SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ जीवद्रव्यनिक्षेपविषयिणी शङ्का जीवस्य द्रव्यनिक्षेपोऽप्रसिद्धोऽकारणत्वतः । तस्यानादित्वतस्तस्मादव्यापी नियमो ननु ॥ १६ ॥ ननु नामादिनिक्षेपचतुष्टयस्य सर्वव्यापकत्वनियमोऽव्यापी अव्यापकः, यतो जीवस्य द्रव्यनिक्षेपोऽप्रसिद्धः, कुतोऽप्रसिद्ध इत्याहअकारणत्वतः = कस्यचिदपि तत्कारणत्वाऽसम्भवात् । कुतस्तदसम्भव ત્યાહ-તસ્ય = ઞીવસ્યાનાવિત્વતઃ । તત‰, યતો નીવસ્ય વ્યનિક્ષેપોऽप्रसिद्धः, अतस्तन्नियमोऽव्यापक इति पूर्वपक्षागाथासङ्क्षेपार्थः । विस्तरार्थस्त्वयं- शङ्काकर्तुरयमभिप्रायः - यस्य गोपालदारकादेर्जीवइति नाम क्रियते स नामजीवः, देवतादिप्रतिमा च स्था - Jain Education International १६३ ગાથાર્થ : પૂર્વપક્ષ : જીવનો દ્રવ્યનિક્ષેપ અપ્રસિદ્ધ છે. કારણ કે જીવનું કોઈ કારણ નથી. તે પણ એટલા માટે કે જીવ અનાદિ છે. માટે નામાદિનિક્ષેપચતુષ્ટય સર્વવસ્તુઓમાં વ્યાપક હોવાનો નિયમ અવ્યાપક છે. (આ પૂર્વપક્ષની ગાથા છે. આનો સંક્ષેપાર્થ પણ આવો જ જાણવો.) વિસ્તરાર્થ આવો છે. પૂર્વપક્ષનો આવો અભિપ્રાય છે – જે ગોપાળપુત્ર વગેરેનું જીવ એવું નામ પડાય તે નામજીવ, દેવતા વગેરેની પ્રતિમા એ સ્થાપનાજીવ, ઔપશમિકાદિભાવયુક્ત પદાર્થ એ ભાવજીવ.. આમ જીવના ત્રણ નિક્ષેપ સંભવે છે. પણ દ્રવ્યનિક્ષેપ સંભવતો નથી. એ તો તો જ સંભવે જો પહેલાં કોઈ અજીવ હોય ને પછી જીવ બને, જેમ ભવિષ્યમાં દેવ બનનારો વર્તમાનનો અદેવ એ દ્રવ્યદેવ હોય છે તેમ. પણ સિદ્ધાન્તને આ વાત માન્ય નથી, કારણ કે જીવાદિ દ્રવ્યો ઇતરઅપ્રવેશી છે. અને તેથી જીવત્વ એ અનાદિઅનિધન એવો પારિણામિક ભાવ છે. શંકા ઃ બુદ્ધિથી ગુણ-પર્યાયને અલગ કરી દેવાના..ને પછી ગુણપર્યાયરહિત હોવારૂપે બુદ્ધિથી કલ્પેલ અનાદિપારિણામિકભાવયુક્ત જીવ એ દ્રવ્યજીવ તરીકે મળી શકશે. સમાધાન (પૂર્વપક્ષ) : વિદ્યમાન એવા ગુણ-પર્યાયોને બુદ્ધિથી દૂર For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004967
Book TitleNikshepvinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy