________________
श्रीनिक्षेपविंशिका - ८
दृच्छिकलक्षणौ द्वौ नामभेदौ पृथक्रियेयातां तदा 'अभिधान- अर्थ - शून्य (अर्थ) - यादृच्छिकान्यतमपरिणतिर्नामनिक्षेपः' इति लक्षणं पर्यवस्यति, तस्माच्च 'अभिधान - अर्थशून्य- यादृच्छिकान्यतमत्वं नामनिक्षेपः' इति मत्प्रणीते लक्षणे न कोऽपि मुख्यो भेद इति स्पष्टम् ।
नन्वेवं सति नामनिक्षेपस्य द्वावेव मूलभेदौ वक्तव्यौ, अभिधानयादृच्छिकभेदौ तु नामलक्षणस्य मूलभेदस्यैवोत्तरभेदाविति चेत् ? सत्यं, तथापि विवक्षाभेदे भेदत्रैविध्यकथनमपि न दुष्टम् । यथा 'सकाय - स्थावरकाय' इत्याभ्यां भेदाभ्यां सर्वसंसारिजीवानां सङ्ग्रहेऽपि विवक्षाभेदे स्थावरकायोत्तरभेदरूपाः पृथिवीकायादयः पृथक्पृथक् क्रियन्ते षड्भेदाश्चोच्यन्ते तथैव प्रस्तुतेऽपि ज्ञेयम्। तीर्थान्तरीयाणामप्येतत्संमतं, ‘भाव-अभाव' इत्याभ्यां मूलभेदाभ्यामेव सर्वपदार्थ
६४
સંગૃહીત જ છે. એટલે જ તેઓએ માત્ર બે જ દૃષ્ટાન્ત ન દર્શાવતા ત્રણ દૃષ્ટાન્તો દર્શાવ્યા છે. પછી અધૂરાશ શી ? એટલે એમણે કરેલા લક્ષણમાં રહેલા ‘નામ’ શબ્દથી અભિધાન અને યાદચ્છિક આ બન્નેનો સમાવેશ છે. એ બેને જો અલગ કરાય તો ‘અભિધાન-અર્થશૂન્ય અર્થ-યાદચ્છિકાન્યતમપરિણતિ એ નામનિક્ષેપ’ આવું લક્ષણ મળે જેનો મારા બનાવેલા લક્ષણમાં કોઈ મુખ્ય ભેદ નથી, એ સ્પષ્ટ છે.
શંકા : તો તો પછી નામનિક્ષેપના મૂળ ભેદ બે જ કહેવા જોઈએ. નામ અને અર્થશૂન્યઅર્થ. અભિધાન અને યાદચ્છિક તો આ બેમાંના પ્રથમ ‘નામ’ ભેદના જ બે અવાંતર ભેદો છે.
સમાધાન : બરાબર છે. છતાં વિવક્ષાભેદે ત્રણ ભેદ કહેવા પણ દુષ્ટ નથી. જેમ ત્રસકાય-સ્થાવરકાય આ બે ભેદથી જ બધા સંસારી જીવોનો સંગ્રહ થઈ જતો હોવા છતાં અલગ વિવક્ષાથી સ્થાવરકાયના અવાંતર ભેદરૂપ પૃથ્વીકાય વગેરેને અલગ-અલગ કરીને સંસારી જીવોના ૬ ભેદ કહેવાય છે એમ પ્રસ્તુતમાં જાણવું. અન્યદર્શનકારોને પણ આ માન્ય છે. ‘ભાવ અને અભાવ' આવા બે મૂળભેદોથી જ સર્વપદાર્થોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org