Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004910/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ000 સંપાવૈ :ટેવેન્દ્રમુનિ શાસ્ત્રી ‘સાહિત્ય૨?' KA MORDIONUM P))) ©) 22/) 0.069696969 - Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ સંપાદકઃ દેવેન્દ્ર મુનિ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૪–૫૦ ૧–૦ ગુજરાતી સાહિત્યનાં શ્રેષ્ઠ પ્રકાશને જિંદગીને આનંદ શ્રદ્ધેય-શ્રી પુષ્કર મુનિજી ૩-૨૫ જીવનને ઝંકાર ,, , શ્રી જૈન શુદ્ધાહાર વિચાર–પં. મુનિશ્રી ગબૂલાલજી ૪-૫૦ આદર્શ ગૃહસ્થાશ્રમ–સંતબાલ પ-૫૦ જગદંબાના પત્રે ,, વિશ્વદર્શન–છોટાલાલ માનસિંગ કામદાર ૧૪-૦૦ માનવતાની સાધના–પરીક્ષિતલાલ મજમુદાર ૨-૫૦ પ્રાચીન કાવ્યમંજરી-જેઠાલાલ ત્રિવેદી ૧૪-૦૦ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ-અંબાલાલ વ. પટેલ પ-૦૦ મહાકવિઓની પ્રસાદી ૧-૨-વિવિધ લેખકે ૧૮-૦૦ જીવન જીવવાની કલા-વિઠ્ઠલદાસ મેદી ૨-૨૫ ઝાંસીની રાણી ૧-૨-ડૉ. વૃંદાવનલાલ વર્મા ૧૪-૦૦ જય ચૌધેય-રાહુલ સાંકૃત્યાયન ૫-૫૦ વાયેલી દુનિયા ) ૪-૦૦ વીરની વાતે ભા. ૧–૪–તારાચંદ . અડાલજા ૨૫-૦૦ વીરાંગનાની વાતે ૧-૨ છે ? આપણું આસપાસ-વિષ્ણુકુમાર પંડ્યા -૨૫ મહારાજ ચક્રપાલિત–શ્રી નૌતમકાન્ત સાહિત્યવિલાસી ” –૦૦ નમિતા-યાદવેન્દ્ર શર્મા સંત ચરિત્રમાળા (પુ. ૬) જેઠાલાલ ત્રિવેદી ૧૧-૩૫ શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ–અમદાવાદ-૧ ૭-૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ સંપાદક : દેવેન્દ્ર મુનિજી શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર - સ્તક પ્રકાશક અને વિક્રેતા ———ગાંધી માર્ગ : અમદાવાદ–૧ ગાંધી માર્ગ : Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ધનરાજ ધાસીરામ કે ઠારી લક્ષ્મી પુસ્તક ભંડાર ગાંધીમાર્ગ : અમદાવાદ-૧ (c) લક્ષમી પુસ્તક ભંડાર પ્રથમ આવૃત્તિ ઃ ૧૯૬૭ મૂલ્ય : ચાર રૂપિયા મુદ્રક : જીવણલાલ પુરુષોત્તમદાસ પટેલ ઉત્કૃષ્ટ મુદ્રણાલય રીચી રેડ પુલ નીચે, અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨ થી ૪ 'કા કરી ર . I I - Eve, ********** :: : * * ::: Dupio જેમણે મને વિમલ વિવેક અને વિચાર આપે, પવિત્ર આચાર અને વ્યવહાર આ , અડગ અને નિશ્ચળ આસ્થા તેમજ નિષ્ઠા આપી તે ગૌરવમય ગુરુદેવ પરમશ્રદ્ધેય શ્રી પુકરમુનિજી મહારાજના કરકમલમાં સાદર સમર્પિત– –દેવેન્દ્ર મુનિ 0 જ Page #7 -------------------------------------------------------------------------- ________________ કિંચિત... અજમેર મુકામે સં. ૨૦૨૦માં મુનિ સંમેલન યોજાયું હતું. સભાગે તેમાં જવાનું થતાં અનેક મહાન આત્માઓનાં-મુનિમહારાજનાં દર્શનને અને તેમનાં પ્રવચન સાંભળવાને પવિત્ર લાભ મળ્યો હતો. આવાં સુરુચિપૂર્ણ અને પ્રભાવશાળી પ્રવચને સાંભળીને મને એક વિચાર આવ્યો કે મારે પિતાને વ્યવસાય પુસ્તક પ્રકાશનને છે તે આવાં અલભ્ય પ્રવચનો પુસ્તક આકારે છપાવી પ્રસિદ્ધ કરું તો જૈનધર્મી તેમજ અન્ય ધાર્મિક જનતા પણ આને લાભ લઈ શકે. અને તરત જ મેં પરમશ્રદ્ધેય મુનિશ્રી પુષ્કરમુનિજીના સુશિષ્ય શ્રી દેવેન્દ્રમુનિજીને મારે આ વિચાર જણાવ્યું. તેઓશ્રીએ પણ તેને સ્વીકાર કરી વિહારની અનેક તકલીફે તેમજ સાધુ જીવનની કઠિન સમસ્યાઓમાં પણ ટૂંક સમયમાં લભ્ય એટલાં પ્રવચનનું સંપાદન કરી આપ્યું છે, જેને પુસ્તકરૂપે જનતાના હાથમાં મૂકવા હું શક્તિમાન થયે છું. તેમજ મારા પ્રેમભર્યા આગ્રહથી આ સંગ્રહ સંપાદિત કરી આપવા બદલ શ્રી દેવેન્દ્રમુનિજીને તથા જે જે પૂજ્ય મુનિઓએ અને પૂજ્ય સાધ્વીજીઓએ પિતાના વ્યસ્ત જીવનમાંથી સમય મેળવી, જનતાને ધર્મ પ્રત્યે પ્રેરણા મળે એવાં પ્રવચને લખી આપ્યાં છે તે બદલ એ સૌને હું હૃદયપૂર્વક અત્યંત આભાર માનું છું. આમાં ભારતના પ્રતિભાશીલ પચીસેક મુનિઓનાં હૃદયમાંથી નીકળેલા ચિંતનશીલ ઉગારે રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રવચન માધુર્યપૂર્ણ અને લેહચુંબકની જેમ આકર્ષક હે ઈ તેને સાંભળનાર મંત્રમુગ્ધ બને છે. જેમને આ પ્રવચને સાંભળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું નથી તેને આ ગ્રંથ વાંચતાં જ આ પવિત્રાત્માઓની બહુશ્રુતતા, અગાધ પાંડિત્ય અને જસપૂર્ણ Page #8 -------------------------------------------------------------------------- ________________ વકતૃત્વનાં જરૂર દર્શન થશે. સાથેસાથે ભાષાની સજીવતા, ભાવની ગંભીરતા અને રજૂઆત શૈલી આપને સ્પર્શી જશે, આપના હૃદયતંત્રીના તાર ઝણઝણું ઊઠશે. આ પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિને પ્રત્યક્ષ આત્મા બેલી રહ્યો છે. તે નવી દિશા, નવી સંસ્કૃતિ અને નવી જ પ્રેરણા આપે છે. આજનું લેકજીવન અનેકવિધ સમસ્યાઓમાં અટવાયેલું છે ત્યારે આવાં પ્રવચનનું વાંચન જીવનમાં ઉપયોગી થઈ પડશે. આ પુસ્તકપ્રસિદ્ધિની પ્રેરણા થવામાં મારા વડીલબંધુ પ્રજ્ઞાચક્ષુ શ્રી મેહનલાલજી કોઠારી તથા મારી પ્રજ્ઞાચક્ષુ પુત્રી સુંદરના જીવને બહુ મહત્ત્વને ભાગ ભજવે છે. તેમજ મારા સમાજજીવનમાં મારા નાનાભાઈ શ્રી રાજ મલને પણ સમય સમય પર સાથ મળ્યો છે તે માટે આ સીને હું ઘણે જ આભારી છું. મૂળ હિંદીમાં લખાયેલાં આ પ્રવચનને સરળ ગુજરાતી ભાષામાં મુરબ્બી શ્રી કાંતિભાઈ શાહ એ અનુવાદિત કર્યા છે તે માટે તેમને તથા પ્રફ વાંચવામાં પૂરો સાથ આપનાર શ્રી ચંદ્રકાન્તભાઈ શાસ્ત્રીને પણ હું આભાર માનું છું. ૨૬, જાન્યુઆરી ). ૧૯૬૭ –ધનરાજ કેઠારી અમદાવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ સંપાદકની કલમથી ધર્મ શું છે ? ધર્મ શું છે ? આ એક ગંભીર પ્રશ્ન છે. એને સમજવા જેટલે પ્રયત્ન કરવામાં આવ્યું છે એટલે જ તે વધુ ને વધુ ગુંચવણભર્યો બનતે રહ્યો છે. કારણ કે ધર્મ એ આભગત હોય છે. તેને વ્યવહારુ બનાવવા માટે શબ્દોના વાધા સજાવવા પડે છે. પરંતુ તેને મૂળ શબ્દોથી વ્યક્ત કરી શકાતો નથી. એનું એ કારણ છે કે ધર્મની એક નહિ બલકે હજારે પરિભાષાઓ થઈ ચૂકી છે. એટલું જ નહિ પણ લૉર્ડ મોને મત પ્રમાણે ધર્મની દસ હજાર પરિભાષાઓ થઈ ચૂકી છે, છતાં પણ એમાં જૈન અને બૌદ્ધ જેવા ભારતના પ્રસિદ્ધ ધર્મોને સમાવેશ થતો નથી; તેઓ તો આ વ્યાખ્યામાંથી અલગ જ રહી જાય છે. જે પરિભાષામાં કરવામાં આવી છે તે ધર્મની નહિ પણ સંપ્રદાય અને ચોક્કસ પંથની કરવામાં આવી છે. વર્તમાન રાષ્ટ્રીય ચિંતનમાં પણ ધર્મ અને સંપ્રદાયને એક માની લેવાની આવી જ ગંભીર ભૂલ થયેલી છે. ખરી રીતે તે ધર્મ અને સંપ્રદાય બને જુદા છે. ધર્મ શબ્દને એક અર્થ સંપ્રદાય અને પંથ પણ કરી શકાય છે. પરંતુ સંપ્રદાય અને પંથનું વર્તુલ અત્યંત સીમિત છે; ભારતના વિદ્વાને જેને સ્વીકારે છે તે ધર્મના વિરાટ મહિમાને અને અર્થગરિમાને તે વ્યક્ત કરી શકતો નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એ આપણું સંસ્કૃતિ, સભ્યતા, કલા, સાહિત્યજીવન અને દર્શનનો આત્મા છે. આપણું મનને મેરુદંડ છે. ધર્મ એ આપણું સંસ્કૃતિ અને વિચારધારાનું મજબૂત કવચ છે. એને કયારેય છોડી દેવું ઉચિત નથી. ધર્મ ત્યજવો એટલે જીવનના સમસ્ત સણને, ભલમનસાઈઓને ત્યજી દેવી. રાષ્ટ્રને ધર્મનિરપેક્ષ કહેવા કરતાં ધર્મમૂલક અને ધર્મસાપેક્ષ કહેવું યોગ્ય લાગે છે. એમાં જ આપણી બુદ્ધિમત્તા છે. કોઈ પણ ડાહ્યો પુરુષ સંપ્રદાયમૂલક રાષ્ટ્રને આગ્રહ રાખી શકે નહિ. ધર્મ આત્મામાંથી સફરેલ પવિત્ર તત્વ છે, વિચારોની વિશુદ્ધતા છે, મનની નિર્મળતા છે, જીવનની ઉજજવળતા છે અને અધ્યાત્મને પ્રકાશ છે. જીવનના ઉત્થાન માટે ધર્મની અત્યંત આવશ્યકતા છે. ધર્મ વિના માનવ માનવ રહી શકતું નથી; માનવતા સુરક્ષિત રહી શકતી નથી. ધર્મ એટલે જ માનવતા. જયારે મનુષ્ય એને દુરપયોગ કરે છે, એના નામે પિતાના અહંકાર, સ્વાર્થ અથવા અન્ય આસુરી વૃત્તિઓને પોષે છે ત્યારે પ્રત્યેક મનુષ્યના મનમાં અનાસ્થાનાં બીજ અંકુરિત થાય છે. કવીન્દ્ર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે : “ધમ એક પ્રજવલિત દીપક છે જેની પ્રભા સર્વત્ર પ્રકાશે છે. જ્યારે એ દીપક પર અસ્મિતા અને સંપ્રદાયવાદની ચાદર ઓરાઢવામાં આવે છે ત્યારે તે બુઝાઈ જાય છે.” ધર્મ મનુષ્યને આંતરદર્શનની પ્રેરણા આપે છે. આજનો યુગ ભૌતિકવાદને છે. આજે માનવ ભૌતિકવાદ તરફ દોડી રહ્યો છે. ત્યાગ તરફથી ભોગ તરફ દોટ કાઢી રહ્યો છે. અહિંસાથી હિંસા તરફ દોડી રહ્યો છે. અપરિગ્રહથી પરિગ્રહ તરફ વધી રહ્યો છે. આ યાત્રા આરોહણું નહિ પણ અવરોહણની છે, ઉત્થાનની નહિ પણ પતનની છે. એ પતનમાંથી ધર્મ આપણને ઉગારે છે. તે અંતર્હદયમાંથી વિકાર અને વાસનાના ગહન અંધકારને હટાવી અહિંસા, Page #11 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ અને અનેકાન્તની ચમક-દમક પેદા કરે છે, દુર્ગણોને નાશ કરી સદ્દગુણોને જાગૃત કરે છે. સંસ્કૃતિ એ શું છે ? ધર્મની જેમ સંસ્કૃતિની પણ અનેક પરિભાષામાં કરવામાં આવી છે. ડૉ. પી. કે. મજમૂદારના મતમાં સંસ્કૃતિની ૧૧૬ પરિભાષાએ આજ સુધી થઈ ચૂકી છે અને હમેશાં નવીન નવીન પરિભાષાઓ રચાય છે. એથી સંસ્કૃતિને એક જ વાકયમાં સમજવી એ અસંભવ નહિ તો કઠણ તે જરૂર છે. ભારતના પ્રાચીનતમ સાહિત્યમાં “સંસ્કૃતિ” શબ્દ નજરે પડતા નથી પણ તેમાં ધર્મ, દર્શન અને કલા વગેરેને પ્રયોગ થયેલ છે અને એ શબ્દો પર વિસ્તૃત ચિતન પણ થયેલું છે. “સંસ્કૃતિ” શબ્દ અદ્યતન યુગની દેણગી છે. એની મતલબ એ નથી કે અહીં “સંસ્કૃતિ હતી જ નહિ. સંસ્કૃતિ હતી, પરંતુ સંસ્કૃતિ” શબ્દ નહે. સંસ્કૃતિને વ્યવહાર ધર્મ, દર્શન, કલાના રૂપમાં થતો હતો. મારી દષ્ટિએ સંસ્કૃતિ છે ત્યાં ધર્મ છે, દર્શન છે અને કલા પણ છે. બીજા શબ્દોમાં કહીએ તે ત્રણેને મધુર સમન્વય જ સંસ્કૃતિ છે. સંસ્કૃતિમાં ધર્મની મધુરતા, દર્શનની દિવ્યતા અને કલાની કમનીયતા છે. સંસ્કૃતિ માનવજીવનનું અનિવાર્ય અને અપરિહાર્ય તત્ત્વ છે; માનવનું ભૂત, વર્તમાન અને ભાવી જીવનનું સર્વાગીણ વિશ્લેષણ છે, જીવનવૃક્ષને ઉછેરનારે રસ છે. માનવની વિવિધ સાધનાઓની સર્વશ્રેષ્ઠ અને સર્વષ્ઠ પરિણતિ છે. જો કે સંસ્કૃતિની એક નિશ્ચયાત્મક સાર્વભૌમ પરિભાષા સ્થિર નથી થઈ તો પણ કહી શકાય કે અસથી સત્ તરફ વધવું, અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, મૃત્યુથી અમૃત પ્રતિ આગેકદમ ભરવા એ સંસ્કૃતિ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ તેમજ ડૉ. મજમુદાર કહે છે કે સૌંસ્કૃતિ સામાજિક સૌ બૌદ્ધિક કોઇતા છે. હેગલ અને કાંત સસ્કૃતિમાં સામાજિક સૌ દ અને બૌદ્ધિકતાની સાથે નૈતિકતાને પણ ઉમેરે છે. મેથ્યુ આલ્ડ એમાં મા અને શિષ્ટતાને વધુ ઉમેરે છે. મહાન દાનિક કૈસર તથા સમાજશાસ્ત્રી સારાકિન, અને મૈકાઈવરે સૌંસ્કૃતિ શબ્દનો પ્રયોગ મનુષ્યની નૈતિક, આત્મિક અને બૌદ્ધિક પક્ષની સમુન્નતિ માટે કર્યો છે. સસ્કૃતિના મહાન વ્યાખ્યાકાર ટેલર લખે છે કે, સસ્કૃતિ શબ્દ વિશ્વાસ, વિચાર, પ્રથા, કાનૂન, નૈતિકતા, કલા તથા યાગ્યતા તેમજ ચતુરાઈ માટે યોજવામાં આવે છે કે જેને માનવ સમાજ સદસ્યના રૂપે મેળવે છે. રેડફિલ્ડે સસ્કૃતિની પરિભાષા આ રીતે આપી છે ‘સંસ્કૃતિ કલા અને ઉપકરણેામાં વ્યસ્ત પર પરાત્મક જ્ઞાનનું તે સંગઠિત રૂપ છે, જે પરંપરાથી સંસ્કૃતિ બની માનવસમૂહની વિશેષતા બને છે.' એડવર્ડ શાપરની દૃષ્ટિએ સસ્કૃતિ માનવના પ્રાકૃતિક અને આધ્યાત્મિક જીવનમાં સમાયેલ એક સામાજિક તત્ત્વ છે. મારા મતે ધર્મો અને સંસ્કૃતિના અભિન્ન સૌંબધ છે. ધર્માંના અભાવમાં સંસ્કૃતિ અને સૌંસ્કૃતિના અભાવમાં ધર્મનુ અસ્તિત્વ રહેતું નથી. પ્રસ્તુત ઉપક્રમ ધર્મ અને સંસ્કૃતિ એક એવા વિષય છે કે જે અત્યંત મધુર, સરસ અને ગંભીર છે. વર્તમાનયુગના પ્રકૃષ્ટ પ્રતિભાસંપન્ન ચિંતાનું ચિંતન આ દિશામાં શીઘ્ર ગતિએ વહી રહ્યું છે. આ વિષયમાં સ્થાનકવાસી સમાજના મુખ્ય મુખ્ય મુનિએ તથા વિદુષી મહાસાધ્વીઓનુ ચિંતન શું છે એ એક સહજ જિજ્ઞાસા ચિંતાના મગજમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ હમેશાં ઝણઝણતી રહી છે. એ જિજ્ઞાસુએના સમાધાન માટે જ શ્રી લક્ષ્મી પુસ્તક ભૌંડારના સચાલક સુશ્રાવક શ્રી ધનરાજભાઈ કાઠારીની પ્રબળ પ્રેરણાથી પ્રસ્તુત પુસ્તકનું સંપાદન અને સંકલન કરી પાડાના કરકમલમાં મૂકી રહ્યો છું. આમાં ધમ' અને સાંસ્કૃતિ સંબંધી નિબંધ અને પ્રવચને છે. એક જ વિષય પર વિવિધ લેખા દ્વારા આ લખાયેલ હેાવાથી કાઈ કાઈ સ્થળે પાટાને પુનરુક્તિના આભાસ થશે; પરંતુ સ્વત ંત્ર લેખાના સ્વતંત્ર ચિંતનને અણુખેડાયેલ રાખવા માટે જ આમ કરવામાં આવ્યું છે. પુનરુક્તિ એ દૂષણ નહિ પણ ભૂષણુ જ ગણુારો. સૌંસ્કૃતિ અને ધર્મનાં બધાં મૂળતત્ત્વ આ પુસ્તકમાં આવી જાય છે એવા દાવા કરી શકાય નહી. પરંતુ એ સ્પષ્ટ છે કે ધર્મ અને સંસ્કૃતિને સમજવા માટે આ પુસ્તક મહદ અંશે મદદરૂપ થઇ શકશે. ૧૧ નિષુધાના સંદર્ભમાં એક વાત એ કહેવાની છે કે આ પુસ્તકમાં સ્થાનકવાસી સમાજના ઘણાખરા સર્વ વિશિષ્ટ મુનિવરે તથા સાધ્વીઓના લેખ આપવાની મારી ઇચ્છા હતી અને એ માટે પૂરતા પ્રયત્ન કરવા છતાં હું એમાં નિષ્ફળ ગયા છું. લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવા છતાં પણ એમના તરફથી લેખા નહીં મળવાથી મારી ધણી જ ઇચ્છા છતાં તેને અમલમાં મૂકી શકયો નથી, અસ્તુ. મારા પ્રેમભર્યા આગ્રહથી જે જે લેખક મુનિએએ તથા સાધ્વીઓએ પેાતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને લેખા મેકલી આપ્યા છે તે સર્વ પ્રત્યે હું હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરું છું, એમના સહયોગને આદર કરું છું. ૫ દ્વરા ડા ( મેવાડ) પંચાયતી નેાહરા ગુરુતારક પુણ્યતિથિ ૨૬-૧૧-'૬૬ વેન્દ્રમુનિ શાસ્ત્રી સાહિત્યરત્ન Page #14 -------------------------------------------------------------------------- ________________ Page #15 -------------------------------------------------------------------------- ________________ 18 Borey 1949 Roy 141999 2014 1K w ww . ANO sre jahrey Page #16 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ અનુક્રમ ધર્મ મંગલ * આચાર્ય શ્રી આનંદષિજી મહારાજ ૧ ધર્મ અને વિજ્ઞાન જનાચાર્ય શ્રી જવાહરલાલજી મહારાજ ૫ સંસ્કૃતિનું મૂળ * ઉપાધ્યાય શ્રી અમ્મર મુનિજી. સ્વાધ્યાયાભા પ્રમદા * ઉપાધ્યાય શ્રી હસ્તીમલજી મહારાજ ૧૮ ભારતીય સંસ્કૃતિમાં નારીનું નારીત્વ ચેક વ્યા. વા. શ્રી મદનલાલજી મહારાજ ધર્મને મર્મ * પંજાબ કેસરી પ. પ્ર. શ્રી પ્રેમચંદજી મહારાજ ૪૩ જૈન સંસ્કૃતિનું પાવન પર્વ * પ્રવર્તક શ્રી પન્નાલાલજી મહારાજ ૪૬ ધર્મ અને સંસ્કૃતિને મૂળ આધાર = અહિંસા ક પં. પ્ર. શ્રી પુષ્કરમુનિજી મહારાજ ૫૦ શ્રમણ સંસ્કૃતિની પરંપરા * પં. મુનિ શ્રી સુશીલકુમારજી. ભારતીય સંસ્કૃતિમાં અહિંસા ક પં. પ્ર. મુનિ શ્રી મહૂજી મહારાજ ૮૧ ધર્મની સાથે સંસ્કૃતિના બેલતા સ્વર * પ્રવર્તક શ્રી અંબાલાલજી મહારાજ ૮૯ ધર્મ અને સંસ્કૃતિ * પં. વિજયમુનિ શાસ્ત્રી “સાહિત્યરત્ન” ૯૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧૩૭ જૈન સંસ્કૃતિના પ્રાણ · અનેકાન્ત શ્રી સુરેશમુનિજી શાસ્રી, ‘સાહિત્યરત્ન’ ૧૧૨ ભારતીય સંસ્કૃતિમાં સંત સાવી શ્રી કુસુમવતીજી જૈનસિદ્ધાંતાચાર્યા જૈન સસ્કૃતિના અપૂર્વ ફાળે ઃ સ્યાદ્વાદ મહાસતી શ્રી પુષ્પવતી ‘ સાહિત્યરત્ન ’ સંસ્કૃતિ અને યથાવાદ ૫. મુનિશ્રી મધુકરજી જૈન સસ્કૃતિમાં નારીનું મહત્ત્વ વિદુષી મહાસતી ઉજવલકુમારીજી ધર્મ અને સંસ્કૃતિના સ્વર ૫, ૫. લાદજી (શ્રમણુ) ભારતીય સંસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ શ્રી ગણેશમુનિ શાસ્ત્રી ‘સાહિત્યરત્ન ’ સભ્યતા, સંસ્કૃતિ અને ધર્માં શ્રી મનેાહરસુનિજી રાાસ્ત્રી · સાહિત્યરત્ન ’ ૧૮૬ ૨૦ ૧૯૮ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૩ ૨૪ વિદુષી મહાસતી શ્રી સાહનનું વરજી મહારાજ ૨૨ જૈન સંસ્કૃતિ * આચાય શ્રી ગણેશલાલજી મહારાજ ૨૦૬ ૨૫ ધર્મ અને યુવક વ પ્રવકતા શ્રી વિનયમુનિજી મહારાજ ભારતીય સંસ્કૃતિના દિવ્ય સંદેશ મહાસતી ચંદ્રાવતી સિદ્ધાંતાચાર્યા માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, ‘ સાહિત્યરત્ન 6 ૧૬૨ ૧૭૦ ૧૭૯ ૨૦૩ ૨૧૩ ૨૨૪ ૨૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ સંપાદક દેવેન્દ્ર મુનિ Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧ ધમ મ ગલ ભારતીય સ ́સ્કૃતિમાં ધને મંગલ માન્યા છે. ધર્મ માત્ર મગલ જ નહીં પણ તે ઉત્કૃષ્ટ માંગલ છે. ૧ જીવનને તે તેજસ્વી, મનને નિળ મનાવનાર તથા આત્માને વિશુદ્ધિ અપનાર મંગલ છે. એનું માંગલ્ય સ્વરૂપ કદી અમગળ નથી નીવડતુ. જે પરપરિણતિ છે, તે અમંગળ અને તે જ વિભાવ દશા છે. 2 જૈનાચાોએ ધમની પરિભાષા ચેાજી છે તેમાં વસ્તુ માત્રના સ્વભાવ ધ છે તેમ નિરૂપ્યુ છે. વહ્યુ સહાવે। ધમ્મા, શીતલ, નિમળ અને તરલ રહેવુ' એ જળના સ્વભાવ છે. ગરમ થવું, જામી જવું કે મલિન, અનવું તે તેના સ્વભાવ નથી. આ સ્વભાવ તે અગ્નિ, માટી અને હેવાના છે. સાકરને સ્વભાવ જેમ મધુરતા છે, મરચાના જેમ -શૂ હૈ. . ૧. અ. ૧. ૧. ધમ્મો મંગમુવિદ્યું. ૨. આષાયે વ્રુન્દ્ ધ ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ તીખાપણાના છે, તેમ આત્માના સ્વભાવ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. મેાહ, માયા, રાગ અને દ્વેષ આત્માના સ્વભાવમાં નથી પરંતુ તે તે કમના સ્વભાવ છે. કના આ સ્વભાવને કારણે જ ધર્મને વિસ્તૃત કરી આત્મા પર પદાર્થોમાં આસક્ત અને છે. જ્યારે આત્મા આ વિભવ પરિણતિથી વિમુક્ત થઈ સ્વસ્વભાવને ધારણ કરે છે ત્યારે તે નિશ્ચિત દૃષ્ટિ વડે શુદ્ધ ધર્મને ધારણ કરે છે. ટૂંકમાં આત્મભાવમાં રમમાણ કરવું એ આત્માને ધમ છે. એની આ રમમાણુની દૃષ્ટિથી તેના અનેકાનેક ભેદ પ્રવર્તે છે. અપેક્ષા દષ્ટિએ તેના બે, ત્રણ, ચાર અને દસ ભેદ કહ્યા છે. પરંતુ જ્ઞાન અને ચારિત્રની દૃષ્ટિએ ધર્મનાં એ રૂપ છે—જ્ઞાનમય અને ચારિત્રમય,૨ એના જ્ઞાનમય સ્વરૂપનાં પણ બે પાસાં છે—એક શ્રદ્ધા અને બીજું સત્યવિષયક પરિજ્ઞાન. સત્ય વિષેની નિષ્ઠા દૃઢ થતાં આત્માનું સાચું જ્ઞાન પ્રકટે છે. અને જ્યારે સાચું જ્ઞાન એટલે કે આત્માનુ વાસ્તવિક સ્વરૂપ સમજાય છે ત્યારે જ આચરણ પ્રકટે છે. ૧. નાળ ૨ સળં ચૈવ, ચરિત્ત જ તવો તદ્દા, वीरियं उवओगोय, एवं जीवस्स लक्खणं. २. स्थानांङ्क सूत्र २-१-७२ --ઙતરા. ૧૧-૩૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મમંગલ આ દષ્ટિએ ધર્મનાં ત્રણ સ્વરૂપ છે. શ્રદ્ધા કે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર.૧ ચારિત્રના પણ બે ભેદ છેઃ એક સંવર અને બીજી નિર્જરા. સંવરમાં આત્માને અશુભ એટલે કે કર્મબંધનમાંથી રોકવાની પ્રવૃત્તિને સ્થાન છે. અને નિર્જરામાં કમને નિર્જ રણ એટલે કે ખંખેરી નાંખવાનું તપ સ્થાન પામે છે. આ દષ્ટિએ ધર્મનાં ચાર સ્વરૂપ ગણાય છેઃ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. અપેક્ષા દષ્ટિએ ચારિત્ર ધર્મના દસ ભેદ છેઃ (૧) ક્ષમા, (૨) મુલિ, (૩) આજંવ, (૪) (૫) લાઘવ, (૬) સત્ય, (૭) સંયમ, (૮) ત્યાગ, (૯) અકિંચ, (૧૦) બ્રહ્મચર્ચ. ૩ સાધારણ બુદ્ધિજીવીઓ માટે આ વર્ણન વિસ્તારપૂર્વક નિરૂપ્યું છે. વસ્તુતઃ સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર જ મેક્ષમાર્ગ છે. ૧. તિવિદે સક્સે પુષ્યન્ત-તંત્ર-જન સમે, दंसण सम्मे, चरित्र सम्मे. –સ્થાનાં સૂત્ર ૩-૪-૧૧૪ २. नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा। एस मग्गुति पन्नत्तो, जिणेहिं वरदंसिहि ॥ -उत्तराध्ययन २-२८ ३. उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्याणि धर्मः ! તવાર્થસૂત્ર રૃ. ૬. . ४. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः –તવાર્થસૂત્ર ૧-૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ધમ અને સંસ્કૃતિ સાધનાની દષ્ટિએ સમ્યમ્ દર્શનને પ્રથમ, સમ્યગુ જ્ઞાનને બીજું અને સમ્યક્ ચારિત્રને ત્રીજું સ્થાન અપાય છે. દર્શન વિના જ્ઞાન નહીં, અને જ્ઞાન વિના ચારિત્ર નહીં અને ચારિત્ર વિના કર્મક્ષય એટલે મેક્ષ નહીં. આત્માના ઉત્કર્ષ અર્થે ઉપરોક્ત રત્નત્રયની સાધના આરાધના કરવી જોઈએ. આત્માના શુદ્ધભાવની આ ઉપાસના છે. આ જ સાચો આત્મધર્મ છે, આ જ સાચું ઉત્કૃષ્ટ મંગલ છે. १. नादंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरण गुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स • निव्वाणं ॥ -उत्तराध्ययन २८-३० Page #24 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને વિજ્ઞાન સામાન્યતઃ એવું કહેવાય છે કે જે અધિક સુખ આપે તેને અમે ધર્મ માનીએ છીએ. સુખ પ્રતિ અરુચિ ઉત્પન્ન કરનારને અમે ધર્મ માનતા નથી પણ અધર્મ સમજીએ છીએ. અરુચિ ઉત્પન્ન કરનારને જીવનમાં કેવી રીતે સ્થાન આપી શકાય? તમે જે ધર્મની વાત કરે છે તેથી કંઈ સુખ મળતું નથી. તેનાથી ઊલટું વિજ્ઞાન દ્વારા સર્વ પ્રકારનાં સુખ સુલભ બને છે. વિજ્ઞાને માનવ સમાજને કેટલે સુખી કર્યો છે? ને જ્યાં પહોંચતાં મહિનાના મહિના વીતી જતા ત્યાં આજ તે વિજ્ઞાન દ્વારા થોડા જ કલાકમાં પહોંચી જવાય છે. અમેરિકામાં થતાં ગાનવાદન વિજ્ઞાનની મદદ વડે ઘેર બેઠાં સંભળાય છે. જે સુખસગવડની કલ્પના પણ ન હતી તે આજે વિજ્ઞાનને કારણે સહજ બન્યું છે. ગ્રામેફિન, રેડિયે, ટેલિગ્રાફ, ટેલિફેન વગેરે વૈજ્ઞાનિક આવિષ્કાર દ્વારા મનુષ્યને કેટલી સુવિધા પ્રાપ્ત થઈ છે? એ રીતે વિજ્ઞાને માનવ સમુદાયનાં કેટલાં દુઃખ દૂર કરી દીધાં છે ? જે વિજ્ઞાને આટલાં બધાં સુખસગવડ બક્યાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ધમ અને સંસ્કૃતિ તેને તેા માનવું જ રહ્યું ને? કોઈપણ પ્રકારનું સુખ ન આપનાર, ઊલટું. પ્રાપ્ત સુખા પરત્વે અરુચિ ઉત્પન્ન કરનાર ધમ કરતાં સર્વ પ્રકારનાં સુખસગવડ આપનાર વિજ્ઞાનને જ કેમ ઉપાસ્ય ન માનવું ? આ પ્રકારની વિચારધારા ધરાવતા લાકે ધર્મની જગ્યાએ વિજ્ઞાનને વિશેષ મહત્ત્વ આપે છે. ધ વસ્તુને સ્વભાવ છે. વસ્તુના સ્વભાવ ઉચિત કારણુ મળતાં અવશ્ય પ્રગટે છે. આ દૃષ્ટિએ વિજ્ઞાનને કાણુ ઠાકરાવી શકે ? પરંતુ વિજ્ઞાન જે ધમ કરતાં શ્રેષ્ઠ અને સકલ સુખદાતા મનાય છે તે વાસ્તવિક દૃષ્ટિએ સુખકારક છે કે દુઃખકારક ? આ પ્રશ્ન પર વિચાર કરવા આવશ્યક છે. વિજ્ઞાને જેટલી સુખસામગ્રી બક્ષી છે તેટલી જ સંહારક સામગ્રી પણ નિપજાવી છે. આ દૃષ્ટિએ ગભીર વિચાર કરતાં જણાશે કે વિજ્ઞાન દ્વારા સુખથી અધિક દુઃખની વૃદ્ધિ થઇ રહી છે. વિજ્ઞાનને જ્યારે આટલે વિકાસ નહોતા થયા ત્યારે દેશ સુખી હતા કે દુઃખી ? વિજ્ઞાને માનવ સમાજનું રક્ષણ કર્યુ છે કે ભક્ષણ? શાંતિ અક્ષી છે કે અશાંતિ ? ઉપલક