________________
श्रीनिक्षेपविंशिका-८
पाद्यत्वाभावः। नन्वस्तु पदप्रतिपाद्यत्वाभावः, व्यभिचारासम्भवस्तु कथमिति चेत् ? न, पदप्रतिपाद्यानामेव वस्तूनां चातुर्विध्यनियमस्य कथितत्वादिति। किञ्च निक्षेपोऽनुयोगस्य द्वितीयं द्वारम्। अतोऽधिकृतस्य श्रुतस्य सामान्य-विशेषनामगतानि सूत्रालापकगतानि च यानि पदानि तेषां प्रतिपाद्यानां वस्तूनां निक्षेपाः कर्तव्या भवन्ति। ततश्चानभिलाप्या भावा नामगतेन सूत्रगतेन वा केनचित्पदेन यदि प्रतिपाद्याः स्युस्तदैव तेषां निक्षेपाश्चिन्तनीया भवन्ति। तदा च यत्पदमनभिलाप्यादिलक्षणं तत्प्रतिपादकं, तदाख्यस्य गोपालदारकादेरेव नामनिक्षेपत्वमिति न व्यभिचारः। यदि च ते भावा नामसूत्रान्यतरगतेन केनचिदपि पदेन प्रतिपाद्या न सन्त्येव, तदा तेषां निक्षेपाणामचिन्तજો અનભિલાપ્ય પદના પ્રતિપાદ્યત્વનો પણ નિષેધ કરીએ તો એક પણ પદનું પ્રતિપાદ્યત્વ સંભવિત ન રહેવાથી પદપ્રતિપાદ્યત્વાભાવ સ્પષ્ટ
પૂર્વપક્ષ: પદપ્રતિપાઘવાભાવ ભલે હો, વ્યભિચારનો અસંભવ શી રીતે ?
ઉત્તરપક્ષ : એ રીતે કે પદપ્રતિપાઘભાવોમાં જ ચતુર્વિધતાનો નિયમ કહેવાયેલો છે. એટલે, પદથી જે અપ્રતિપાદ્ય છે તેમાં નિયમ કહેવાયેલો જ નથી, પછી વ્યભિચાર ક્યાંથી ? વળી, નિક્ષેપ એ અનુયોગનું બીજું કાર છે. એટલે અધિકૃત શ્રુતના સામાન્યનામમાં, વિશેષનામમાં અને સૂત્રમાં જે પદો રહેલા હોય તે પદોની પ્રતિપાદ્ય વસ્તુઓના નિક્ષેપ કરવાના હોય છે. એટલે અનભિલાપ્યભાવો નામમાં કે સૂત્રમાં રહેલા કોઈક પદથી જો અભિલાપ્ય હોય તો જ એના નિક્ષેપ વિચારવાના હોય છે. અને ત્યારે તો સૂત્રમાં રહેલ “અનભિલાપ્ય વગેરે જે પદ એનું પ્રતિપાદક હોય, તે નામના ગોપાળપુત્ર વગેરે જ નામનિક્ષેપરૂપે મળવાથી વ્યભિચાર નથી, અને જો એ ભાવો નામ કે સૂત્રમાં રહેલા કોઈ જ પદથી પ્રતિપાદ્ય નથી, તો એના નિક્ષેપાઓનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org