________________
स्थापनानिक्षेपलक्षणम्
a૧
सामान्य लक्षणं यदि जिज्ञासितं तदा तत्पर्यायानभिधेयत्वे सति तदभिधेयत्वं नामनिक्षेपत्वमिति लक्षणं ज्ञेयम्।
तदेवं नामनिक्षेपविषयिणी काचिच् चिन्ता चिन्तिता। अथ क्रमप्राप्तं द्वितीयं स्थापनानिक्षेपं निरूपयितुकामो द्वितीयचरणादिना आह 'स्थापना चे'त्यादि। सुगमार्थान्यग्रे व्यक्तीकरिष्यमाणार्थानि चैतानि त्रीणि चरणानि ।।८॥ स्थापनाया लक्षणं भेदांश्च निरूपयत् पूर्वाचार्यकथनमेव कथयन्नाहयत्तु तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणि। लेप्यादिकर्म तत्स्थापनेति क्रियतेऽल्पकालं च॥९॥ __ श्रीअनुयोगद्वारसूत्रवृत्तावुद्धृताया एतद्गाथाया वृत्तिकारश्रीहेमचन्द्रसूरिभिः कृता व्याख्या- विनेयानुग्रहार्थमत्रापि व्याख्या- तुशब्दो કહ્યું હોવાથી કહ્યું હતું એમ જાણવું.. લક્ષણમાં એની કોઈ આવશ્યકતા નથી.
આમ નામનિક્ષેપ અંગે કેટલોક વિચાર કર્યો. હવે ક્રમ પ્રાપ્ત બીજા સ્થાપના નિક્ષેપનું નિરૂપણ કરવાની ઇચ્છાથી “સ્થાપના ચ' વગેરે ત્રણ પાદ આ ગાથામાં કહ્યા છે. ત્રણે પાદનો અર્થ સરળ છે અને આગળ વધારે સ્પષ્ટ કરવાનો છે, માટે અહીં વિશ્લેષણ કરતું નથી. કેટલા સ્થાપના નિક્ષેપના લક્ષણને અને ભેદોને નિરૂપતું પૂર્વાચાર્યનું કથન જ નવમી ગાથારૂપે કહે છે.
ગાથાર્થ : જે તદર્થથી રહિત છે, અને જે લેપ્યાદિકમ તેના અભિપ્રાયથી તેને સંદેશ કરવામાં આવે છે તે સ્થાપના છે. એ અલ્પકાળ માટે કરાય છે અને ચ શબ્દથી શાશ્વતકાળ માટે પણ હોય છે.
ટીકાર્થ: શ્રી અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં ઉદ્ધત કરેલી આ ગાથાની વૃત્તિકારશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી વૃત્તિનો ભાવાર્થ આવો છે– શિષ્યો પર અનુગ્રહ કરવા માટે વ્યાખ્યા કરાય છે. તુ શબ્દ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org