________________
१९०
श्रीनिक्षेपविंशिका-१७
तर्हि शशशृङ्गमपि वस्त्वेव सिद्धं, नामादिनिक्षेपचतुष्टयमत्त्वादिति चेत् ? तत्किं स गोपालदारको न वस्तु ? नन्वेवं तु 'शशशृङ्गमवस्तु' इति યા પ્રસિદ્ધિસ્તસ્ય: ઈ મતિઃ ? ને વિપિ, દયો. ‘શશJ'इति शब्दयोर्विभिन्नत्वात् । अयम्भावः- ‘शशस्य शृङ्ग शशशृङ्ग' इति વ્યુત્પત્તિસિદ્ધો યઃ શશશૃંકર તિશખ્રસ્ત—તિપદમવવ વસ્તુત:, बुद्धावारोपितं काल्पनिक किञ्चित् स्यादिति त्वन्यदेतत् । गोपालदारके પિત્રામિ સતિતઃ શશગૃતિ યઃ પદ્ધઃ સ ડિસ્થતિશદ્વદ્યાदृच्छिकः सङ्केतमात्रेण गोपालदारकं बोधयति । नन्विन्दनादिन्द्र इत्यादि व्युत्पत्तिप्राप्तेन्द्रशब्दवत् शशस्य शृङ्गमितिव्युत्पत्तिप्राप्ततया नायं डित्थादिशब्दवद्यादृच्छिक इति चेत् ? तत्किं स शशशृङ्गाख्यो गोपालदारक
સમાધાન : આમાં અમે ક્યાં ના પાડીએ જ છીએ? એ ગોપાળપુત્રનું શશશૃંગ” એવા શબ્દરૂપ જે નામ તે જ તેનો નામનિક્ષેપ છે. તેનો જે આકાર અથવા કાગળ વગેરે પર દોરેલ તેનું જે ચિત્ર એ સ્થાપના નિક્ષેપ છે. તેના કારણભૂત એનો પૂર્વભવ એ દ્રવ્યનિક્ષેપ છે. અને એ પોતે ભાવનિક્ષેપ છે.
શંકા : તો તો શશશૃંગ પણ વસ્તુ જ બની ગઈ, કારણ કે નામાદિ ચાર નિક્ષેપમય છે.
સમાધાન : તો શું એ ગોપાળપુત્ર “વસ્તુ નથી ?
શંકા : પણ તો પછી “શશશૃંગ અવસ્તુ છે આવી જે પ્રસિદ્ધિ છે તેનું શું થશે ?
સમાધાન : કશું નહીં, કારણ કે બન્ને શશશૃંગ શબ્દ અલગ પ્રકારના છે. કહેવાનો ભાવ આ છે – ‘શશનું (સસલાનું) શૃંગ’ આવી વ્યુત્પત્તિવાળો જે શશશૃંગ શબ્દ છે તેનો વાચ્યાર્થ વસ્તુતઃ અવસ્તુ જ છે, બુદ્ધિમાં કશીક કલ્પના કરીએ એ એક અલગ વાત છે. ગોપાળપુત્રમાં એના પિતા વગેરે વડે સંકેત કરાયેલો જે શશશૃંગ શબ્દ તે ડિત્યાદિ શબ્દની જેમ યાદચ્છિક છે ને સંકેતમાત્રના કારણે ગોપાળપુત્રને જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org