________________
श्रीनिक्षेपविंशिका-१०
नामनिक्षेप एव समावेशः क्रियते, न तु मङ्गलाद्याख्यगोपालदारकादिलक्षणाद् नामनिक्षेपात् पृथक् स्वतन्त्रो निक्षेपभेदः क्रियते । सोऽपि क्रियताम्, को दोष इति चेत् ? जघन्यतश्चतुःसङ्ख्यानियमभङ्गापत्तिरिति चेत् ? इष्टापत्तिरिति चेत् ? न, अनिष्टत्वात् । इदमत्र हृदयं - यदि स उपयोगलक्षणो निक्षेपः पृथक्रियेत, तर्हि तस्य किं नाम कर्तव्यम् ? 'उपयोगनिक्षेपः' इत्येव तन्नाम क्रियतामिति चेत् ? ननूपयोगोऽपि भावविशेष एव । ततश्च ‘भावनिक्षेप' इत्यस्मिन्नाम्नि को द्वेषो येन तेनैव निर्वाहेऽपि व्यर्थगौरवास्पदस्य नामविशेषकरणस्य स्वतन्त्रनिक्षेपभेदकल्पनस्यैतावानाग्रहः। किञ्च विषयविषयिणोः कथञ्चिदभेदादुपयोगस्यापि तद्विषयभूतभावनिक्षेपमयत्वमेष्टव्यमेव। तस्मादुपयोगोऽपि भावनिक्षेप एवेति स्थितम् । ततश्च पूर्वाचार्यैः ‘स आगमतो
શંકા : એ પણ કરો ને, શું વાંધો છે ?
સમાધાન : જઘન્યથી ચાર નિક્ષેપ હોવાનો નિયમ ભાંગી જવો એ જ વાંધો છે.
શંકા : આ વાંધારૂપ નથી, પણ ઇષ્ટ જ છે.
સમાધાન : ના, એ અનિષ્ટ છે. અહીં આવો આશય જાણવોજો એ ઉપયોગ રૂપ નિક્ષેપ અલગ કરાય તો એનું નામ શું રાખવું?
શંકા : “ઉપયોગનિક્ષેપ' એ જ નામ રાખો ને !
સમાધાન : ઉપયોગ પણ એક ચોક્કસ પ્રકારનો ભાવ જ છે. અને તો પછી “ભાવનિક્ષેપ' એવા નામમાં તમને શું દ્વેષ છે કે જેથી તેનાથી જ કામ પતી જતું હોવા છતાં નાહકના ગૌરવભૂત અલગ નામ પાડવાનો ને સ્વતંત્ર નિક્ષેપભેદ માનવાનો આટલો આગ્રહ રાખો છો ? વળી, વિષય અને વિષયીજ્ઞાનનો કથંચિઅભેદ હોવાથી ઉપયોગ પણ કથંચિ તેના વિષયભૂત ભાવનિક્ષેપમય હોય છે એવું માનવું જ પડે છે. એટલે, ઉપયોગ પણ ભાવનિક્ષેપ જ છે એ નક્કી થયું. અને તેથી જ પૂર્વાચાર્યોએ એને આગમથી ભાવનિક્ષેપ તરીકે જે કહેલ છે તે જ ઉચિત છે એ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org