એિ જણાય છે કે વિજ્ઞાને સુખસગવડ વધારી છે. પર`તુ અહી' વિચારણીય પ્રશ્ન એ છે કે વિજ્ઞાને ખરેખર પેાતાનાં સુખસાધના દ્વારા રાષ્ટ્રનુ હિત સાધ્યુ` છે કે રાષ્ટ્રને દુઃખમાં તે નથી હડસેલી દીધું ને ? સાવચેતીપૂર્વક વિચાર કરતાં જણાશે કે વિજ્ઞાને રાષ્ટ્રને દુઃખ, દારિદ્ર અને અશાંતિની ભેટ આપી છે. .. વિજ્ઞાનની સંહારક શક્તિને કારણે આજે તે કાઈ Page #26 -------------------------------------------------------------------------- ________________ ધમ અને વિજ્ઞાન રાષ્ટ્ર સુખી, શાંત કે નિર્ભય નથી. આખોય સંસાર ભયગ્રસ્ત અને અશાંત છે. વિજ્ઞાનનું આવુ' પરિણામ જોવા છતાં એને કઇ રીતે સુખદાયક કહી શકાય ? પહેલાના સમયમાં યુદ્ધ ચેદ્ધાઓ વચ્ચે તલવારથી લડાતું. લડવાના ઉદ્દેશથી જે સામનેા કરતે તેના પર ઘા થતા પરંતુ આજ વિજ્ઞાનની મદદથી લડાતા યુદ્ધમાં ભાગ લેવાવાળા તેમજ શાંતિથી ઘેર બેઠેલા બધાંના એક સરખા વિનાશ મમ્મ દ્વારા થાય છે. વિજ્ઞાનના સહારે જ્યાં ત્યાં અમાનુષી, રોમાંચક અત્યાચારા આદરાય છે; અને વિનાશનું તાંડવ ખેલાય છે. શું વિજ્ઞાનને આ સાચા આવિષ્કાર છે ? એક સજ્જને મને કહ્યું કે એક વાલા પાણીમાં એક વિશેષ પ્રકારનુ વૈજ્ઞાનિક દ્રાવણુ ઉમેરવાથી એક એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જે થાડીક જ ક્ષણેામાં સમગ્ર લંડન શહેરના વિનાશ કરી શકે છે. જે નગરીમાં લાખા લેાકેા આમાદ છે. જે સસારની એક અનુપમ અને વિશાળ નગરી છે, તેને ક્ષણમાં વિનાશ કરવાની આ વૈજ્ઞાનિક આ યાજના છે. આ તે વિજ્ઞાનની કેવી અનુપમ ક્રેન ! પાશ્ચાત્ય અને પૌર્વાત્ય દેશામાં વિજ્ઞાનના અધિક પ્રચાર જે આજે છે, તેએ શું યુદ્ધના વિષચક્રમાં નથી *સાયા ? આજે તે સમગ્ર યુરાપ-જર્મની, ઇંગ્લેન્ડ, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન આદિ દેશે, એશિયાના રશિયા, ચીન, તથા જાપાન વગેરે દેશે। વિજ્ઞાનના બળના ઉપયાગ યુદ્ધમાં કરી પેાતપેાતાની રાજલિપ્સા તૃપ્ત કરવા પ્રવૃત્ત બન્યા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૮ ધ અને સસ્કૃતિ આ કુત્સિત લિપ્સાને કારણે જ માનવસૃષ્ટિને શીઘ્ર સહાર કરવાની શેાધ આજનું વિજ્ઞાન કરી રહ્યું છે. માનવ સંસ્કૃતિના વિનાશની અધિક જવાખદારી આ રીતે વિજ્ઞાનના શિરે છે. આમ આજે તે વિજ્ઞાનના દુરુપયેાગ થઇ રહ્યો છે. જો વિજ્ઞાનના સદુપયેાગ કરવામાં આવે તે તે ધ અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં સહાયરૂપ બની શકે તેમ છે. દરેક વસ્તુને સદુપયેાગ પણ થઈ શકે છે, તેમ જ દુરુપયોગ પણ થઈ શકે છે, આ એક સામાન્ય નિયમ છે. વિજ્ઞાનની ખાખતમાં ઘણું કરીને સદુપયેાગ કરતાં તેના દુરુપયેગ વિશેષ થાય છે. આ કારણે જ પ્રત્યેક મહત્ત્વની વસ્તુના વિકાસની જગ્યાએ વિનાશ અધિક સર્જાય છે. વિજ્ઞાનને તેથી જો સદુપયેાગ કરવામાં આવે તે તે માનવ કલ્યાણનું એક મહત્ત્વનું સાધન પુરવાર થઈ શકે તેમ છે. આજે તે વિજ્ઞાન ધર્મ અને સસ્કૃતિના હાસનુ કારણ બન્યું છે. સસારમાં ધમ ન હેાત તા કેવા ભયંકર હત્યાકાંડ સાય તે કલ્પના પણ અત્યંત દુ:ખદાયક લાગે છે. માનવ સંસ્કૃતિને વિનાશ કેવળ ધર્મ જ રોકી શકે તેમ છે. ધમના અમાઘ શસ્ત્ર દ્વારા-અહિંસા દ્વારા જ આ વિનાશ રાકી શકાય તેમ છે. માનવ સસ્કૃતિના વિનાશ માટે એક સાથે કટિબદ્ધ થયેલા આગન્તુક વિષના વેગને રોકવા માટેનું ધમ સિવાય એકપણ સાધન અસ્તિત્વમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને વિજ્ઞાન હોય તેવું જણાતું નથી. વસ્તુતઃ આ ધર્મ જ જીવનને સુખી બનાવવા માટે આવશ્યક છે. સાથે સાથે વિજ્ઞાન જે જીવન માટે હાલ સુખરૂપ ગણાય છે, તે મનુષ્યજીવન માટે ભારે દુઃખરૂપ અને અનાવશ્યક છે. આ સત્ય ભલે આજ ન સમજાય પણ નજીકના ભવિષ્યમાં તે સત્યરૂપે સિદ્ધ થયા વિના રહેવાનું નથી. આ સત્ય હાલ સમજાવવા છતાં જે ન સમજાય તે સમય જ તે આપે આપ સમજાવશે. ધર્મ અને વિજ્ઞાન પર વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તે ધર્મની મહત્તા સમજાયા વગર નહીં રહે. નિષ્પક્ષપણે જેવાવાળાને તથા વિજ્ઞાનના કટુ આવિષ્કારોના અનુભવીઓને તે “ધર્મમંગલ” અર્થાત્ ધર્મ જ મંગલકારી છે તે સત્ય સમજાતાં વાર નહીં લાગે. પ્રાચીન સમયમાં વિમાન, તાર, ટેલિફોન, રેડિયે વગેરે વૈજ્ઞાનિક સાધનો ન હતાં તેમ છતાં પ્રાચીન સમયના લેકે અધિક સુખી હતા. આજે વિજ્ઞાન સહજ હેવા છતાં લોકો સુખી છે ખરા? તે સમયે અધિક શાંતિ હતી કે હાલના સમયમાં? વૈજ્ઞાનિક સાધનને અભાવ હોવા છતાં પ્રાચીન સમયના લેકે અધિક સુખ અને શાંતિ ભેગવતા હતા. આનું પ્રેરક બળ કયું? કેના પ્રતાપે આમ બનતું? આજ તે લોકો વિજ્ઞાન પરત્વે એટલા મુગ્ધ છે કે ધર્મનું કઈ નામ જ નથી લેતુ! આનું કારણ લોકેની મેહાવસ્થા જ છે. વિજ્ઞાનની ઉન્નતિ જોઈને જ્ઞાની લેકે પ્રસન્ન થાય છે કારણ કે વિજ્ઞાન શાંતિની સંહારક Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મ અને સંસ્કૃતિ શક્તિ છે તે પહેલાં અધિકારપૂર્વક–પ્રમાણપૂવ ક નહેાતું બતાવી શકાતું. કદાચ દલીલાપૂર્વક બતાવવામાં આવે તે પણ લેાક માનતા પણ નહી. પરંતુ આજે તે પ્રમાણપૂર્ણાંક કહી શકાય તેમ છે કે વિજ્ઞાનને આટલા વિકાસ અને વૈજ્ઞાનિક સાધનાની પ્રચુરતા હેાવા છતાં માનવજીવનનું અસ્તિત્વ અને સુખશાંતિ શું સુરક્ષિત છે? આ કારણે આજ આપણે ધર્મનું મહત્ત્વ સ્થાપી શકીએ અને પ્રમાણપૂવ ક કહી શકીએ તેમ છીએ કે ધમ જ સાચુ` મ`ગલ, ધ જ અશરણુનુ શરણુ' છે. ધમ દ્વારા જ માનવ સમાજની. સુખશાંતિ સુરક્ષિત છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિનું મૂળ ભારતીય સાહિત્યમાં બધે જ યોગના અવાજને પડઘે પડી રહ્યો છે. સામ્યભાવનું મધુર સંગીત ઝણઝણું રહ્યું છે. જૈન સાહિત્યનું અનુશીલન-પરિશીલન કરીએ અથવા વૈદિક અને બુદ્ધ વિચારસરણએનું પણ એટલું તે સ્પષ્ટ પણે જોઈ શકશે કે બધી વિચારસરણીઓના ચિંતનની દિશા એક જ છેઅને તે એ કે સામ્યભાવને જીવનમાં કેવા પ્રકારનું રૂપ આપવું? ભારતની ઉત્તરમાં જેવી રીતે પર્વતરાજ હિમગિરિનું ઉત્તમ શિખર શેભાયમાન છે, તેવી જ રીતે ભારતીય ચિંતન, મનન તેમ જ સાધનાની પાછળ સામ્યભાવ અથવા સમત્વયેગની સાધનાનું દિવ્ય, ભવ્ય અને ઉચ્ચ શિખર ભી રહ્યું છે. સામ્યભાવ ભારતીય ચિંતન અને મનનનું સાધના તેમજ સંસ્કૃતિનું મૂળ છે. મારા નમ્ર વિચાર મુજબ એ કહેવું વધારે ઉચિત થશે કે સામ્યભાવ અથવા સમતાને જીવનમાં સાકાર રૂપ આપવાનું નામ જ સંસ્કૃતિ અને સાધના છે. ત્રણ ધારાઓનું-સંગમસ્થળ ભારતીય વિચાર ક્ષેત્રમાં વહેતી જૈન, બૌદ્ધ અને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મ અને સંસ્કૃતિ વૈદિક એવી ત્રણ વિચારધારાની પરંપરાના વિચાર અને આચારમાં ભેદ રહ્યો છે અને તે સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થાય છે. પરંતુ સામ્યભાવના સંબંધમાં આ ત્રણે વિચારસરણીઓ એકમતીવાળી હોય એમ દેખાય છે. સૌની સાથે સામ્યભાવ રાખ-સમાનતાને વર્તાવ રાખો એ સંબંધમાં કોઈ નો વિરોધ જોવામાં આવતું નથી. એક અથવા બીજા રૂપે આડા અવળા ફરી ફરીને બધા વિચારક સામ્યભાવની ધરી પર આવીને એક બની જાય છે. સામ્ય-સાધના બધાનું સંગમ-સ્થા છે. અદ્વૈતવાદ વેદાન્તનું મૂળ છે. દાર્શનિક ચર્ચા, વાદવિવાદ તેમજ તર્કવિતર્ક કરતી વખતે અદ્વૈતવાદનો જે કંઈ અર્થ કરવામાં આવે છે અને પ્રત્યક્ષ દેખાતા સંસારને મિથ્યા સિદ્ધ કરવા માટે જે કંઈ તકે રજૂ કરવામાં આવે છે, તેના ઉપર આપણે અહીં વિચાર નહીં કરીએ. એમ કરવાને આ પ્રસંગ પણ નથી. આપણે તો અહીં અદ્વૈતના વાસ્તવિક અર્થ ઉપર વિચાર કરીશું. અને સીધે સરળ અને સ્પષ્ટ અર્થ છે–દ્વતને અભાવ, દ્વતને પરિત્યાગ. વ્યક્તિ વ્યક્તિની વચ્ચે જાતિ, લિંગ, વર્ણ, વર્ગ, ધર્મ, પંથ, સંપ્રદાય, પ્રાંત, દેશ અને ભાષા વગેરેના ભેદને આગળ કરીને જે દ્વૈતવાદની વિષમતાની દીવાલે ઊભી કરવામાં આવી છે તેને તોડી પાડી પ્રત્યેક વ્યક્તિની સાથે પિતાપણાને સંબંધ સ્થાપિત કરે, બધાનાં દુઃખો મટાડિવા પ્રયત્ન કરો અને બધાના સ્વાર્થમાં પિતાને સ્વાર્થ Page #32 -------------------------------------------------------------------------- ________________ ધમ અને વિજ્ઞાન ૧૩ મિલાવી દેવા એનુ’નામ અદ્વૈતવાદ, તેમાં સ્વપર, બ્રાહ્મણુ શુદ્ર, કાળા-ગારા, હિન્દુ-મુસલમાન, પૌર્વાત્ય-પાશ્ચાત્ય વગેરૈના ભેદાને અંકુરિત થવાના કે પલ્લવિત–પુષ્પિત થવાના અવકાશ જ મળતા નથી. કારણ કે એ જે કઈ કરે છે તે કેવળ પોતાના સ્વાને માટે નહિ પણ સૌના હિતને માટે, બધાના ભલાને માટે કરે છે. તેના આચારવિચારમાં અધાનું કલ્યાણ સમાયેલું રહેતું હેાય છે. હુ જ એકલે સુખી અની રહે', એવું તે કદી ઇચ્છતા નથી. પરંતુ સદા સદા તેને એક જ સ્વર ધ્વનિત થતા રહે છે: બધાં પ્રાણીએ સુખી થાએ, બધાં સ્વસ્થ અનેા “સર્વેવિ સુલિન: સન્તુ સર્વે સન્તુ નિરામયા: ' તથાગત બુદ્ધે પણ સામ્યભાવના પ્રખળ સમર્થક રહ્યા છે. સામાજિક વિષમતાને દૂર કરવા તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યાં છે. એટલુ· ખરુ કે દાનિક તર્ક વિતર્ક નાં જાળાંઝાંખરામાં તે અટવાયા નથી. જ્યારે પણ કોઈ દાનિક પ્રશ્ન તેમની સામે આવતા ત્યારે તે તેને અભ્યાકૃત કહીને ટાળવાના પ્રયત્ન કરતા. પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે તેએ બ્રાહ્મણ, શૂદ્ર તથા સ્ત્રીઓમાં પ્રવર્તતા ઊ'ચનીચના ભેદભાવને, ધમના નામે કરવામાં આવતાં શાષણ, ઉત્પીડન તથા માનસિક હિંસાને નાબૂદ કરી એક સુખી સમાજની સ્થાપના કરવા ઈચ્છતા હતા. મનુષ્યનાં દુ:ખાને દૂર કરવાનુ તેમનું એક માત્ર લક્ષ્ય હતું. તેએ માણસ માણસની વચ્ચેના જાતિ, વર્ગ, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મ અને સંસ્કૃતિ વર્ણ, અને લિંગના ભેદને વચ્ચે લાવીને દ્વતની, ભેદભાવની ભીતે ઊભી કરવા લેશમાત્ર પણ ઈચ્છતા ન હતા. " જન પરંપરાની દૃષ્ટિથી વિચાર કરીએ તે તેમાં પણ સામ્યભાવને સાધનાનો પ્રાણ કહ્યો છે. તેના વિના આધ્યાત્મિક વિકાસ તેમજ પૂર્ણ શાંતિ પ્રાપ્ત થવી માત્ર કઠણ જ નહિ પણ અસંભવ પણ છે. સાધનાના અરુણોદયથી માંડીને તેની પરિપૂર્ણતા સુધી સાધક જે સાધના કરે છે, તે સામ્યભાવના વિકાસ સિવાય બીજુ કંઈ નથી. સાધનાના પ્રથમ પગથિયા પર પગલું માંડનાર સાધક–જેને જૈન પરિભાષામાં સમ્યક્રષ્ટિ યા સમ્યકત્વી કહે છે–તેના મનમાં તત્ત્વ અને પદાર્થોના યથાર્થ સ્વરૂપને સમજવાની અભિરુચિ, દેવ, ગુરુ તથા ધર્મ પર શ્રદ્ધા રાખવાની સાથે સાથે એ વિશ્વાસ બેસી જાય છે કે જગતના બધા જ મારા જેવા જ છે, કોઈ પણ દેશ, પ્રાંત, જાતિ, વર્ણ, રંગ તથા પંથમાં જન્મ લેનાર મનુષ્ય અને મારા આત્મામાં કોઈ ફરક નથી. અને ફકત મનુષ્ય જ શા માટે ? આત્મસ્વરૂપની દષ્ટિથી જગતના બધા જ એક સરખા છે. બધા જ સુખભિલાસી છે. કેઈપણ પ્રાણું મરવા ઈચ્છતું નથી. વેદના અને દુઃખ પણ ઈચ્છતું નથી. એટલા માટે ભગવાન મહાવીરની આ સ્પષ્ટ ઘેાષણ આંજે પણ પ્રત્યેક મનુષ્યના કાનમાં ગુંજારવ કરી પોતાના વ્યક્તિગત, કૌટુંબિક, સાંપ્ર. દાયિક સ્વાર્થોના નશામાં સામ્યભાવ તથા વિશ્વબંધુત્વની ભાવનાને ભૂલેલા માનવને હલબલાવીને જગાડી રહી છે. બધાં પ્રાણીઓને જીવન પ્રિય છે. મૃત્યુના મુખમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને વિજ્ઞાન ૧૫ જવું કઈ પસંદ નથી કરતું. એટલા માટે તારે કોઈપણ પ્રાણીને મારવું નહિ, તેને દુઃખ દેવું નહિ અને તેનું શેષણ કરવું