________________
२४४
श्रीनिक्षेपविंशिका-१८
संमतः, सङ्ग्रहस्य मुख्यतया संमतः । (अत्र सप्रसङ्ग- अत्र, ‘आत्मत्वजातौ स्थितमेकत्वं जातिमत्यात्मन्युपचर्य' इति यदुक्तं तद् यथा व्यवहारनयाभिप्रायेणैव, न तु सङ्ग्रहाभिप्रायेण, तेनात्मन्येकत्वस्य मुख्यस्यैव दर्शनादुपचाराभावात्, तथैवानुयोगद्वारवृत्तौ 'कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनाद्' इति यदुक्तं तद्व्यवहाराभिप्रायेणैव, न तु नैगमाभिप्रायेणेति सिध्यत्येवेति ।)
प्रस्थकविषये च यतो लोके बहुलतयाऽऽकुट्टितनामा प्रस्थको हि प्रस्थकत्वेन व्यवह्रियते, अतः स एव व्यवहारस्य मुख्यतया संमतः, वनगमनप्रयोजनीभूतदार्वादिस्तूपचारेणैव । परन्तु नैगमस्तु तानपि मुख्यतयैव प्रस्थकत्वेन स्वीकरोति । मुख्यतया स्वीकार एव नैकगमत्वेन निगमेषु भवत्वेन वोच्यते, न तूपचारेण स्वीकारोऽपि । अतो વ્યવહારનયને ઉપચારથી માન્ય છે, સંગ્રહનયને મુખ્યરૂપે માન્ય છે. (એક સપ્રસંગવાત- અહીં, “આત્મત્વજાતિમાં રહેલું એત્વ જાતિમાનું એવા આત્મામાં ઉપચાર કરીને...' એવું જે કહ્યું છે તે જેમ વ્યવહારનયના અભિપ્રાયથી જ છે, સંગ્રહનયના અભિપ્રાયથી નહીં, કારણ કે એ તો આત્મામાં મુખ્ય એકત્વ જ જોતો હોવાથી એના મતે ઉપચાર છે નહીં. એમ, અનુયોગદ્વારની વૃત્તિમાં ‘કારણમાં કાર્યોપચાર કરવાથી... કારણે કે તેવો વ્યવહાર જોવા મળતો હોવાથી..'એવું જે કહ્યું છે તે વ્યવહારના અભિપ્રાયથી જ કહ્યું છે, નહીં કે નૈગમના અભિપ્રાયથી.. એ વાત સિદ્ધ થાય જ છે.)
પ્રસ્થક અંગે લોકમાં ઘણુંખરું આકુશ્કિતનામાં પ્રસ્થક જ પ્રક તરીકે વ્યવહાર કરાય છે, માટે એ જ વ્યવહારનયને મુખ્યરૂપે સંમત છે. વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠાદિ તો ઉપચારથી જ પ્રસ્થક તરીકે માન્ય છે. પરંતુ નૈગમ તો એ બધા કાષ્ઠાદિને પણ મુખ્યરૂપે જ પ્રસ્થક તરીકે સ્વીકારે છે, કારણ કે આવો મુખ્યરૂપે સ્વીકાર જ નૈકગમરૂપે કે “નિગમેષ ભવાઃ” રૂપે કહેવાય છે, નહીં કે ઉપચારથી કરાતો એવો સ્વીકાર પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org