________________
सिद्धस्यैव भावजीवत्वापत्तिः ?
द्रव्यद्रव्यं भवतीति चेत् ? न, मनुष्यादीनां द्रव्यजीवत्वे सिद्धस्यैव भावजीवत्वप्रसङ्गात् । अयम्भावः- यथा मनुष्यादिर्भाविदेवादिलक्षणजीवपर्यायहेतुत्वाद् द्रव्यजीवः, तथा स भाविदेवोऽपि द्रव्यजीव एव स्यात्, तदुत्तरभाविजीवपर्यायहेतुत्वात् । ततश्च पूर्वः पूर्वो जीवः परस्य परस्योत्पित्सोः कारणतया द्रव्यजीव एव स्यात् । यस्तु कार्यमेव स्यात्, न तु कस्याश्चिदपि भाव्यवस्थायाः कारणं, स एव भावजीवः स्यादिति सिद्ध एव भावजीवः स्याद्, नान्यः कोऽपि । अत एव ‘તસ્માવિમવિ પરિ] વિજ્ઞાયતે' (સૂ. ૪-૮) હ્યુ તત્ત્વાર્થટીવ્ઝાવૃદ્ધિઃ।
अथ कथं सिद्धान्यस्य संसारिणो जीवस्य भावजीवत्वमेवं निराक्रियते ? भाविदेवादिलक्षणजीवपर्यायहेतुतया द्रव्यजीवस्यापि तस्य मनुष्यादेः स्वपूर्वभवलक्षणजीवपर्यायकार्यतया भावजीवत्वस्यापि निर्बा
१६७
સમાધાન (પૂર્વપક્ષ) : મનુષ્યાદિને દ્રવ્યજીવ તરીકે લેવામાં ભાવજીવ તરીકે માત્ર સિદ્ધો જ બચવાની આપત્તિ આવશે. આશય એ છે કે જેમ મનુષ્યાદિ, જીવના ભાવીદેવાદિ પર્યાયના કારણરૂપ હોવાથી દ્રવ્યજીવ છે, એમ એ ભાવી દેવ પણ દ્રવ્યજીવ જ બનશે, કારણ કે એ પણ જીવના એના પછી થનારા પર્યાયના કારણરૂપ છે જ. આમ પૂર્વ-પૂર્વ જીવ, પછી પછીના ઉત્પન્ન થનાર પર્યાયની અપેક્ષાએ કારણભૂત હોવાથી દ્રવ્યજીવ જ બનશે. જે માત્ર કાર્યરૂપ જ હોય, કોઈપણ ભાવી અવસ્થાના કારણભૂત ન હોય તે જ ભાવજીવ બની શકશે. ને એવા તો સિદ્ધ જ હોવાથી માત્ર સિદ્ધ જ ભાવજીવ બનશે, બીજો કોઈ નહીં. માટે જ તત્ત્વાર્થના ટીકાકાર ભગવંતે આ મત પણ પરિફલ્ગુ – તુચ્છ જણાય છે’ એમ જણાવ્યું છે.
શંકા : સિદ્ધથી ભિન્ન એવા સંસારીજીવ ભાવજીવ નહીં બની શકે એવું શા માટે કહો છો ? ભાવી દેવાદરૂપ પર્યાયના કારણ હોવાથી દ્રવ્યજીવરૂપ એવા પણ એ મનુષ્યાદિ પોતાના પૂર્વભવરૂપ પર્યાયના કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org