નહિ. ભગવાન મહાવીરની સાધના અને તેમના દ્વારા ઉપદેશાયેલા આગમ સાહિત્યનું પારાયણ કરવાથી એ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે તેના મૂળમાં સામ્યભાવનો સ્વર ગુંજી રહ્યો છે. સામ્યભાવ સમસ્ત આગમ સાહિત્યને નિચોડ છે, તેનું સાર સત્ત્વ છે. સાધનાનો પ્રાણ છે. સાધકના જીવનમાં ગમે તેટલું ઉત્કૃષ્ટ ક્રિયાકાંડ ભલેને હોય, તેની વાણીમાં દ્વાદશાંગીને સ્વર ભલેને ઝંકાર કરી રહ્યો હોય, સમસ્ત આગમ ભલેને તેને જીભને ટેરવે હોય, પણ તેના હૃદયમાં, તેના મનમાં, તેની વાણીમાં, તેને આચારમાં સમતાનું સાકાર રૂપ નહિ હોય, સામ્યભાવની સાધના મૂર્ત રૂપે ઊતરી નહિ હોય તો તેને સમસ્ત ક્રિયાકાંડ તથા આગમ જ્ઞાન નિપ્રાણ કંગાલ હાડપિંજરની પેઠે જીવનમાં સડે પિદા કરવાવાળાં થાય છે. પછી આત્મવિકાસ માટે તેનું કઈ મૂલ્ય નથી રહેતું. - આત્મવિકાસ માટે સર્વ પ્રથમ જરૂર છે જીવનના કણ કણમાં સામ્યભાવની જાત જગાવવાનું. સમતા એ જ જીવનને આધાર છે. સામ્યભાવને સીધે સાદે અર્થ છે–પ્રાણીમાત્રની સાથે આત્મીયતાને સંબંધ સ્થાપિત કરે, કોઈની સાથે પરાયાપણુંન રાખવું. માનવની સાથે અથવા અન્ય પ્રાણીઓની સાથે વ્યવહાર કરતી વખતે એ બાબતનો ખ્યાલ Page #35 -------------------------------------------------------------------------- ________________ ધમ અને સંસ્કૃતિ રાખ કે તે મારાથી જુદે નથી. પછી ભલેને તે કોઈપણ દેશ, જાતિ, ધર્મ, પથ, વર્ણ તથા લિંગ સાથે સંબંધ ધરાવતું હોય, તે પણ આત્માની દૃષ્ટિએ તેના આત્મા તથા મારા આત્મામાં કેઈપણ જાતને ફરક નથી. એક પતિતમાં પતિત લાગતી વ્યક્તિની અંદર રહેલી આત્મત કઈ સાધુના આત્મામાં રહેલી તથી બિલકુલ ભિન્ન નથી. તે એ જ આત્મજાત છે જે એક સાધુના આત્મામાં વિલસી રહી છે. એટલા માટે ભગવાન મહાવીર સ્પષ્ટ શબ્દમાં કહી ગયા છે કે જીવનના બાહા ભેદને નજર સામે રાખી તે કોઈપણ વ્યક્તિનો તિરસ્કાર ન કર, કેઈને દ્વેષ ન કર, કેઈની સાથે ઈર્ષાભાવ અને વેર વિરોધ ન રાખ, કોઈની સાથે દુર્વ્યવહાર ન કર, તું કોઈ પણ વ્યક્તિની પ્રત્યે પરાયાપણાને ભાવ ન રાખ. બધાની સાથે પિતાપણને ભાવ રાખીને વર્તાવ કર. તું આ વાતને સદા સર્વદા ધ્યાનમાં રાખ જેને તું મારવા ઈચ્છે છે, આદેશ દેવા ઇરછે છે, પરિતાપ એટલે કે દુઃખ દેવાની ભાવના રાખે છે, પીડા પહોંચાડવાની ઈચ્છા કરે છે, પકડીને બંધનમાં રાખવાની ચેજના બનાવે છે, અને કઈને કઈ રીતે વેદના, દુઃખ અને સંતાપ આપવા ઈચ્છે છે, તે તું પિતે જ છે. તેને આત્મા તમારા આત્માના જેવો જ છે. એટલા માટે પ્રબુદ્ધ સાધકે કેઈપણ પ્રાણની સાથે તેને કષ્ટ, દુઃખ તથા વેદના થાય, એવા પ્રકારનો વર્તાવ નહિ કરવો જોઈએ.” ૧. વારસૂત્ર ૧, ૫, ૬, ૧૬૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને વિજ્ઞાન ૧૭ શ્રમણ ભગવાન મહાવીરને આ ઉપદેશ કઈ વ્યક્તિ, જાતિ તથા કેઈ ખાસ સંપ્રદાયને માટે નથી, પણ એવા બધા સાધકે માટે છે, જેઓ પિતાથી જુદા વિચાર ધરાવનાર વ્યકિત અને સમાજને પરાયા સમજે છે, જેના મનમાં ભેદની રેખાઓ ઉપસી ઊઠી છે, જે લેકે પિતાના સંપ્રદાય તથા પરંપરાની બહાર રહેનાર વ્યક્તિઓ તથા સાધકને પરાયા ગણીને તેની ધૃણા કરે છે, તેની નિંદા અને બૂરાઈ કરે છે, તેને તિરસ્કાર કરી તેનું અપમાન કરવાનો પ્રયત્ન કરે છે, એવા અહંભાવના અંધકારમાં ભટકનારા સાધકોને માટે ભગવાન મહાવીરે આ જયોતિમય દીપ પેટા છે. જેનાથી આપણે આપણા અહંકારને દૂર કરી અને પરાયાપણાને ભૂલી જઈ માનવ-માનવની વચ્ચે માનવતા તથા આત્મીયતાનો સંબંધ સ્થાપિત કરી શકીએ એ માટે જ તેમણે સામ્યભાવને દીપક જલાવ્યું છે. આ જ સંસ્કૃતિને આત્મા છે, આ જ સંસ્કૃતિનું મૂળ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायान्मा प्रमदः જૈન સંસ્કૃતિ અને સ્વાધ્યાય એ તે સર્વ કઈ જાણે એવું દેખીતું સત્ય છે કે સ્વાધ્યાયના અભાવમાં મેટામાં મોટે સાધનસંપન્ન સંપ્રદાય પણ સુરક્ષિત રહી શકે નહિ. જૈન સંસ્કૃતિમાં સ્વાધ્યાયને ઘણું જ અગત્યનું સ્થાન છે. સ્વાધ્યાય ધ્યાનનું મહત્ત્વપૂર્ણ અવલંબન તથા શ્રમણ જીવનને અનુપ્રાણિત કરનાર તત્વ છે. દરેક શ્રમણ અને શ્રમણની દિનચર્યામાં સ્વાધ્યાયનું આગળ પડતું સ્થાન છે. ચારે કાળ સ્વાધ્યાય ન કરવાથી શ્રમણને પ્રતિક્રમણ કરવાનું થાય છે. ભગવતી સૂત્રમાં ગણધર ગૌતમના પ્રશ્નને ઉત્તર આપતાં ભગવાન મહાવીર સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે -૧. વાચના, ૨. પૃચ્છના, ૩. પર્યટન, ૪. અનુપ્રેક્ષા અને ૫. ધર્મકથા. વાંચન વગર, પઠન પાઠન વગર જ્ઞાનવૃદ્ધિ થતી નથી. એટલે સૌથી પહેલાં વાચના રાખવામાં આવ્યું છે. બીજામાં વાંચેલા વિષમાં શંકાઓનું સમાધાન કરવા અને જ્ઞાતવ્ય વિષયને સમજવાના હેતુથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આ સ્વા Page #38 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायान्मा प्रमदः ધ્યાયને બીજે ભેદ છે. ત્રીજામાં જ્ઞાન વિષયને સ્થિર કરવાના હેતુથી પરાવર્તન-રૂપ સ્વાધ્યાય કરવામાં આવે છે. પરાતવન ઉપગપૂર્વક થાય અને સ્વાધ્યાય કરનાર તેમાં આનંદઅનુભૂતિ પ્રાપ્ત કરી શકે એટલા માટે ચેાથામાં અનુપ્રેક્ષા –ચિંતનરૂપ સ્વાધ્યાય બતાવ્યું છે. શાસ્ત્રવાણમાંથી પ્રાપ્ત થયેલા જ્ઞાનના નવનીતને લેકમાં વહેંચણી કરવા માટે ધર્મકથારૂપ પાંચમો સ્વાધ્યાય છે. સ્વાધ્યાયની વ્યાખ્યામાં આચાર્યોએ નીચે મુજબ વિવેચન કર્યું છે – અધ્યયનને અડયાય કહ્યો છે. સુંદર ઉત્તમ અધ્યાય જ સ્વાધ્યાય છે. સારી રીતે મર્યાદાપૂર્વક વાંચવું એ પણ સ્વાધ્યાય છે. સારી રીતે મર્યાદા સાથે–અકાલને છોડીને અથવા પૌરુષીની અપેક્ષાએ કાલ–અકાલનું ધ્યાન રાખીને વાંચવું એ સ્વાધ્યાય કહેવાય છે. ઉપરોકત વચન અનુસાર જિન પ્રરૂપિત દ્વાદશાંગ સૂત્ર વાણુને વિદ્વાનોએ સ્વાધ્યાય કહ્યો છે. આને જ સુયનાણું -સઝઝાયા” પદથી શ્રુતજ્ઞાનને સ્વાધ્યાયથી અભિન કહ્યો છે. કોઈ શ્રત કઈવાર પાઠક અથવા શ્રોતાજનોના મનમાં મેહ ઉત્પન્ન કરીને તેને ભવસાગરમાં ભટકાવી દે છે. વીતરાગ ભાષિત સમ્યક શ્રતમાં આ દેષ હોતા નથી. કારણ કે કામ ક્રોધ, લેભ વગેરે વિકારેને સંપૂર્ણપણે ક્ષય થયેલું હોવાથી વીતરાગ નિર્દોષ હોય છે. નિર્દોષ વાણી (१) (क) अध्ययन अध्यायः । शोभनोऽध्यायः स्वाध्यायः। आ. । अथवा सुष्ठु आ-मर्यादया अधीयते इति स्वाध्यायः । स्था: २॥ (ख) सुष्ठु आ-मर्यादया-कालवेला-परिहारेण पौरुष्यपेयक्षया अध्यायः-अध्ययन स्वाध्यायः । ध. ३ अधि.। Page #39 -------------------------------------------------------------------------- ________________ ધમ અને સ ંસ્કૃતિ શ્રોતાઓમાં પણ ઉપશમ રસને-એટલે કે શાંત રસને સંચાર કરે છે. ૨૦ પરમતત્ત્વને પ્રકાશિત કરનાર એક પણ શ્લાય કરાડા ગ્રંથા કરતાં ચે શ્રેષ્ઠ છે. નકામે ભાર વધારનારા મૂળાના ઢગલા કરતાંયે સંજીવનીના એક પણ ટુકડા સારા છે. મેાક્ષ સાધનના દુભ ચતુર'ગેામાં આ પ્રકારની ધ શ્રુતિને દુલ ભ કહેવામાં આવી છે. મનુષ્ય દેહ પામીને પણ હજારા લાક ધર્મની શ્રુતિ અનાયાસે પામતા નથી. જેને સાંભળીને જીવ તપ, શાંતિ અને અહિંસાભાવ પ્રાપ્ત કરે છે એવા સગ્રથાનું શ્રવણ અત્યંત દુર્લભ છે.ર અ સમ્યક્ શ્રુત ધર્માંકથા જયાં મુખ્ય હોય છે. ત્યાં કથા અને કામકથાને મહત્ત્વ પ્રાપ્ત થતું નથી. સમ્યક શ્રત આત્મસ્વરૂપનુ' હાવાથી સમ્યક્ શ્રુતની દ્વારા જીવને સ્વરૂપાભિમુખ ગતિ કરવાની પ્રેરણા મળે છે. તેથી સ્વરૂપ અને આત્મગુણુનુ' અધ્યયન થવાથી જ સમ્યક્ શ્રુતના પઠનપાઠનને સ્વાધ્યાય કહેવામાં આવ્યા છે. સ્વાધ્યાય અને સમાધિ ચાર પ્રકારની સમાધિએમાં શ્રુતને પણ બીજા નબરની સમાધિ ગણવામાં આવી છે. શાસ્ત્રજ્ઞાનના અધ્યયન ૧. ∞ોજો વર પરમ-તત્ત્વ-પચ-પ્રાશી ન પ્રચોટિ-પઠન બનરનાય । संजीवनीति वरमौषधमेकमेव, व्यर्थ - श्रमस्य जननो न तु मूलभारः ॥ २. ' जं सुच्चा पडिवज्जंति तवं खंति महिंसयं । उत्त. - ३. በ ३. चत्तारि विणय समाहि द्वाणा पन्नत्ता । तंजहा विषय समाही, सुय સમાહી। તવ સમાદી, આયાર સમાફી ॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायान्मा प्रमदः ૨૧ અને પરિશીલનથી આત્માને શારીરિક અને માનસિક સમાધિની પ્રાપ્તિ થાય છે. એથી અનેક પ્રકારના સમાધિસ્થાનમાં મૃત–સ્વાધ્યાયને પણ સમાધિનું એક કારણ માનવામાં આવ્યું છે. શ્રુતવાન જ તપ અને આચારની સમ્યક સાધના કરી શકે છે. એટલે શ્રત સમાધિ પછી ત: સમાધિ અને આચાર સમાધિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રત સમાધિમાં જિજ્ઞાસુ શિષ્ય વિનયપૂર્વક ગુરુને પૂછયું છે. શાસ્ત્રોનું પઠન શા માટે કરવું? અને તેનાથી કઈ ઉપાધિ પ્રાપ્ત થાય છે ? ઉત્તરમાં આચાર્યે કહ્યું છે : (૧) શ્રુતજ્ઞાનને લાભ થશે એટલા માટે પઠન કરે. (૨) ચિત્તની ચંચલતા દર થતાં એકાગ્રતા પ્રાપ્ત થશે એટલા માટે પઠન કરે. (૩) આત્માને ધર્મમાં સ્થિર કરી શકશે એટલા માટે પઠન કરે. (૪) પોતે સ્થિર થવાથી બીજાને સ્થિર કરી શકશે એટલા માટે પઠન કરે. એકાગ્રતા પ્રાપ્ત થવી એનું નામ જ સમાધિ છે. તપમાં સ્વાધ્યાયનું સ્થાન સ્વાધ્યાયનું મોક્ષમાર્ગમાં સૌથી આગળ પડતું સ્થાન છે. શ્રત આરાધનનું સ્થાન જ્ઞાન અને તપસ્યા બન્નેમાં આવે છે. બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય એ ચોથું અંતરંગ તપ છે. સ્વાધ્યાય દ્વારા મન અને વાણું બંનેનાં તપ થાય છે. “ગાય પર તા:” મનના વિકારનું શમન થવાથી અને ધર્મધ્યાનનું આલંબન હોવાથી સ્વાધ્યાય પરમ તપ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સ સ્કૃતિ અનશન આદિ બાહ્ય ત૫ શરીરને લક્ષિત રાખીને થતું હોય છે. પણ સ્વાધ્યાય અંતરંગ તપ હોવાથી તે લક્ષિત થતું નથી. એથી તે ગુપ્ત તપ છે. શાસ્ત્રનું વાંચન અને શિક્ષણ શા માટે ? સ્થાનાંગ સૂત્રમાં શાસ્ત્રનું વાંચન શા માટે કરવું તથા શિષ્ય શાસ્ત્રનું શિક્ષણ શા માટે લેવું તેના પર વિચાર કર્યો છે. સૂત્ર વાંચવા માટેનાં પાંચ કારણે બતાવવામાં આવ્યાં છેઃ (૧) વાંચનથી શ્રતને સંગ્રહ થશે. (૨) શિષ્યનો ઉપકાર થશે અને શ્રત જ્ઞાનથી ઉપકૃત થઈને શિષ્ય પણ પ્રેમભાવથી સેવા કરશે. (૩) જ્ઞાનનાં પ્રતિબંધક કર્મોની શ્રત પાઠથી નિર્જરા થશે. (૪) અભ્યાસમુક્ત શ્રત વિશેષ સ્થિર થશે. (૫) વાંચનથી સૂત્રને વિચ્છેદ પણ થશે નહિ અને અવિચ્છન્ન પરંપરાથી શાસ્ત્રજ્ઞાન ચાલતું રહેશે.' સૂત્ર શીખવાનાં પણ પાંચ કારણે બતાવ્યાં છે. જેવાં કે- ૧. જ્ઞાનની વૃદ્ધિને માટે ૨. સમ્યગ્દર્શનની શુદ્ધિ અને તેના રક્ષણ માટે. ૩. શાસ્ત્રજ્ઞાનથી ચારિત્ર્યની નિર્મળતા થાય એ માટે. ૪. મિથ્યાત્વ વગેરેના અભિનિવેશથી છુટકારો મેળવવા માટે અર્થાત્ મિથ્યાત્વ આદિ દેષોમાંથી મુક્તિ મેળવવા માટે. ૫. યથાવસ્થિત ભાવનું જ્ઞાન મેળવવા માટે પણ શાસ્ત્ર શીખવું જોઈએ. १. पंचहिं ठाणेहि सूत्तं सिक्खेएज्जा तं जहा (१) संगाहठ्ठयाए, २ उवगाहट्ठयाए ३. निज्जरठ्याए ४. सूत्ते मै पज्जबजाए भविस्सइ ५. सूत्तस्सबा अवोच्छिाक्तिनय ठ्याए –સ્થાની २ पंचाहें ढाहिं सूतं सिक्खेज्जा, तं जहा-१ गाणट्ठयाए २ दंसणट्ठयए ३ चरित्त ठुयाए ४ वुग्गहविमायण ठुयाए ५ अहवत्थंवाभाए Page #42 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायान्मा प्रमदः સ્વાધ્યાય માટે આચાર્યોએ અન્ય હેતુઓ પણ દર્શાવ્યા છે. ૧ બુદ્ધિની નિર્મળતા. ૨ પ્રશસ્ત અધ્યવસાયની પ્રાપ્તિ. ૩ શાસન રક્ષા. ૪ સંશય-નિવૃત્તિ. ૫ પરવાદીઓની