું જ છે. એ અધિકાર આવો છે— જેમ ઇન્દ્રાદિની પ્રતિમારૂપ સ્થાપનામાં કુંડળ-અંગદ વગેરે આભૂષણોની વિભૂષા, સમીપમાં ઇન્દ્રાણી-વજ.. વગેરે આકાર જોવા મળે છે.. વગેરે. અહીં, કુંડળ વગેરે આભૂષણોનો અને શચીવજ્ર વગેરેનો આકારમાં અન્તર્ભાવ કરેલો હોવો સ્પષ્ટ જ છે. આવું
१५२
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org