________________
श्रीनिक्षेपविंशिका - ११
एवोक्ताः, न त्वनुप्रेक्षालक्षणः स्वाध्याय इति ध्येयम् । तथा शिक्षितादिगुणोपेतं यथा स्यात्तथा निर्दोषमुच्चारयन्नप्यनुपयुक्तो वक्ता यदि द्रव्यनिक्षेप एव, तदा सदोषं तथोच्चारयंस्तु सुतरां तथा । परंतूपयुक्तस्य तु मतिवैकल्यादितः स्खलितादिदोषदुष्टमपि निगदतो भावनिक्षेपत्वमेवेत्यपि ध्येयम् । ननु किन्तत्र कारणम् ? अथेदमत्र कारणम्आगमतो भावनिक्षेपार्थमुच्चारणस्यानपेक्षैव, यदाऽऽवश्यकादौ यस्मि - न्नुपयोगस्तदा तद्वक्तृत्वं भवतु न वा, तस्य स जीवो भावनिक्षेपो भवत्येव । परन्तु द्रव्यनिक्षेपार्थं 'यदा यस्मिन्ननुपयोगस्तदा तद्वक्तृत्वं भवतु न वा, स जीवस्तस्य द्रव्यनिक्षेपः' इति वक्तुं न पार्यते, विनिगमकाभावात् । अयम्भावः तज्ज्ञानविषयभूतानां पदार्थसहस्राणां मध्य एकदोपयोगस्त्वेकस्मिन्नेव भवति, तदन्येषु तु सर्वेष्वनुपयोग અહીં વાચનાદિ જ કહ્યા છે, અનુપ્રેક્ષા સ્વાધ્યાય નહીં, એ જાણવું. તથા, શિક્ષિતાદિ ગુણોપેત જે રીતે થાય એ રીતે નિર્દોષ સૂત્રોચ્ચાર કરનાર પણ જો અનુપયુક્ત છે તો દ્રવ્યનિક્ષેપ જ છે, તો સદોષ ઉચ્ચાર કરનાર તો સુતરાં દ્રવ્યનિક્ષેપરૂપ જ છે. પરંતુ ઉપયુક્ત વક્તા જો મતિની વિકલતા વગેરેના કારણે સ્ખલિતાદિદોષયુક્ત ઉચ્ચારતો હોય તો પણ ભાવનિક્ષેપ જ છે એ ધ્યાનમાં રાખવું. આમાં શું કારણ છે ?
શંકા : આમાં કારણ એ છે કે ભાવનિક્ષેપ માટે ઉચ્ચારણની અપેક્ષા જ નથી. આવશ્યક-મંગળ-ઇન્દ્ર વગેરે જેનો ઉપયોગ હોય તેનો એ જીવ આગમથી ભાવનિક્ષેપ બની જ જાય છે. પછી એ વખતે એ એનો વક્તા હોય કે ન હોય. પરંતુ દ્રવ્યનિક્ષેપ માટે એમ કહી શકાતું નથી કે જેનો અનુપયોગ હોય એનો એ દ્રવ્યનિક્ષેપ, કારણ કે વિક્ષિત સાધુ વગેરે હજારો પદાર્થોના જાણકાર છે, એમાંથી ઉપયોગ તો એકમાં જ હોય છે. બાકીના બધાનો અનુપયોગ જ હોય છે. પછી એને એ વખતે કોનો દ્રવ્યનિક્ષેપ કહેવો ? એમાં કોઈ વિનિગમક જ ન રહે. એટલે વિનિગમક તરીકે વક્તૃત્વ આવશ્યક બને છે. તેથી અનુપયોગ ભલે હજારો પદાર્થોમાં
જ
१०२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org