શંકાઓનું નિરસન. ૬ ત્યાગ-તપની વૃદ્ધિ અથવા અતિચારશુદ્ધિ વગેરે માટે સ્વાધ્યાય કરવામાં આવે છે.' સ્વાધ્યાયથી લાભ સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે વાંચનથી જ્ઞાનાવરણ આદિ કર્મની નિર્જરા થાય છે. અને સૂત્રના વાંચનથી અશાતના ટળે છે. વિધિપૂર્વક શાસ્ત્રનું વાચન કરવાથી શ્રતજ્ઞાનરૂપ તીર્થધર્મનું અવલંબન કરવાથી મટી કર્મનિર્જરા અને મહાન સંસારનો નાશ થાય છે. વાંચન કરનારાને પ્રશ્નો પૂછવા પડે છે, અને પ્રશ્નો પૂછવાથી સૂત્ર, અર્થ અને તેની બને ત્રટીઓ દૂર થાય છે. અને સૂત્રાદિની શુદ્ધિ થાય છે. તથા અધ્યયનની વિવિધ આકાંક્ષાઓ જે મનને અસ્થિર કરે છે, તે કાંક્ષા મોહનીયન નાશથી નાશ પામે છે. સ્થિરીકરણ માટે પઠિત વિષયનું પરાવર્તન કરવામાં આવે છે. પરાવર્તનના ભુલાયેલા અક્ષરો યાદ થવાથી અને વિશેષ પ્રકારના ક્ષપશમથી પદાનુસારી આદિ વ્યંજન લબ્ધિ પ્રાપ્ત થાય છે. ચિંતનરૂપ અનુપ્રેક્ષા પણ સ્વાધ્યાય છે. ચિંતનથી આયુકર્મને બાદ કરતાં સાત કર્મ પ્રકૃતિઓને દઢબંધનમાંजाणिस्सा भित्ति कटु २ तत्त्वार्थ राजवार्तिक Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધમ અને સંસ્કૃતિ થી છેડાવી તેને શિથિલ અધનવાળી બનાવે છે. દીઘ કાલની સ્થિતિને અલ્પકાલિન અનાવે છે અને તીવ્ર રસને ઘટાડીને મંદરસ કરી દે છે. બહુ પ્રદેશી પ્રવૃત્તિઓને અલ્પ પ્રદેશવાળી કરી દે છે. અને આયુ:કમ કોઈવાર ખાંધે છે ને કાઈવાર નથી ખાંધતા, અસાત અને કશ વેદનીય કના ઉપચય નથી રહેતા. ચિતન કરવાવાળા અનાદિ અનત દીઘ માવાળા ચાતુર્ગતિક સંસાર કાન્તારને અલ્પ સમયમાં જ પાર કરી લે છે. ધ કથા વડે કર્મોની નિર્જરા થાય છે. અને પ્રભાવશાળી કથાથી શાસનની પ્રભાવના થાય છે. શાસનની પ્રભાવના કરનારની ભવિષ્યને માટે નિરંતર ભદ્રરૂપ શુભાનુબંધી કના સચય કરે છે. શ્રમણચર્યામાં સ્વાધ્યાય જે પ્રમાણે પ્રતિલેખન, પ્રમાર્જન, પ્રતિક્રમણ, વૈયાનૃત્યકરણ અને ધ્યાન નિયત કર્મો છે તેવી જ રીતે સ્વાધ્યાય પણ શ્રમણવનું નિયત કર્યાં છે. સમાચારી સ્વાધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે પ્રાતઃકાલમાં પ્રતિલેખન કરીને સાધુ ગુરુને વિનયપૂર્વક આ પ્રશ્ન કરે કે ભગવંત હવે મારે શું કરવું ઘટે તે માટે આજ્ઞા માગું છુ ગુરુ સેવામાં નિયુક્ત કરે તે! ગ્લાનિ રાખ્યા સિવાય ઉત્સાહથી સેવા કરવી અને સ્વાધ્યાયની રજા આપે તે સવ દુઃખમાંથી મુક્તિ આપનાર સદુઃખમાંથી છેડાવનાર સ્વાધ્યાય કરવા. ૨ · ,, વ્ tr પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરવા અને ખીજા પ્રહરમાં ૧ ૩. ૨૬ ૬, ર્ ૩. ૨૬ (-૧૦), રૂ મ ોસિસન્નય વીચ રજ્યાચરૂ !” Page #44 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायान्मा प्रमदः ૨૫ ધ્યાન અથવા તો અર્થનું ચિંતન કરવું. ત્રીજા પહોરે ભિક્ષા અને ચોથા પહેરમાં ફરી સ્વાધ્યાય કરે એવું જ રાત્રિના પહેલા, બીજા અને ચોથા પહાર માટે સમજવું. કેવળ નિયત કર્મ બતાવીને જ છોડી દીધું નથી પરંતુ સ્વાધ્યાયને સમયે સ્વાધ્યાય નહીં કરવા માટે પ્રતિક્રમણમાં આલોચન પણ કરવામાં આવ્યું છે. જેમ કે, ચારે વખત સ્વાધ્યાય ન કર્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. સ્વાધ્યાયની વિધિ સાધુઓ પિતાને નિરાશા સ્વાધ્યાય ચાલુ રહે તે માટે સ્વતંત્ર રીતે સ્વાધ્યાયની ગવેષણ કરતા હતા અને ત્યાં વિધિપૂર્વક સ્વાધ્યાય કરતા રહેતા હતા. શાસ્ત્રપાઠ મંગળ અને દેવાધિષિત માનવામાં આવ્યું છે. તે માટે તેનું અધ્યયન કરતાં પહેલાં આસપાસ કોઈ અસ્થિ અથવા મૃત શરીર કલેવર વગેરે તે નથીને તે જોઈ લેવું જરૂરી બની જાય છે. જો સ્વાધ્યાયની વિધી કોઈ વસ્તુ ત્યાં પડી હોય તે તેને મર્યાદિત ભૂમિની બહાર મૂકી આવીને ગુરુ સમક્ષ નિવેદન કરી દેવું ઘટે અને ત્યારબાદ ગુરુજીની આજ્ઞા મેળવીને ઉધમપૂર્વક ખંત સહિત અધ્યયન કરવું એ સામાન્ય વિધિ છે. પ્રાચીન સમયમાં પહેલા પહેરમાં સૂત્રને સ્વાધ્યાય १. “पडिक्कमायि चाउक्काल सज्झायस्स भकरण्याए" Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધમ અને સંસ્કૃતિ અને ખીજા પહેારમાં અનુ' ચિંતન કરવામાં આવતું હતું. એટલા માટે પ્રથમ સૂત્ર-પૌરુષી અને ખીજી અથ-પૌરુષી કહેવામાં આવતી હતી.૧ વિધિપૂર્વક શ્રુતનું આરાધન કરવા માટે આઠ આચાર બતાવવામાં આવ્યા છે-૧. જે શાસ્ત્રના જે કાલ નિયત થયા હાય તે શાસ્ત્રનું તે જ સમયે પઠન કરવું તે કાલાચાર છે. ૨. વિનયપૂર્ણાંક ગુરુને વંદન કરીને શાસ્ત્રનુ વાંચન કરવું તે વિનયાચાર છે. ૩. શાસ્ર તેમજ જ્ઞાનદાતા પ્રત્યે બહુમાન રાખવું તે બહુમાન આચાર છે. ૪. તપ આયંબીલ અથવા નીવી કરીને શાસ્ત્ર વાંચવું તે ઉપધાન આચાર છે. ૫. શબ્દોમાં હ્રસ્વ દીર્ધાદિ માત્રા સહિત શુદ્ધ ઉચ્ચારણ કરવું તે વ્યજનાચાર છે. ૬. સમ્યગ્ અર્થની વિચારણા તે અર્થાચાર છે. ૭. મૂલ તથા અખંનેના સમ્યક્ ઉચ્ચારણ અને પ્રરૂપણ કરવું તે ઉભયાચાર છે. કલ્યાણાથી આએ કસમયના અકાળ અને અસ્વાધ્યાયને બચાવીને વિધિપૂર્વક સ્વાધ્યાય કરવા જોઈએ તે ઉભય લેાકમાં મ’ગલકારી છે. શ્રાવક સમાજ અને સ્વાધ્યાય શ્રમણ અને શ્રમણીમાં તે આજે પણ શાસ્ત્રવાંચન થતુ હોય છે. એટલું ખરું કે પહેલાનાં કરતાં આજે આ તરફની રુચી જરૂર ઘટી છે અને કેટલાક તે વમાનપત્ર અને સાહિત્યને જ સ્વાધ્યાય માનીને ચાલે છે. પરંતુ १. उस्सग्गेणं पढमा, हग्घडिआ सूप्त पौरिसी भणिआ ! बिईआय अत्थ વિસયા,નિધ્દિા વિટ્ટામવેદિ। ”ર્ Page #46 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायान्मा प्रमदः ૨૭ શ્રાવક સમાજ આ તરફ મોટે ભાગે લગભગ દૂર જ છે. ઘણા લેકે એમ માને છે કે શ્રાવકોએ શાસ્ત્ર નહિ વાંચવાં જોઈએ. ધર્મગ્રંથ તથા સિદ્ધાંતવિચાર વગેરેનું પઠન પાઠન કરવું તેમજ બીજા પાસે કરાવવું એ સાધુએનું કાર્ય છે. ઠીક છે. એની આ માન્યતાને પણ આધાર છે પરંતુ એથી શ્રાવકના સૂત્રપાઠને નિષેધ નથી થતો. શાસ્ત્રમાં સૂત્ર વાંચનાર અધિકારીની ચર્ચા કરવામાં આવી છે, ત્યાં સાધુસાધ્વીઓના સંબંધમાં જ વિચાર કરવામાં આવ્યા છે. ગુરુ શિષ્ય પરંપરાથી સૂત્રાગમનું અધ્યયન સાધુ જ કરી શકતા. હતા. શ્રાવક લેકો મોટે ભાગે અથરૂપ આગમના અભ્યાસીઓ. હતા. અને ગુરુને મુખે શ્રવણ કરીને તેઓ તત્ત્વજ્ઞાન તથા સિદ્ધાંતનાં મુખ્ય મુખ્ય સ્થાનો ધારણ કરી લેતા હતા. ક્રમબદ્ધ કઈ શાસ્ત્રનું વાંચન કરવાનો કે તેને અભ્યાસ કરવાને તેઓને અવસર ન મળતે, આમ છતાં પણ વિશિષ્ટ ધારણ તથા મેધા (બુદ્ધિ) શક્તિવાળાં શ્રાવક-શ્રાવિકાઓ મૂળ તથા અર્થના સારા જાણકાર રહેતા હતા. શાસ્ત્રમાં તેના પરિચયમાં ટ્ટ, જય, પુચિ, વિછિયા વગેરે કસા છે. શ્રાવક પરમાર્થને ગ્રહણ કરનારા અને તવાર્થને નિશ્ચય કરવાવાળા હોય છે. વળી તેઓને મહિનામાં નવા નવા ...વન્ય મે કુરા વગેરે પદેથી તત્ત્વજ્ઞાનમાં કુશળ દર્શાવ્યા છે. ભગવતી સૂત્રમાં વર્ણવેલા તંગિયા નગરીના શ્રાવક રાજગૃહીના મંડૂક, તથા રાજકુમારી જયન્તી આદિના ઉલ્લેખ સ્પષ્ટ રીતે શ્રાવક-શ્રાવિકા સમાજમાં શાસ્ત્રીય જ્ઞાનને પ્રમાણિત Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મ અને સંસ્કૃતિ કરે છે. પ્રમાણિત શ્રાવકને માટે તે સ્વયં શાસ્ત્રકારે નિગ્રંથ પ્રવચનમાં “કેવિદ’ કહીને શાસ્ત્રજ્ઞાનને પંડિત દર્શાવ્યું છે. વળી જ્ઞાતા ધર્મકથામાં સુબુદ્ધિ પ્રધાનનું વર્ણન આવે છે તેણે પુદ્ગલ પરિણતિને સમજાવીને રાજા જિતશત્રુને જિનધર્માનુગામી બનાવ્યું હતું. શાસ્ત્રના મૌલિક જ્ઞાન વિના આ બધું શકય નથી બની શકતું. એટલા માટે માનવું જ જોઈએ કે શ્રાવકો પણ સ્વાધ્યાયશીલ રહેતા હતા. તુગિયા નગરીના શ્રાવકોનું જ્ઞાન તો મુનિઓને પણ પ્રભાવિત કરે તેવું હતું. સાધુજને ગુરુજને પાસેથી ક્રમિક પાઠ લઈને શાસ્ત્રનું જ્ઞાન ગ્રહણ કરતા હતા. અને શ્રાવકે શ્રવણ પરંપરાથી પ્રસંગ પર સાંભળેલા પ્રવચનેમાંથી કરીને જ્ઞાન ગ્રહણ કરતા હતા.. આ રીતે શ્રાવક સમાજમાં મુખ્યત્વે અર્થાગમ તથા ગૌણ રીતે સૂત્રાગમનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવામાં આવતું હતું. એ વાત લગભગ નિર્વિવાદ છે. પ્રતિક્રમણ સૂત્રમાં ઘતેની પેઠે જ્ઞાનના અતિચારોનો ઉલ્લેખ છે. ત્યાં સૂત્ર, અર્થ તથા તદુભય રૂપ ત્રણ આગમ બતાવીને તેના ૧૪ દેષો બતાવ્યા છે; જે મૂળ સૂત્રની અપેક્ષાએ સંગત હોઈ શકે છે. પરંપરાની દષ્ટિએ મંદિરમાગી પરંપરા અને તેરાપંથી પરંપરામાં શ્રાવકને માટે સૂત્રુવાંચનને નિષેધ હતો. પરંતુ અત્યારના મુદ્રણયુગમાં હવે શાસ્ત્ર એટલાં સુલભ થઈ ગયાં છે, કે કેવળ જૈન જ નહિ પણ અજૈન તથા વિદેશી લોકોને પણ શાસ્ત્ર હસ્તગત થવા લાગ્યાં. લોકો કાળ અકાળની અપેક્ષા કર્યા વિના વાંચવા લાગ્યા. કેટલાક અજ્ઞાન Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ स्वाध्यायान्मा प्रमदः અને વિદેશી વિદ્વાનોએ તે શાસ્ત્રના અનુવાદ પણ કરી નાખ્યા છે. એવા સમયમાં જન ગૃહસ્થ માટે શાસ્ત્રનું પઠન પાઠન વિશેષ જરૂરી બની ગયું છે. જેથી કરીને તેઓ અજેનેમાં સાચી સ્થિતિ પ્રસ્તુત કરી શકશે. મધ્યકાલના શ્રાવકે મુનિજનેની આજ્ઞા લઈને કેટલાક શાસ્ત્રોનું વાંચન કરતા હતા અને અર્થાગમથી શાસ્ત્રોના પઠનપાઠન અને શ્રવણમાં મટી શ્રદ્ધા રાખતા હતા. શાસ્ત્ર ઉપરાંત થોકડાના બેલ દ્વારા પણ તેઓ સ્વાધ્યાયને લાભ લેતા હતા, પરંતુ આજ સ્થિતિ એવી થઈ ગઈ છે કે વ્યાખ્યાનમાં પણ શાસ્ત્ર શ્રવણની રુચિવાળા શ્રોતાજને શોધતાં પણ નથી મળી શકતા. શિક્ષિત પિઢીના લોકોને બીજુ સાહિત્ય વાંચવાનો શોખ છે, પણ ધર્મશાસ્ત્રનું નામ આવે છે તે તુરત જ કઈ કહી ઊઠે છે કે આમાં ૮ મહારાજ, ભાષા સમજાતી નથી. કોઈ કહે છે કે વાંચવું શું ? વર્ણનમાં કશી રોચકતા જ નથી.” આ પ્રમાણે વિદેશી વિદ્વાન જ્યાં પ્રાકૃતનું અધ્યયન કરી સમજવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યાં જૈન ગૃહસ્થ એ ભાષા પ્રત્યે અરુચિ બતાવે અને–પઠન પાઠનના ક્ષેત્રમાં સાધુ-સાધ્વીઓને છેડીને સ્વયં ઉદાસીન રહે તે શાસ્ત્રોની સંભાળ કોણ રાખશે ? એનું સંરક્ષણ કેવી રીતે થશે? અને ભાવી પ્રજામાં શ્રતને પ્રચાર–પસાર કયા બળે ચાલશે ? એ વાત વિચારવા જેવી છે. સ્વ એટલે આત્મગુણ અથવા સ્વસિદ્ધાન્તનું જેનાથી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધમ અને સસ્કૃતિ જ્ઞાન થાય એવા સગ્રન્થાના પઠન પાર્ટનને પણ સ્વાધ્યાય કહેવાય છે.