________________
नोशब्दस्य सर्व-देशनिषेधवाचित्वे
૬૦%
किं पुनस्तदन्यो वक्ताऽवक्ता वेति।
अथ नोआगमतो द्रव्यनिक्षेपनिरूपणावसरः । तत्र पूर्वं नोशब्दार्थो विचार्यते । अयं 'नो'शब्दः शास्त्रेषु चतुष्प्रकारो दृश्यते । तद्यथासर्वनिषेधवाची, देशनिषेधवाची, देशवाची, मिश्रवाची च । तथाहि
आगमसव्वनिसेहे नोसद्दो अहव देसपडिसेहे । सव्वे जह णसरीरं भव्वस्स य आगमाभावा। अनुयोगद्वारसूत्रवृत्ता उद्धृताया अस्या गाथायास्तद्वृत्तिकृत्कृता व्याख्या -व्याख्या-आगमस्य = आवश्यकादिज्ञानस्य सर्वनिषेधे वर्तते नोशब्दः, अथवा तस्यैव देशप्रतिषेधे वर्तते । तत्र सव्वेत्ति सर्वनिषेध उदाहरणमुच्यते, यथेत्युपप्रदर्शने, णसरीरं त्ति ज्ञस्य = जानतः शरीरं ज्ञशरीरं नोआगमत इह द्रव्यावश्यकम्। भव्यस्य च = योग्यस्य यच्छरीरं तदपि नोआगमत इदं द्रव्यावश्यकं, कुत इत्याहછે, તો શિક્ષિતાદિ ગુણવિકલપણે બોલનારની કે નહીં બોલનારની તો વાત જ શું ?
હવે નોઆગમથી દ્રવ્યનિક્ષેપના નિરૂપણનો અવસર છે. એમાં પ્રથમ “ના”શબ્દનો વિચાર કરાય છે. આ નો'શબ્દ શાસ્ત્રોમાં ચાર પ્રકારનો જોવા મળે છે. સર્વનિષેધવાચી, દેશનિષેધવાચી, દેશવાસી, અને મિશ્રવાચી. તે આ રીતે
નોશબ્દ આગમના સર્વનિષેધમાં અથવા દેશનિષેધમાં આવે છે. એમાં સર્વનિષેધમાં તે જ્ઞશરીર અને ભવ્યશરીર અંગે જાણવો, કારણ કે આગમનો અભાવ છે. આવું જણાવનાર અનુયોગદ્વારની વૃત્તિમાં ઉદ્ધરેલી આ ગાથાની વૃત્તિકારશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી વૃત્તિનો ભાવાર્થ આવો છે– નોશબ્દ આવશ્યકાદિજ્ઞાનરૂપ આગમના સર્વનિષેધમાં આવે છે અથવા દેશનિષેધમાં આવે છે. તેમાં સર્વનિષેધનું ઉદાહરણ જાણકારજીવનું શરીર એ જ્ઞશરીર અને આવશ્યકાદિજ્ઞાનરૂપ આગમને પામવા માટે યોગ્ય (= ભવ્ય) જીવનું શરીર એ ભવ્યશરીર. આ બન્ને નોઆગમથી દ્રવ્ય આવશ્યક છે. કારણ કે વિવક્ષિતકાળે આવશ્યકાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org