________________
श्रीनिक्षेपविंशिका-३
वक्ष्यते, न तु निक्षेपस्येति कुतः पूर्वापरविरोधगन्धोऽपि। अयमाशयःअध्ययनादिकस्य यस्य कस्यचिदपि निक्षेपा यदा चिन्तनीयाः स्युस्तदा ते जघन्यतोऽपि नामादयश्चत्वारस्तु चिन्तनीया एवेति जत्थ य... इत्यादिसूत्रस्याशयः। परंतु ते चतुरादयो निक्षेपाः कस्य कस्य વિન્તનીયા:? રૂતિ વિજ્ઞાસાયા સે જિં તું... ત્યવિ સૂત્ર વસ્યતો ततश्चाधिकृतस्य श्रुतस्य यत्सामान्यनाम तेन प्राप्तस्य ‘अध्ययनादेः', यच्च विशेषनाम तेन प्राप्तस्य ‘सामायिकादेः', ये च सूत्रालापकगताः शब्दास्तैः प्राप्तानां ‘करणादीनां' च निक्षेपाश्चिन्तनीयाः, नान्येषां घटपटादीनामिति निश्चीयते। किञ्चाध्ययनादीनां निक्षेपचिन्तनावसरे सूत्रकारैः स्वयं नामादयश्चत्वारो निक्षेपा निक्षिप्ता एव। इत्थञ्च विवक्षितપદપ્રતિપાદ્યપદાર્થો છે એ બધાના જ કે અમુકના જ? પ્રથમ વિકલ્પ સંભવિત નથી, કારણ કે વાણી ક્રમિક છે ને આયુષ્ય પરિમિત છે. બીજા વિકલ્પમાં અમુકના જ નિક્ષેપ કરવા તો કોના કોના કરવાના ને કોના નહીં કરવાના ? આ પ્રશ્ન ઊભો થાય જ. એટલે એ પ્રશ્નના જવાબ તરીકે આ કહેવાય છે કે નિક્ષેપઢારમાં ઓઘનિષ્પન્ન વગેરે ત્રણ પ્રકારે નિક્ષેપ કરવા... એટલે કે અધિકૃત શ્રુતનું જે સામાન્યનામ હોય તત્કૃતિપાદ્ય અધ્યયન વગેરેના નિક્ષેપ કરવા (ઘનિષ્પન્ન), જે વિશેષનામ હોય તેનાથી પ્રતિપાદ્ય સામાયિક વગેરેના કરવા (નામ નિષ્પન્ન), અને સૂત્રોલાપકમાં રહેલા શબ્દોથી પ્રતિપાદ્ય કરણ વગેરેના કરવા (સૂત્રાલાપકનિષ્પન્ન). આ સિવાયના જે શબ્દો, તેનાથી પ્રતિપાદ્ય જે ઘટ-પટાદિ અર્થો, એના નિક્ષેપ નિક્ષેપારમાં વિચારવાનાં હોતા નથી. વળી આ અધ્યયન વગેરેના નિક્ષેપ વિચારતી વખતે સૂત્રકારે નામાદિ ચારે નિક્ષેપ દર્શાવ્યા જ છે. આમ એવો અર્થ ફલિત થાય છે કે વિવક્ષિત શબ્દના પ્રતિપાદ્ય અર્થરૂપ નિક્ષેપના ચાર વગેરે પ્રકાર હોય છે, અને અર્થોનું કથન કરવા રૂપ ક્રિયાત્મક નિક્ષેપના ત્રણ પ્રકાર હોય છે. પછી પૂર્વાપરવિરોધની શંકા ક્યાં ઊભી રહે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org