________________
भाव एव प्रधानम्
-
2
तस्मात् पर्याया एव सन्ति, अर्थक्रियाकारित्वात्, न तु द्रव्यं तदभावादिति स्थितम् । एतत्तु कस्य सत्त्वं कस्य चासत्त्वमिति निर्णेतुं चिन्तितं । वस्तुतस्तु पर्यायाणां कार्यत्वमेव, प्रतिसमयमुत्पद्यमानत्वात्, न तु कारणत्वं, कार्योत्पत्तावनपेक्षितत्वात् ।
तथाहि - अपेक्षा हि विद्यमानस्यैव भवति, अन्यथा ज्ञानशून्यजीवस्यापि तथाभावप्रसङ्गात् । ततश्चोत्पत्तेः ૉ: પ્રાળુ વિ ધટાવિર્નાસ્તિ, तर्हि न तस्य मृत्पिंडाद्यपेक्षा, अविद्यमानत्वात् । यदि चास्ति, तर्हि किं मृत्पिण्डाद्यपेक्षया ? स्वत एव विद्यमानत्वादित्यत्र बहु वक्तव्यं, तत्तु नोच्यते, ग्रन्थविस्तरभयात्, अन्यत्रोक्तत्वाच्च । ततश्च हेत्वन्तरनिरपेक्ष एव सर्वो भाव उत्पद्यत इति स्थितम् । एवमेव विनाशोऽपि
१४३
કારણ કે અર્થક્રિયાકારી છે, પણ દ્રવ્ય સત્ નથી, કારણ કે અર્થક્રિયાકારી નથી. આ તો, દ્રવ્ય અને પર્યાયમાં કોણ સત્ છે ? ને કોણ અસત્ ? એ માટે આ વિચાર કર્યો. બાકી તો પર્યાયો કાર્યરૂપ જ છે, કારણ કે પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નહીં કે કારણ, કારણ કે કાર્યોત્પત્તિમાં એની કોઈ અપેક્ષા હોતી નથી.
તે આ રીતે જે વિદ્યમાન હોય એને જ કોઈની પણ અપેક્ષા હોવી સંભવે, અવિદ્યમાનને નહીં. નહીંતર તો જ્ઞાનશૂન્યજીવને પણ કોઈની અપેક્ષા હોવી માનવી પડે. એટલે ઉત્પત્તિ પહેલાં જો ઘડો નહોતો, તો તેને સ્મૃŃિડ વગેરેની અપેક્ષા હોઈ જ ન શકે, કારણ કે અવિદ્યમાન છે. તેથી ઘડો ઉત્પત્તિ પૂર્વે પણ હતો જ એમ જો માનશો, તો એને મૃત્પિડ વગેરેની અપેક્ષાનું શું કામ છે ? કારણ કે પોતાની મેળે જ વિદ્યમાન છે. આ અંગે ઘણું વક્તવ્ય છે, પણ અહીં કહેવાતું નથી. કારણ કે ગ્રન્થ વિસ્તૃત થઈ જવાનો ભય છે. વળી અન્ય ગ્રન્થોમાં એ કહેલું જ છે. આમ સર્વ ભાવો અન્ય હેતુથી નિરપેક્ષપણે જ ઉત્પન્ન થાય છે એ નક્કી થયું. એ જ રીતે વિનાશ પણ નિર્દેતુક હોય છે. તે આ રીતે - ઘટાદિના વિનાશ વખતે મુદ્ગરાદિથી શું કરાય છે ? ઘટાદિ જ તો કરાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org