________________
नैगमसंमतो भावनिक्षेपः
२३१
कतया संमतस्तदोपयुक्तः स आगमतो भावावश्यकतया तस्य संमत इत्यभ्युपगमे को दोषः ? तस्य द्रव्यतया द्रव्यार्थिकस्य संमतत्वे न कोऽपि दोष इत्यर्थः । ननु महोपाध्यायैः सह विरोध एव तत्र दोषः,
नैगमादिना जलाहरणादिरूपभावघटाभ्युपगमेऽपि घटोपयोगरूपभावघटानभ्युपगमाद्' इति नयरहस्ये वदद्भिस्तैस्तदसंमतत्वस्य कथितत्वादिति चेत् ? न, तदसंमतत्वस्याकथितत्वात् । न हि घटोपयोगेनोपयुक्तस्य जीवद्रव्यलक्षणस्य भावघटस्यैवानभ्युपगमस्तैः कथितः, किन्तर्हि ? घटोपयोगरूपस्य जीवपर्यायलक्षणस्य भावघटस्यैवानभ्युपगमस्तैः कथितः, पर्यायस्य द्रव्यार्थिकाविषयत्वात् । यथाहि गुणप्रतिपन्नजीवस्य द्रव्यतया द्रव्यार्थिकेन नोआगमतो भावसामायिकत्वं, जीवगुणस्य च છે? એ ઉપયુક્ત દેવદત્તાદિ દ્રવ્યરૂપ હોવાથી દ્રવ્યાર્થિકને સંમત હોવામાં કોઈ જ વાંધો નથી, એમ અર્થ જાણવો.
શંકા : મહોપાધ્યાયયશોવિજયજી મહારાજ સાથે વિરોધ એ જ આમાં વાંધો છે. કારણ કે “નંગમાદિ વડે જળાહરણાદિપ (જળાહરણાદિ ક્રિયાયુક્તઘટરૂપ) ભાવઘટ મનાયો હોવા છતાં ઘટોપયોગરૂપ ભાવઘટ મનાયો નથી...'એવું તેઓશ્રીએ નરહસ્યમાં કહેવા લારા નૈગમનયને આગમથી ભાવનિક્ષેપ માન્ય નથી એમ કહેલું જ છે.
સમાધાન : ના, તેઓશ્રીએ આવું કહ્યું જ નથી. ઘટોપયોગથી ઉપયુક્ત જીવદ્રવ્યાત્મક ભાવઘટનો અસ્વીકાર તેઓએ કહ્યો જ નથી. તો શું કહ્યું છે ?
ઘટોપયોગરૂપ જીવપર્યાયાત્મક ભાવઘટનો જ અસ્વીકાર તેઓએ કહ્યો છે. તે પણ એટલા માટે કહ્યો છે કે પર્યાય દ્વવ્યાર્થિકનો વિષય હોતો નથી. જેમ, ગુણયુક્તજીવ એ દ્રવ્ય હોવાથી દ્રવ્યાર્થિકનયમતે નોઆગમથી ભાવસામાયિક છે, ને જીવગુણ એ પર્યાય હોવાથી પર્યાયાર્થિકનયમતે નોઆગમથી ભાવસામાયિક છે. એ જ રીતે પ્રસ્તુતમાં ઘટોપયુક્તજીવ એ દ્રવ્ય હોવાથી દ્રવ્યાર્થિકમતે આગમથી ભાવઘટ છે, અને ઘટોપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org