________________
१०६
श्रीनिक्षेपविंशिका-११
आगमस्य = आवश्यकादिज्ञानलक्षणस्य सर्वथाऽभावाद् । इदमुक्तं भवति-ज्ञशरीरं भव्यशरीरं चानन्तरमेव वक्ष्यमाणस्वरूपं नोआगमतः = सर्वथाऽऽगमाभावमाश्रित्य द्रव्यावश्यकमुच्यते, नोशब्दस्यात्र पक्षे सर्वनिषेधवचनत्वादिति गाथार्थः । देशप्रतिषेधवचनेऽपि नोशब्द उदाहरणं यथा- किरियागमुच्चरतो आवासं कुणइ भावसुन्नो उ । किरियागमो न होई तस्स निसेहो भवे देसे ॥१॥ व्याख्या- क्रियां = आवर्तादिकां कुर्वन्नित्यध्याहारः, आगमं च वन्दनकसूत्रादिकमुच्चारयन् भावशून्यो य आवश्यकं करोति सोऽपि नोआगमत इह द्रव्यावश्यकमिति शेषः । अत्र च क्रियाऽऽवर्तादिकाऽऽगमो न भवति, जडत्वाद्, आगमस्य च ज्ञानरूपत्वाद् । अतस्तस्य = आगमस्य (आवश्यकानुष्ठानस्यैकस्मिन्) देशे क्रियालक्षणे निषेधो भवति, क्रिया आगमो न भवतीत्यर्थः, अतो नोआगमत इति । इह किमुक्तं भवति ? देशे क्रिया लक्षणे आगमाभावमाश्रित्य द्रव्यावश्यकमिदमिति गाथार्थः । જ્ઞાનસ્વરૂપ આગમનો સર્વથા અભાવ છે. આ સર્વથા અભાવની અપેક્ષાએ એ નોઆગમથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે, માટે અહીં “નો શબ્દ સર્વનિષેધવાચી છે. જ્ઞશરીર-ભવ્યશરીરનું સ્વરૂપ આગળ કહેવાશે. આ પ્રમાણે ગાથાર્થ જાણવો. દેશપ્રતિષેધવચનમાં ઉદાહરણ આ પ્રમાણે જાણવું. - ક્રિયાપૂર્વક સૂત્રને ઉચ્ચારતો જે ભાવશૂન્યપણે આવશ્યક કરે છે તે નોઆગમથી દ્રવ્યઆવશ્યક છે. આમાં કિયા એ આગમ નથી. તેનો દેશમાં નિષેધ થાય છે. આમ ગાથાર્થ છે. હવે વ્યાખ્યાર્થ : આવતદિ કિયાને કરતો, વન્દનકાદિ સૂત્રરૂપ આગમને ઉચ્ચરતો જે ભાવશૂન્યપણે આવશ્યક કરે છે તે પણ નોઆગમથી દ્રવ્યઆવશ્યક છે. આમાં આવતદિ કિયા એ આગમ નથી, કારણ કે જડ છે, જ્યારે આગમ જ્ઞાનરૂપ છે. એટલે આવશ્યક અનુષ્ઠાનના ક્રિયારૂપ એકદેશમાં તસ્ય = આગમનો નિષેધ કરે છે, માટે આ નોઆગમથી છે. શું આશય ફલિત થયો? - કિયાસ્વરૂપ એકદેશમાં આગમના અભાવને આશ્રીને આ નોઆગમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org