૧ સ્વાધ્યાય યાગ્ય શ્રુત— શ્રુતજ્ઞાનના ૧૪ અથવા ૨૦ ભેદ પણ કરવામાં આવ્યા છે, પરંતુ પઠન–પાઠનની દષ્ટિએ ફકત એ જ ભેદ ઉપયુકત છે. સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત. અનુયોગ દ્વાર સૂત્રમાં લૌકિક અને લેાકેાત્તર ભેદ વડે પણ કથન કરવામાં આવ્યું છે. એછુ' જાણનારા છદ્મસ્થા દ્વારા સ્વેચ્છાપૂર્વક જે ગ્રંથાની રચના કરવામાં આવી છે તેને મિથ્યા શ્રુત અથવા લૌકિક શ્રુત કહે છે. લૌકિક શ્રુત એકાન્ત હિતકારી હાતા નથી. રાગવાળા મનુષ્યેાની વાણી વીતરાગની પવિત્ર વાણી પર અવલંખિત હાવા છતાં અને તેની વાણીને આશ્રિત હાવા છતાં પણ સમ્યક્દ્યુત બનીને પઠનીય હાઈ શકે છે. રાગાદ્વિ દ્વેષથી દૂષિત હાવાને કારણે તે શાસ્ત્ર અચૂક મુક્તિ માગ ખતાવી શકતું નથી. મુમુક્ષુ જીવાને માટે વીતરાગની વાણી અથવા તેને અનુકૂળ એવી છદ્મસ્થ વાણી પણ ભવબંધન કાપવામાં સમથ થાય છે. રાગવાળાં વચના દોષ યુક્ત હાવાને કારણે વાસ્તવમાં તમને જો જિનવાણી પર પ્રીતિ અને શાસનરક્ષા માટે દિલમાં દર્દ હોય તેા સ્વાધ્યાયને વધારેમાં વધારે અપનાવજો. અર્થાંગમ અથવા શાસ્ત્રો પરનાં વ્યાખ્યાના જ વાંચન્તે, પણ વાંચજો અવશ્ય, શાસ્ત્રા નુકૂળ આચાર્યના વિચાર તથા એવા દ્રવ્યાનુયાગ તથા ૧. સ્વાત્મનઃ અયન અધ્યાયઃસ્વાધ્યાયઃ Page #50 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायान्मा प्रमदः આધ્યાત્મિક ગ્રંથ પણ વાંચવા હોય છે. રોજ રેજ શાસ્ત્ર પઠન કરવાની પરિપાટી રાખવાથી સમાજ ધર્મ પુર્ણ થાય છે, અને શાસ્ત્રીય જ્ઞાનની વૃદ્ધિ વડે શ્રાવકસમાજ ધર્મ– સાધનમાં સ્વાશ્રયી બને છે. સાધુ-સાવીઓની ગેરહાજરીમાં પણ વાંચનની પરંપરા ચાલુ રાખવાથી ધર્મસ્થાનનું સદા મુક્ત દ્વાર રહી શકે છે. સાધુએ વિના આર્યસમાજ બ્રહ્મ. સમાજ અને શિખ વગેરે અમૂર્તિપૂજક સંઘ સ્વાધ્યાયથી જ પ્રગતિશીલ દેખાઈ રહ્યા છે. આ ગૃહસ્થ સમાજમાં શિક્ષણના પ્રસારનું જ ફળ છે. સ્થાનકવાસી જૈન સમાજને તે સાધુજનેના કરતાં શ્રત સ્વાધ્યાયનો જ મુખ્ય આધાર છે. તેથી સાધુ સંખ્યાની અલ્પતા અને વિશાળ ધાર્મિક ક્ષેત્રને જોતાં, શ્રાવક સમાજે સ્વાધ્યાયને ચેગ્ય પ્રચાર કર્યો તે સંઘનું ભવિષ્ય નુકસાનકારક નહિ નીવડે એમ કહેવું કદી અતિશક્તિ ભરેલું નહિ થાય. જ્ઞાતા ધર્મકથામાં નંદ મણિયારનું વર્ણન આવે છે. ભગવાન મહાવીરને શિષ્ય હોવા છતાં પણ તે સાધુઓનાં દર્શન ન થવાથી સેવા અને શિક્ષણના અભાવથી સમ્યક્ત્વ પ્રાપ્તથી પડી ગયે. સત્સંગ અથવા સ્વાધ્યાય દ્વારા ધર્મશિક્ષણ એને મળતું રહ્યું હોત તો આ પરિણામ ન આવત અને તેને આર્તભાવમાં મરીને દુર્દર નિમાં ન જવું પડત. અત્યારના શ્રાવક સમાજે એ ઉપરથી શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ. ષડું આવશ્યકમાં સામયિક, પ્રતિક્રમણ અને જીવાદિ તોનું જ્ઞાન તે સામાન્ય સ્વાધ્યાય છે જ. તેને માટે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધમ અને સંસ્કૃતિ ખાસ અધિકારીનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતે પણ વિશિષ્ટ શ્રતના વાચનને માટે ગ્યતાને વિચાર કરવામાં આવ્યું છે. શાસ્ત્ર પાઠકમાં વિનય, રસવિજય, અને શાંત સ્વભાવવાળા હોવાનું આવશ્યક માનવામાં આવ્યું છે. શાસ્ત્રકારોનો સ્પષ્ટ આદેશ છે કે અવિનીત, રસલંપટ અને કલહને શાંત ન કરવાવાળે શાસ્ત્ર વાંચનને ચગ્ય નથી હોતો. વાચના પ્રેમીએ શાસ્ત્ર વાચનની ભૂમિકા પ્રદાન કરીને પછી વિદ્વાન મુનિ અથવા અનુભવી સ્વાધ્યાયીના આદેશાનુસાર ઉત્તરાધ્યયન, આવશ્યક સૂત્ર, યા ઉપાસક દશા, દશાશ્રુત સ્કંદ આદિથી વાંચન પ્રારંભ કરવું જોઈએ અને શાસ્ત્રના વિચારોને શાસ્ત્રકારની દષ્ટિથી અનુકૂળ જ ગ્રહણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શાસ્ત્રમાં ઘણા ય વિષય અને અપવાદ કથન પણ આવે છે. વાંચકે ગંભીરતાથી તેનું પઠન પાઠન કરવું જોઈએ, ત્યારે સ્વાધ્યાયને સાચે આનંદતે અનુભવી શકશે. ભારતીય સંસ્કૃતિના મનનશીલ મેધાવી ઋષિના શબ્દોમાં કહું તે– “સ્વાધ્યાય પ્રમ– સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરો.” (१) १. तओनो कप्पंति वाइत्तए-२. अविणीए विगइ पडिनद्वे अविऊવચપાદુ ! ચ૦ ગૌર વૃ૦. * Page #52 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં નારીનું નારીત્વ નારી જીવન વિશ્વનું એક વિરાટ વરદાન છે. નારીનું નારીત્વ એક વિરાટ સમસ્યા છે. તેના હૃદયમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. જે પુણ્ય ક્ષણોમાં નારી સ્નેહસરિતામાં વહે છે ત્યારે વિશ્વના રંગમંચ પર આનંદ અને મંગળનું અમીવર્ષણ થાય છે. પણ એ જ નારીત્વ જ્યારે કોઈની ક્ષણમાં હોય છે ત્યારે સંસારમાં સર્વનાશનું દૃશ્ય ઉપસ્થિત થઈ જાય છે. તેથી નારીનું નારીત્વ જીવન અને મરણનું અધિદેવ ગણાયું છે, તરણ અને મરણની સીમા રેખા. એક વિદેશી કવિની વાણીમાં નારીનાં નેત્રોમાં પ્રેમ પણ છે અને આગ પણ છે તેની જીવનવેલને વિશ્વાસ અને સત્કારના નેહથી સાચે છે. તે તેના પ્રેમનો અધિકારી છે. જે દ્વષ આપે છે તેને માટે નારી એક એવી ધગધગતી આગ છે કે જે તેને બદલો લઈને જ શાન્ત થાય છે.” પરંતુ નારીનું આ ચિત્ર ભારતના નારીત્વને લાગુ પડી શકતું નથી. ભારતની નારીમાં એક એવું નારીત્વ ધ-૩ WWW. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મ અને સંસ્કૃતિ છે કે જે આગને પી જઈશીતળ જળની વર્ષા કરે છે. અને જે તિરસ્કાર પામીને પણ સત્કારનાં સુરભિત પુપોની નિરંતર વર્ષા કરતું રહે છે. ભારતની સંસ્કૃતિને અનુરૂપ ભારતીય નારીનો આ જ પરિચય છે, અને આ જ યથાર્થ સ્પેશ ઇતિહાસ. મહાન ભારતના રાષ્ટ્રીય કવિની વાણીમાં નારીને નારીવની પરિભાષા (વ્યાખ્યા) આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે? नारी जीवन धन्य, तुम्हारी यही कहानी । आँचलमें है दूध, और आंखोमें पानी ।। નારીનું સરલ અને નિશ્ચલ મમત્વ પિતાની સીમાનાં બંધન તેડીને આંસુરૂપે વહેવા લાગે છે. અને તે નારીના નારીત્વને ટેકે આપતું પુરુષના પુરુષત્વને જાગ્રત કરે છે. કર્તવ્યપાલનને માટે તેને પ્રોત્સાહન અને પ્રેરણા આપે છે. નારી હૃદયને નેહ અનુકૂળતામાં દૂધ અને પ્રતિકૂળતામાં પાણીનું રૂપ ગ્રહણ કરી લે છે. મેં હમણાં જ તમારી આગળ ભારતના નારીત્વની જે વ્યાખ્યા કરી છે તે ભારતની સંસ્કૃતિને અનુરૂપ છે. ભારતને ઈતિહાસ આ સત્યને સાક્ષી છે. સીતાના સતીત્વે રામમાં રામત્વ જગાડયું અને રાધાના પ્રેમે કૃષ્ણમાં કૃષ્ણત્વ પ્રફુટિત કર્યું. સીતારામ, ગૌરીશંકર અને રાધેશ્યામ આ ભાવનાના પ્રતીક સમાસનાં અંત પદો છે. ભારતની નારી જાગી તો ભારત જાગ્યું. ભારતની નારીના ઉથાનથી સમાજ Page #54 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સ ંસ્કૃતિમાં નારીનું નારીત્વ ૩૫ અને રાષ્ટ્રનું ઉત્થાન થયું અને નારીના પતનથી રાષ્ટ્ર અને સમાજ પત્તિત થયે. ઉત્થાન અને પતનમાં નારી નિમિત્ત રહી. આજના નવાત્થાનમાં આધુનિક નૂતન ઉન્નતિમાં નારીએ શેા ફાળે આપ્યા? આ પ્રશ્ન આજની નારીના નારીત્વને એક પડકાર છે. કૌટુમ્બિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રમાં--જે તેના કર્તવ્ય-સીમાના દાયિત્વ છે, તેને તે ઈનકાર કરીને ચાલી રહી છે કે તેના સ્વીકાર કરીને આગળ વધી રહી છે. બીજા શબ્દોમાં તે કન્ય અને જવાબદારીનેા ઇનકાર કરીને આગળ જવા માગે છે કે તેને સ્વીકાર ? તે ઇન્કારની પરિભાષામાં વિચાર કરે છે કે સ્વીકારની પરિભાષામાં સમજે વિચારે છે? હું આપને એ કહેતા હતા કે જ્યારે જ્યારે નારીનું પગલું આગળ મંડાયું ત્યારે ત્યારે સસાર આગળ વધ્યે છે. નારીએ જગકલ્યાણને માટે વીર, ધીર, ત્યાગી, ભેાગી, ભક્ત અને મહાન પુરુષા સર્જ્યો છે. જ્યારે સંસાર પતનની ખાડમાં પડવા લાગ્યા ત્યારે નારીના ત્યાગ અને સંયમના લલકારે પતનેાન્મુખી વિશ્વને મચાવ્યું. પરંતુ આપણા સામાજિક જીવનની કેવી વિડંખના છે કે આજ સમાજના આ મહત્ત્વના અંગને ભાગલાલસાના લકવા લાગી ગયે છે અને એથી એ અંગ ખાટુ પડી ગયું છે. આજની નારી ચેાગને ભૂલીને ભેગમાં ફસાણી છે, ત્યાગને છેડીને રાગની જ્વાલામાં સળગી રહી છે, પ્રેમના ત્યાગ કરી સ્વાર્થની જાળમાં ખધાયેલી પડી છે. નારીના જે સરળ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ધર્મ અને સંસ્કૃતિ સ્રોતમાં સંજીવની શક્તિને મધુર પ્રવાહ પ્રવાહિત હેવાની જરૂર હતી ત્યાંથી જ આજે સંઘર્ષોનું ભયંકર અને પ્રલયકારી વિષ ફૂટી ફૂટીને બહાર આવી રહ્યું છે. જે દિશામાંથી સોનેરી સૂર્યની સ્વર્ણ આભા ફેલાવાની આવશ્યકતા હતી ત્યાંથી જ છેષ અને તિરસ્કારને અંધકાર ફેલાવવામાં આવી રહ્યો છે. આજે નારીનું નારીત્વ ઘેર નિદ્રામાં સૂતેલું પડ્યું છે. આજની નારી અચેતન બની ગઈ છે. સાજ-શૃંગારનાં મેહક ઉપકરણેથી તે સંયમ, સત્ય અને સદાચારના માગથી વિચલિત બની પોતાના જીવનની જાતિની ચમકદમકને સ્વાર્થોની તોફાની આંધીમાં બુઝાવી ચૂકી છે. પિતાનું આત્મબળ અને આત્મશ્રદ્ધા ખેઈને આજે તે ભિખારણ બની ગઈ છે. વાસનાની સરિતામાં વહી જનારી આજની નારી પોતાના સતીત્વને જરાયે ખટકે રાખ્યા વિના વેચવા તૈયાર બની ગઈ છે. આજે નારી થડાક ચાંદીના ટુકડાઓ માટે, થડા રૂપિયા માટે ખુલ્લા ભર બજારમાં પિતાની ઈજજત, પિતાની આબરૂ, પોતાનું સતીત્વ વેચવા તૈયાર થઈ ગઈ છે. આજે તેની નજર સતીત્વ ઉપર નહિ પણ પિતાની વાસનાની પૂર્તિનાં જઘન્ય સાધનો પર મંડાણ છે. સાવધાન નારી! તું આજે તારા ગૌરવ ગિરિના શિખર પરથી ગબડીને રૌરવ નરકના ખાડામાં ગબડવા જઈ રહી છે. પોતાના ભુલાયેલા ઈતિહાસનાં એ સોનેરી પ્રકરણે જે ભૂતકાળની ક્ષણેમાં શ્રદ્ધા અને સમર્પણની Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ભારતીય સંસ્કૃતમાં નારીનું નારીત્વ શાહીથી વિવેકની કલમ વડે લખાયાં છે તેનું પરિશીલન કર. એટલું યાદ રાખજે કે તારી કીર્તિ સાજ-શૃંગાર, ધનધાન્યની વિપુલતામાં નથી પણ સતીત્વના પાલનસંરક્ષણમાં છે. ધારિણી રાણીનું જીવન જેણે જોયું અને જાણ્યું છે તે જ નારી પિતાના સતીત્વનું મૂલ્યાંકન કરી શકે છે. એક લુટારા સારથિએ ધારિણીને કહ્યું હતું કે-“ જાણે છે ધારિણી, હું શા માટે તમે અહીં ઉપાડી લાવ્યે છું ? તું દધિવાહનની રાણું છે એ સ્વપ્ન તું ભૂલી જા. અને મારી ઈચ્છાને તાબે થા. તું મારા વશમાં છે એ સત્યને સતત નજર સામે રાખ. તારી સુષમારૂપી સુધાનું હું પાન કરવા ઈચ્છું છું. તારા પ્રેમરૂપી અમૃત વડે હું મારી ઘણા વખતની જૂની તરસ છીપાવવા માટે તડપી રહ્યો છું, ચંચલ બની રહ્યો છું. મારી દેવતા ! તારાં રૂપ-કણોને હું મારા મનમંદિરમાં સંગ્રહ કરવા ઈચ્છું છું. ” ધારિણું રાણીને એક બાજુ પોતાની અસહાયતાનું ભાન અને બીજી બાજુ પાપીના પાપને ભય. જીવનની સંધિ-રેખાની સાંકડી ગાળીમાંથી તે ચાલી રહી હતી. મદેન્મત્ત ગજરાજ શિક્ષાના અંકુશથી વશમાં ન રહી શક્યો, સમજી ન શક્યો. વાસનાની મદિરાના કેફમાં તે ચકચૂર હતા, બેભાન હતા, આસપાસ રક્ષણને કઈ આધાર ન જોઈ પ્રભુના ચરણકમળમાં તે પ્રાર્થના કરવા લાગી પ્રત્યે મારું રાજ્ય ગયું. સર્વસ્વ છીનવાઈ ગયું. આજે મારા સતીત્વની પરીક્ષા છે. પ્રત્યે, જે વડે હું Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધર્મ અને સંસ્કૃતિ "" મારા પ્રાણ અર્પીને પણ મારા સતીત્વનું રક્ષણ કરી શકું તે તેજ આપ, ખળ આપ. સમાજ અને રાષ્ટ્રની નારી નિષ્ઠા તથા પેાતાનું સતીત્વ જાળવી શકે, સુરક્ષિત રાખી શકે તે માગ હું ખતાવી શકું એ જાતનુ` મળ મને આપ. પ્રાર્થનાની પાવન પળેામાં જ ધારિણીએ પેાતાની જીભ ખેંચી અને ચાલતા રથમાંથી કૂદીને જઈ પડી ધરતી માતાની પવિત્ર ગેાદમાં. જે કામવિહ્વળ સારથિને ધારિણીના ઉપદેશ સાચા માર્ગ પર ન વાળી શક્યો, જીવનનુ અલિદ્યાન તેને અનાયાસે જ સન્માર્ગ પર લઈ આવ્યું. જીવિત નથી. તેના બલિદાનને વર્ષો વીતી તે સતીનું સત્ત્વ આજે પણ નારીની મૂળ પ્રતિષ્ઠા અને નિષ્ઠારૂપે દુનિયાભરની નારીઓમાં વ્યાપ્ત થયેલું છે, ફેલાયેલું છે. હુ' પૂછું છું કે આ જાતના વિષમ પ્રસગે આજની નારી પણ શું આ જાતના બલિદાનથી આજની વાસનામય દુનિયામાં આદર્શ રાખી શકે છે ખરી ? કાં છે આજ નારીનું એ તેજ ? કયાં છે આજ તેના સતીત્વની નિષ્ઠાની એ ચમક-દમક, અલિદાનને એ ઝળહળાટ ? કયાં છે સમાજ અને રાષ્ટ્રમાં પ્રાણ ફૂંકનાર એ નારીત્વના સત્ત્વને પૂર્ણ આધાર. ? બહેન, તમે જાગે, તમારા જીવનમાં જીવનમાં સતીત્વના સત્વની ચેતના ફૂંકા. આજના ઘેાર નિદ્રામાં પડેલા સમાજમાં, અને ભાન ભૂલેલા રાષ્ટ્રમાં નવજાગરણનું નવું તેજ ફેલાવા દો. કુટુંબ પરિવારમાં, સમાજમાં, રાષ્ટ્રમાં ધારિણી આજે ગયાં છતાંયે Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં નારીનુ નારીત્વ ૯૯ પ્રેમની સદ્ભાવનાની તરફ સહકારની પાવન ગંગા વહેવા દે. બહેનેા, તમારા તપ તેજથી જો રાષ્ટ્ર્ધ્વગત પાપાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર, મિથ્યાચાર અને અત્યાચાર દૂર થઈ શકે તેા આ નારીનું નારીત્વ સમાજ માટે શુભ રહેશે, રાષ્ટ્રમાં મંગળ રહેશે અને સમાજમાં સુખ અને સમૃદ્ધિની ગગા વહેશે. નારી, તું જાગ. યુગ આપમેળે જ જાગશે. તું ચેત, સમાજ ચેતશે. તું ઊઠે, રાષ્ટ્ર ઊઠશે, તું ચાલ, એટલે સમસ્ત ચાલી ઊડશે. અને ફરીને ભારતના ઇતિહાસકાર લખશે કે ચેતનાની અધિદેવતા નારી છે. ભારતીય સ'સ્કૃતિમાં નારી વિવિધ રૂપેામાં ગતિશીલ રહી છે. જ્યારે નારીએ પેાતાના સબળ હાથમાં તલવાર ઉઠાવી રણપ્રયાણ કર્યું. ત્યારે એક એક માણસે શક્તિરૂપે તેની પૂજા કરી. ભારતનું બૌદ્ધિક ધરાતલ ઊંચું લાવવાના સવાલ આવ્યે તે સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવી. રાષ્ટ્રની દરિદ્રતા અને હીનતા તથા દીનતા દૂર કરવા માટે લક્ષ્મીની પૂજા-પ્રાર્થના થઇ. આ રીતે નારી, જીવનના દરેક પાસામાં હંમેશાં અગ્રેસર જ રહી છે. નારીનું નારીત્વ બધી જ જગાએ અવ્યાહત અનીને સ્થિર રહ્યું છે. માનવ જાતિમાં જ ફ્ક્ત નારીનુ માતૃત્વ કેદ નથી રહ્યું, સીમિત નથી રહ્યું, પરંતુ પશુયેાનિમાં પણ તે માતૃત્વ ગાય માતા'ના રૂપમાં આજે પણ યુગને નવા તાજો સવાલ મનીને ભારતના પ્રત્યેક મનુષ્યના, પ્રત્યેક નાગરિકના મનમાં વસીને ચકરાવા લઈ રહ્યું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ભારતના એક મહાન મનીષી--ઋષિએ કહ્યું છે કે “ચત્ર નાર્યસ્તુ પૂયન્તે રમન્તે તત્ર ફેવતાઃ ।” જે સમાજમાં નારીના નારીત્વની પૂન્ન કરવામાં આવે છે ત્યાં સર્વ પ્રકારની સ'પદા વિલસી રહે છે. બધા પ્રકારની સ'પત્તિ-લક્ષ્મીની છેાળા ઊડતી રહે છે. વિશેષ તે શું ? માનવ જાતિનું મહાન આકષ ણુ કેન્દ્ર દિવ્ય દેવત્વ પણ ત્યાં રમણ કરે છે. ત્યાંના માનવામાં દેવત્વ જાગી ઊઠે છે. જગતને! સમસ્ત ઇતિહાસ એ વાતનું પ્રમળ પ્રમાણુ છે કે નારીત્વમાંથી નરત્વ પેાતાની જીવનયાત્રાના સુગમ અને દુમ માર્ગોમાં પ્રેરણા પામીને જ આગળ વધ્યું છે. સમ્રાટ શ્રેણિકને અધમી માંથી ધમી અનાવનારી ચેલના જ હતીને ? જીજીબાઇએ શિવાજીમાં એ શિવત્વ પેદા કર્યુ” જે વડે દેશનુ* રક્ષણ થઈ શક્યું. અને મહારાષ્ટ્રના ગૌરવમુકટ પર કલગી ચડાવી દીધી. અને ભૂલી ગયે। આજને! માનવ એ મહારાણી મદાલસાને, જેણે પેાતાના પુત્રામાં નાનપણથી જ આત્માની અમરતા અને પવિત્રતાનાં સસ્કારખીજ ાપી હાલરડાના આ ગીતને ગાતી ગાતી એનુ સ્નેહસિંચન કરતી હતી: ૪૦ शुद्धोस बुद्धसि निरञ्जनोऽसि । संसारमायापरिवर्जितोऽसि ॥ પુત્ર, તું શુદ્ધ છે, બુદ્ધ છે, અજર છે. અમર છે, વિશ્વની માયાજાળ તને મધનમાં બાંધી શકતી નથી. તું મ નથી, અમૃત છે. છલકી રહ્યું છેને માનસનું દિવ્ય અમૃત આહાલરડામાં ! નારીના સરસ કદાચ તમને એ યાદ નહિ હોય, હું રાજસ્થાનની Page #60 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં નારીનું નારીત્વ ૪૧ એ વીર નારીના મહાન જીવન પ્રત્યે સંકેત કરી રહ્યો છું. પેાતાના પ્યારા લાલને ગેાદમાં બેસાડી માતા પેાતાના હૃદયના રસ-દૂધ પીવડાવી ધવડાવી રહી છે અને લેાહીની મધુર સ્વર-લહેરીમાં તે કાયલની જેમ ફૂંજન કરી રહી છે “ ધેાળા દૂધમાં કાયરતાને, કાળા દાગ ન લાઇજે તુ. મારા પ્યારા લાલ, મારી છાતીના છલછલ ઊભરાતા આ ધવલ દૂધમાં તું કાયરતાની કાલિમાના ડાઘ ન લાગવા દેતે. સમાજના હિતને માટે રાષ્ટ્રની સુરક્ષા માટે, અને ધર્મના અભ્યુય માટે પ્રાણ હામી દેજે. પીઠ કદી બતાવતા નહિ, '' છે ને મરદેશમાં પણ પ્રાણ ફૂંકી દેનાર વીર નારીની લલકાર-હૃદય કંપાવી દેનારી તેજસ્વી વાણી. એક બે નહિ, હારી હજાર રાજસ્થાનની વીર નારીઓએ પેાતાની આનને માટે, પેાતાની શાનને માટે, પેાતાના શિયળની રક્ષા માટે, દેશની ઇજ્જતની રક્ષા સાથે પેાતાની વાણી પર હસતાં હસતાં પેાતાના પ્રાણાનાં ફૂલે વિખેરી દીધાં હતાં. યાદ છે તમને એ રાજસ્થાનની વીરાંગના પન્નાની દિલ સળગાવી નાખનારી વીરપૂણ્ ગજના-જે તેણે આશા શાહના દરબારમાં જઈને ગજાવી હતી ? “ આજ મેવાડના મુગટમણુ, મેવાડના સૂર્ય, હિંદુત્વના ચમકતા સિતારા અને મેવાડના ભાવિ રાણા આજે તારે શરણે આવ્યેા છે તેની રક્ષા કર. ’ Page #61 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ વીર નારીની ગજેને સાંભળીને પણ જ્યારે આશા શાહનું સૂતેલું વીરત્વ ન જાગ્યું તે આશા શાહની વીર માતાએ ઉપરના ઝરૂખામાં બેઠાં બેઠાં તેને પડકાર્યોતેને લલકાર્યો : કાયર, છાતી વગરના ડરપેક બાદશાહ તેં મારું દૂધ લજાવ્યું. શું આ દિવસ જેવા માટે મેં તને પારણામાં હીંચાળ્યો હતો ? તને તો એમ કહેવું જ લાજમ હતું કે હા પન્ના, હું પ્રાણ દઈને પણ તેનું રક્ષણ કરીશ. હું ઉદયસિંહ ઉપર કોઈ પણ પ્રકારની ઊની આંચ પણ નહિ આવવા દઉં, ઉદયસિંહને વાળ પણ વાંકો ન થાય એ હું જઈશ.” આશા શાહની વીર જનનીની વીર વાણીમાં એ જ નારીત્વના બેલ ગાજી ઊઠ્યા હતા. જેણે યુગ યુગોથી માણસમાં પિતાની માણસાઈ જગાડી. માનવતા જગાડી નરમાં નરવની પ્રતિષ્ઠા કરી. આ નારીવ જ ભારતીય સંસ્કૃતિની વિશ્વને એક અનુપમ અને અને ખી દેણગી છે. આજની નારીએ પણ પિતાના એ ભુલાયેલા નારીત્વને પિતાના પ્રાણોમાં ફરીને જગાડવું પડશે, ઓળખવું પડશે, માણસ માણસના જીવનના કણ કણમાં નવી તિ, નવી જાગૃતિ પહોંચાડવી પડશે, ફેલાવવી પડશે. ત્યારે જ આજની નારી પિતાના નારીત્વને સાચવી શકશે, રક્ષી શકશે અને તેની શોભા વધારી શકશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મને મર્મ ભારતીય મનીષીઓએ જેટલું ધર્મ સંબંધી ચિંતન કર્યું છે તેટલું અન્ય દેશોના ચિતકે એ નથી કર્યું. આર્યાવતના મહામાનવ ભગવાન મહાવીરે કહ્યું-ધર્મ અહિંસા, સંયમ અને તપ રૂપ છે. જે ધર્મમાં અહિંસાને પ્રકાશ નથી; સંયમનું માધુર્ય નથી, તપનું તેજ નથી, તે ધર્મ નથી પણ અધર્મ છે. અહિંસા ધર્મને પ્રાણ છે. પ્રાણ વગરનું શરીર સડે છે, ગળે છે અને તેમાં કીડા ખદબદે છે. એ શરીર ચાલતું નથી, હાલતું નથી, ચમકતું નથી, પણ નિપ્રાણુ અને મૃત બની જાય છે. તેનું સ્થાન-ઘર નથી પણ સમશાન છે. તેને બાળીને કાં તે રાખ કરી નાખવામાં આવે છે અથવા ધરતીમાં ખાડો ખોદી તેમાં દાટી દેવામાં આવે છે. બહાર રહેવાથી તે વિશેષ હાનિ પહોંચાડે છે. અહિંસા રહિત ધર્મની પણ એ જ સ્થિતિ છે. જેમાંથી અહિંસારૂપી પ્રાણ નીકળી ગયે હેય એ ધર્મ પણ મુડદું જ છે. તે ધમ જીવનનું ઉત્થાન નહિ પણ પતન કરે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધર્મ અને સંસ્કૃતિ જૈન દાર્શનિકે એ અહિંસાની સૂક્ષમ પરિભાષા-વ્યાખ્યા કરી છે અહિંસા એ ભગવતી છે-જેની ઉપાસના વડે મનુષ્ય ભગવાન બની જાય છે. અહિંસા દરેક માણસના મનમાં વિશ્વપ્રેમ અને વિશ્વમૈત્રીની ભાવના ઉત્પન્ન કરે છે. અહિંસક પિોતે કેઈની પણ હિંસા કરતા નથી, તેમ બીજાને હિંસા કરવા ઉશ્રેરિત કરતું નથી. આજે આખું વિશ્વ વિનાશના કિનારા ઉપર આવીને ઊભું છે. ત્રીજા વિશ્વયુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે જેનાથી માનવના પ્રાણ અંદરથી ગભરાઈ રહ્યા છે. આ વિષમ વેળામાં માનવીને વિનાશમાંથી બચાવી લેનાર કેઈ મહાન શક્તિ હોય તે તે અહિંસા છે. ધર્મનું બીજુ લક્ષણ સંયમ છે. સંયમ જીવનને ચમત્કાર છે, મહાન ગુણ છે. જેવી રીતે ચમક વગર, ચળકાટ વગર મેતીની કિંમત નથી તેવી જ રીતે સંયમ વિના જીવનની કિંમત નથી. સંયમ અને સદાચાર એક એવું સુગંધિત અત્તર છે, જેને પ્રયોગ કરવાથી મનુષ્ય સદા સર્વદા સુવાસિત બની જાય છે. ધર્મવીર શેઠ સુદર્શને આ અત્તર લગાડ્યું હતું અને મુનિ સ્થૂલિભદ્ર પણ. સતી સીતા અને દ્રૌપદીએ પણ આજ અત્તરને ઉપયોગ કર્યો હતે. ભારતીય સંસ્કૃતિએ કહ્યું છે કે : માનવ તું સ્વયં અત્તર છે-જે તું ઇન્દ્રિને સ્વામી હોય તો ઈન્દ્રિયોના દાસ બનવામાં વીરતા નથી. વીરતા તો છે ઈન્દ્રિયોના સ્વામી બનવામાં. સંયમ ઈન્દ્રિયવિજેતા બનાવે છે. યૂનાનના મહાન તત્વવેત્તા પાઇથા Page #64 -------------------------------------------------------------------------- ________________ ધમના મમ ૪૫ ગેરસે પેાતાના યુગની માનવજાતિને સ'એધિત કરીને કહ્યું હતું-હું... એ વ્યક્તિને સ્વત ંત્ર નથી કરી શકતા કે જે પેાતાની જાત પર સયમ કે નિયંત્રણ ન કરી શકે. ધર્માંનું ત્રીજુ લક્ષણ તપ છે. ઇચ્છાઓને રાકવી. તેના પર કાબૂ મેળવવા એનું નામ તપ. તપ જીવનમાંથી વિજાતીયતત્ત્વને કાઢીને બહાર ફેકી દે છે. અન્ય વિચારકેએ કેવળ ઉપવાસ આદિ કરવા માત્રને જ તપ કહ્યું પણ ભગવાન મહાવીરે તપની વિશદ વ્યાખ્યા કરી છે. તેમણે તપના ખાર પ્રકાર મતાવ્યા છે : ૧. અનશન, ૨. ઉનાદરી, ૩. વૃત્તિસક્ષેપ, ૪. રસપરિત્યાગ, પ. કાય-કલેશ, ૬. પ્રતિસ ́લીનતા આ છ તપના બહારના ભેદ છે. ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. જ્યુસ, આ છ અંતરંગ તપ છે. આ બધામાં એક એકના પણ અનેક ભેદ-અભેદ છે. આને વિશેષ વિસ્તાર ન કરતાં ટ્રકામાં કહી શકાય કે તપ જીવનને ચમકાવે છે, તેને તેજસ્વી મનાવે છે. બહિરંગ તપની સાથે અંતર્ગતપને ચેાગ મળવાથી જીવન વિશુદ્ધ બની જાય છે. અહિં'સા, સંયમ અને તપની ત્રિવેણી જ્યાં છે ત્યાં ધમ છે અને તે ધર્મ જ જીવનાત્થાનના પ્રશસ્ત પથ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું પાવન પ ભારતીય સંસ્કૃતિ પર્વ-પ્રધાન છે. પર્વ એ પ્રકારનાં હાય છે. એક લૌકિક અને બીજુ લેાકેાત્તર. એક પર્વ એ છે કે જેમાં રાષ્ટ્રીય સામાજિક વિચારધારા ગુ'જતી હેાય છે, અને બીજુ' પર્વ એ છે જેમાં આધ્યાત્મિક વિચારધારા કલકલ નિનાદ કરતી વહેતી હૈાય છે. આજ જૈન સ`સ્કૃતિનું પાવન પર્વ પર્યું`ષણ છે. આ મહાયજ્ઞનેા પ્રારંભ અને પ્રવર્તન યુગ-પ્રવર્તક ભગવાન મહાવીરે એ સમયે કર્યાં જ્યારે ભારતવર્ષમાં મૂંગાં પશુએના યજ્ઞ થયા કરતા હતા અને તેમને જીવતાં યજ્ઞકુંડમાં હામી દેવામાં આવતાં હતાં. ત્યારે દયાળુ મહાવીરે ઊંચે સ્વરે પાકારીને કહ્યું : ગાચેની, બળદાની, ઘેાડાઓની, બકરાઓની, મનુષ્યેાની અને પશુપક્ષીએની આહુતિ દેવી એ યજ્ઞ નથી. સાચા યજ્ઞ તે જ છે કે જેમાં મનના વિકારાની, ઇન્દ્રિયેાના વિષયાની અને ખરાબ વિચારા-વાસનાએની આહુતિ દેવામાં આવતી હાય. પર્યુષણ પર્વ આત્મામાં જે પરભાવની ખરાબીએઅનિષ્ટો આવી ચૂકયાં છે તેને વિસન કરવાની પવિત્ર પ્રેરણા લઇને આવ્યું છે, J Page #66 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃતિનું પાવન પર્વ આ પાનવપર્વ આપણને જાગૃતિને સંદેશ આપવા માટે મહેમાન બનીને આવ્યું છે ! એક માટીનું પૂતળું પણ (એટલે કે માણસ) મહેમાન બનીને તમારા ઘેર આવે છે ત્યારે તમે તેની કેવી ખાતર બરદાસ્ત કરે છે. ભાઈ બહેન પડેશી અને બીજાં જેટલાં સગાં-વહાલાંઓ હેય તે બધાં તેનું સ્વાગત કરવા એકઠાં થઈ જાય છે અને ઉત્તમમાં ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન બનાવી તમે તેને સ્નેહથી જમાડે છે, તેનું અભિનંદન કરે છે. એ જ રીતે આ પર્યુષણ પર્વ પણ તમારે ત્યાં મહેમાન બનીને આવ્યું છે, તેનું સ્વાગત તમારે કરવાનું છે. આધ્યાત્મિક જાગૃતિ કરવાની છે. પિતાની જાતને અવલોકવી, આતરચક્ષુ કરી આત્માનાં દર્શન કરવાં તે જ તેનું સાચું સ્વાગત છે. એક મહેમાન જે સુંદર ચમકતી ઝળાંઝળાં થતી મેટરમાં બેસીને અહીં આવે છે તેનું સ્વાગત ન કરતાં તેની મેટરકારનું સ્વાગત કરે, તેની પ્રશંસા કરે, તેની જ સેવા કરે, તેની જ આગતા-સ્વાગતામાં રોકાઈ જાય તો હું પૂછું છું કે શું એથી તે મહેમાન પ્રસન્ન થશે ? હા, તે હું એ વાત કહી રહ્યો હતો કે પહેલાં મહેમાનની આગતાસ્વાગતા થવી જોઈએ. તે પછી જે સવારીની-વાહનની ખાતર બરદાસ્ત કરવામાં આવે તો તેમાં કંઈ વધે નથી. પર્યુષણમાં આધ્યાત્મિક ઉત્કર્ષ ન કરતાં કેવળ કપડાંઓને ઠાઠમાઠ વધી જાય, કેવળ ધારણાને નામે સુંદર સુંદર મેહનથાળ બનાવવામાં જ આનંદ માનતા રહીએ તે મારે કહેવું જોઈએ કે તમે કેવળ વાહનનું સ્વાગત કર્યું છે, મહેમાનનું નહિ. Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ધારણાના અર્થ શું છે તે તમે જાણેા છે. શું એને અ માલપાણી ઉડાવવા એવા થાય છે ? હરગીઝ નહ. મનમાં આ દૃઢ સંકલ્પ ધારણ કરવાના છે કે હું સાત દિવસ સુધી અ ંતરંગ આત્માને ઘસી ભૂસીને અજવાળીશ. ક્ષમાથી, તપથી, સયમથી, આત્મારૂપી દેવની પૂજા કરીશ. એકવાર ભક્ત કવિ કબીરને કોઇએ પૂછ્યું-તમે પૂજા નથી કરતા ? નૈવેદ્ય નથી ચઢાવતા ? મંદિર નથી જાતા ? કબીરે જવાબ આપ્યા : “ હું તારાજ રાજ આત્મદેવની પૂજા કરું છું. જે કંઈ હું ખાઉં છું તે આત્મદેવની સાધનાને માટે ખાઉં છું અને જે થાડું પાણી વગેરે પીઉં છું તે પણ એ જ આત્મદેવને માટે, જ. વળી ખેાલુ છું, ચાલું છું તે પણ એજ આત્મદેવને માટે. હુ· કાઇના દિલને દુઃખ પેદા થાય એવી વાણી નથી ખેાલતે અને ન કાઇને મારા શરીરથી કષ્ટ પહેાંચાડું છું. આ બધું આત્મદેવની પૂજા નથી તેા ખીજુ શું છે? સાચા ભગવાન આપણી અંદર જ છે તેની જ ઉપાસના એ સાચી ઉપાસના છે. તે ભગવાનની પૂજા ત્યાગથી ક્ષમાથી, અને સતાષથી કરવી જોઈએ. ૪૮ હાં, તે હું તમને એ વાત બતાવતા હતા કે પર્યુષ પ આત્મદેવની ઉપાસનાનું પર્વ છે. કેવળ માહ્ય ત્યાગ જ નહિ પરંતુ અંતરગ સંસારના ત્યાગ કરેા, રાગદ્વેષને આછા કરી, લેાભલાલચને એછી કરે. આપ સમયે અંતનિરીક્ષણ કરી જુએ કે મનમાં ક્યાંય ક્રાધની ભઠ્ઠી તેા સળગતી નથી ને ? માનના સર્પ તે ઝેરી જીભના મટકા મારતા નથી ને ? તૃષ્ણાને Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું પાવન પર્વ ૪૯ સાગર તે ઉફાંદે ચઢ્યો નથી ને ? વાસનાના કીડા તા ખદબદતા નથી ને ? વિકારાની આંધી તે ઊઠતી નથી ને ? આ બધું કદાચિત્ હોય તે તેને નાશ કરે. એટલા માટે તમારી સમક્ષ અંતકૃત દશાંગ સૂત્ર ચાલી રહ્યું છે. જે મહાપુરુષ એ અંત સમયમાં સંસારના મૂળ કષાયાના અંત આણી દીધા છે. તેએ જ અંતકૃત છે અને તેઓનાં વન હેાવાથી પ્રસ્તુત આગમ અતકૃત કહેવાય છે. જે વખતે મનમાં વિકારેનું તફાન આવે તે એ વખતે ચિંતનરૂપી પાણીના છંટકાવ કરવા જોઇએ. જ્યારે તન, મન, ધન સત્તા વગેરે પર ગવ ઉત્પન્ન થાય ત્યારે એવું ચિતન કરવું જોઇએ કે આજ તું અભિમાન કરી કે રહ્યો છે પણ એક દિવસ નિગેાદાવસ્થામાં હતા જ્યાં તને શ્વાસ લેવે પણ મુશ્કેલ હતા. જ્યાં એક દિવસ નહિ પરંતુ અનંત અનંત કાળ સુધી રહેવું પડયું, અને નરકમાં-કે જ્યાંની વેદના સાંભળતાં સાંભળતાં રુવાંટાં ઊભાં થઈ જાય છે ત્યાં એછામાં એછાં દસ હજાર વર્ષ સુધી તરફડવું પડયું; જ્યાં માંકડ, કીડી, મકાડા બનીને હજારા વર્ષ વીતાવવાં પડ્યાં છે તે પછી જૂઠું અભિમાન શા માટે કરે છે ? જૈન દનનું મંતવ્ય છે કે આત્મામાં જે વિકારા આવી ચૂકયા છે તેને નષ્ટ કરે અને જે સદ્ગુણ છે તેને ઉોધ કરે. પર્યુષણ આ જ સંદેશા આપે છે. તે અંધકારમાંથી પ્રકાશ તરફ઼ે, અસતમાંથી સત તરફ, રાગમાંથી ત્યાગ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. ૬-૪ ✩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૮ ધર્મ અને સંસ્કૃતિનેા મૂળ આધાર : અહિંસા ધર્મ અને સસ્કૃતિએ માનવજાતિને અનેકાનેક દિવ્ય વિભૂતિએ આપી છે, પરંતુ અહિંસ! એ બધામાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ છે. અહિંસા જ માનવની આકૃતિમાં માનવત્વ અને દેવત્વના પ્રાણેની પ્રતિષ્ઠા કરે છે. કયારેક કયારેક વિચાર આવે છે—માનવ મનમાં જો અહિંસાની કામળ અને કમનીય (સુંદર) ભાવના ન હેાત તે તેની શી સ્થિતિ થાત ? મનુષ્યે કુટુંબ-સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કર્યું, તેમ જ આંતરરાષ્ટ્રીય સંબંધ સ્થાપિત કર્યાં પરંતુ એ ખધાને મૂળ આધાર અહિંસા જ છે. અહિંસાની ગેરહાજરીમાં કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનુ અસ્તિત્વ સુરક્ષિત નથી રહી શકતું. માનવ જાતિના મહાનમાં મહાન મનીષીઓના અત્યાર સુધીના વિરાટ અને ગ‘ભીરતમ ચિંતનને સર્વોત્કૃષ્ટ સાર જો કઈપણ હાય તા તે અહિંસા જ છે. સ્વામી સમન્તભદ્રે કહ્યું છે કે— अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमम् । Page #70 -------------------------------------------------------------------------- ________________ પા ધર્મ અને સંસ્કૃતિનો મૂળ આધારઃ અહિંસા વ્યક્તિ અને સમાજના જીવનનું મુખ્ય અવલંબન અહિંસા છે અહિંસાને પ્રાણ જ તેમાં ધબકતે દેખાય છે. શ્વાસોચ્છવાસ-પ્રાણના અભાવમાં જેમ વ્યક્તિ જીવી શકતી નથી, તે જ પ્રમાણે અહિંસાના પ્રાણ વિના પણ વ્યક્તિ અને સમાજ જીવી શકતાં નથી. અહિંસા આત્માને સ્વભાવ છે પાશ્ચાત્ય સંસ્કૃતિની ગંદકીને વિચાર અને વિવેક વગર અપનાવનારા અણસમજુ લોકે ધર્મની વિરુદ્ધ ભલેને ગમે તેટલું વિષયમન કરે, છતાં પણ ધર્મ આત્મામાં એકરસ છે. તે આત્માનો સ્વભાવ છે. અને તેથી આત્માની પિઠે જ અમર છે. તે પ્રાણીમાત્રમાં નૈસર્ગિક છે; કુદરતી છે. ઘરમાં ઘર સૌથી ભયંકર ગણાતા પ્રાણુઓનાં હદયના ઊંડાણમાં, તેઓના અંતઃસ્તલમાં પણ અહિંસાના કેટલાક સૌમ્ય કણે અસ્તિત્વ ધરાવતા હોય છે. જે આપણે વિચારની આંખે વડે તેઓના હદયનું આંતરિક રૂપ જોઈ શકીએ તો ત્યાં પણ અહિંસા ભગવતીનું પરમ સુંદર સ્વરૂપ પ્રતિષ્ઠિત થયેલું જોવામાં આવશે. હિંસક પ્રાણીઓને વિચાર કરતાં જ સૌથી પ્રથમ આપણું ધ્યાન સિંહ તરફ આકર્ષિત થાય છે. વ્યાકરણ શાસ્ત્ર અનુસાર પણ ‘હિંસ ધાતુમાંથી સિંહ શબ્દ ઉત્પન્ન થયેલ છે. ખરું જોતાં સિંહ અત્યંત ખૂનખાર જાનવર છે. અને તેની સ્મૃતિ જ સાધારણ મનુષ્યના હદયને થથરાવી દે છે. સામે ભેટો થઈ જાય તો તે પછી Page #71 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મ અને સંસ્કૃતિ પૂછવું જ શું ? મેટા માટા શૂરવીરાનું સાહસ પણ કૂચ કરી જાય છે. મેટા હિંમતખાોની હિંમત પણ તૂટી જાય છે. અને તેમના હૅશહવાસ ઊડી જાય છે. પણ શું તમે કદી એ વાતને વિચાર કર્યો છે કે એ જ ભયકર હિંસક પ્રાણીના હૃદયમાં પણ કરુણાની કેામળ મૂર્તિ અસ્તિત્વ ધરાવે છેજે અહિંસાનું જ એક રૂપ છે. જે સિંહમાં અહિંસાની વૃત્તિ ન હાત તા સિંહજાતિ આ પૃથ્વી ઉપરથી કથારની ય નષ્ટ થઈ ગઈ હાત. તરતમાં જ જન્મેલા સિંહના બચ્ચાની પ્રાણરક્ષા કાણું કરે છે? તેને સંભાળભરી માવજત આપી ઉછેરીને માટું કાણું કરે છે? એ અવસ્થામાં તે અશ્રુ પેાતાની શક્તિના બળ ઉપર જીવતું રહી શકતું નથી, પરંતુ સિંહ અને સિંહણની અહિંસાવૃત્તિ, કરુણાની વૃત્તિ જ તેના પ્રાણનું રક્ષણ અને પેાષણ કરે છે. એટલા માટે જ કહું · કે અહિંસા આત્માનેા સ્વભાવ છે અને જે જેને સ્વભાવ હોય તે તેનાથી સપૂર્ણ રીતે જુદો નથી થઈ શકતુ. અહિંસાનું ઇતિવૃત્ત અહિંસાનું ઇતિવૃત્ત શું છે? તે કયારે આ પૃથ્વીતલ ઉપર અવતરી ? કયા લેાકેાત્તર મહાપુરુષના મગજમાં તેણે જન્મ લીધેા ? આ પ્રશ્નોના કાઈ જવામ નથી. અને જવાબ હાઈ પણ શકે નહિ. પુરાતન વા માત્રથી જ કાઈ વસ્તુ ઉપાદેય એટલે કે સ્વીકારવા ચાગ્ય હોય અને નૂતન હેાવાથી જ તે ત્યાજ્ય અની જાય એ હેચેાપાદેયની એટલે કે ત્યાજ્યસ્વીકાયની કાઈ કસેટી નથી. અહિંસા જો આ યુગની શેાધ હાત તે પણ પેાતાની વિશિષ્ટતાને કારણે જ તે Page #72 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિને મૂળ આધાર : અહિંસા પ૩ ઉપાદેય જ હોત; પણ એવું નથી. વસ્તુતઃ અહિંસા સનાતન સત્ય છે. અને કોઈ પણ કામમાં તેના અભાવની કલ્પના જ નથી થઈ શકતી. મારે અભિપ્રાય એ નથી કે અનાદિકાળથી અહિં. સાનું એક જ રૂપ રહ્યું છે. અને યુગના ચિંતનને તેના પર કઈ પ્રભાવ પડ્યો નથી. ખરું જોતાં અહિંસાનું સ્વરૂપ અત્યંત વિરાટ છે. અને તે આપણું હજારો રોગની એક માત્ર અમેઘ ઔષધિ છે. તેથી ભૂતકાળમાં તે વિવિધ રૂપે માનવજાતિ સમક્ષ રજૂ થઈ છે અને જ્યારે સમાજમાં જે રેગે તેનું માથું ઊચકવું, તેના એક વિશિષ્ટ રૂપે તે રોગને પ્રતિકાર કર્યો છે. જૈન ઈતિહાસવેત્તાઓ એ વાત સારી પેઠે જાણે છે કે ભગવાન અરિષ્ટનેમિએ-જેનો ઉલ્લેખ વેદમાં પણ મળી આવે છે-કેવા પ્રભાવશાળી ઉપાયથી હિંસાને સામને કર્યો હતો. એ વખતના ક્ષત્રિયવર્ગમાં જીભની લોલુપતાએ પિતાનું આસુરી સ્વરૂપ ગ્રહણ કર્યું હતું. તેઓ માંસભક્ષી બની ગયા હતા. ત્યારે લગ્નના ખાસ અવસરે જ અરિષ્ટનેમિ તરણેથી પાછા ફરી ગયા. નિર્દોષ પશુઓની સહાનુભૂતિમાં શ્રીકૃષ્ણ સો સો વાર આજીજી વિનંતિ કરી પરંતુ અરિષ્ટનેમિના તે સત્યાગ્રહને ભંગ ન કરી શકયા. તેના આ ત્યાગે ક્ષત્રિયોની આંખે ખેલી નાખી. - ભગવાન મહાવીરના યુગમાં હિંસાએ ધર્મના નામે ફરી માથું ઊંચકર્યું, તે ભગવાને શક્તિ સહિત તેને સામને કર્યો. અને મેટા મેટા યાજ્ઞિકેનાં માથાં અહિંસા દેવીના Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મ અને સંસ્કૃતિ ચરણોમાં નમાવ્યાં. તેમના સમયમાં વૈચારિક સંઘર્ષે ઉગ્ર અને ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું. તત્ત્વજ્ઞાની પંડિતો અને વિદ્વાને મતવાલા બનીને પરસ્પર એકબીજાને નીચું જોવરાવવામાં જ પિતાનું ગૌરવ માનતા હતા અને તેમ કરવામાં સત્યની હત્યા કરવામાં પણ કશે સંકોચ રાખતા ન હતા. ત્યારે ત્રિશલાનંદન મહાવીર ભગવાને અનેકાંતના રૂપમાં વૈચારિક અહિંસાને મધુર શંખનાદ ગજાવ્યું અને જગતને એક સન્માર્ગ દેખાડયો. ભારતનું રાજ્યશાસન વિદેશીઓએ ઝૂંટવી લીધું અને દેશ ગુલામ બની ગયો તે ગાંધીજીને અહિંસાનો જૂને વારસે યાદ આવ્યો. તેમણે ગુલામીની દીનતાજનક વ્યાધિને દૂર કરવા માટે અહિંસાની રામબાણ દવાને પ્રયોગ કર્યો. તેમને એક નવે સામુદાયિક પ્રયોગ જનતાની નજર સમક્ષ આવ્યો અને તે માનમરતબા સહિત સફળ થો. આજે વિનોબાજી આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રમાં ફેલાયેલી વિષમતાની બીમારીને દૂર કરવા તેની સામે અહિંસાનો પ્રયુગ જ કરી રહ્યા છે. અહિંસા અને વિશ્વશાંતિ અભિપ્રાય એ છે કે જુદા જુદા યુગમાં અહિંસા. આપણે ત્યાં જુદા જુદા પ્રકારની કઠિન સમસ્યાઓનો ઉકેલ લાવવાનું સાધન રહી છે, અને તેથી જ તેની નવી નવી બાજુઓ જનતા સમક્ષ આવતી રહે છે. વાસ્તવિક રીતે જોતાં અહિંસાની ઉપગિતા અમર્યાદ અને શક્તિ અચિંત્ય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિને મૂળ આધાર : અહિંસા પપ આ યુગમાં વિજ્ઞાનના રાક્ષસે જે ભયાનક હિંસાનાં સાધને તૈયાર કર્યા છે તેને જોઈને વિશ્વના વિચારશીલ નેતાએ ચિંતાતુર બની ગયા છે. અહિંસાત્મક ઉપાયો વડે તેના પ્રતિકારનો વિચાર અને પ્રચાર કરી રહ્યા છે. અહિંસા સિવાય વિશ્વશાંતિને બીજો કોઈ ઉપાય હોઈ શકે જ નહિ. અહિંસા અને પશુજગત આ બધું હોવા છતાં એટલું બેધડક કહી શકાય તેમ નથી કે શાસનના ક્ષેત્રમાં અહિંસાનું વ્યાપક રૂપ સમજાઈ ગયું છે. એમ લાગે છે કે આપણું દેશના રાજકર્તાઓ અહિંસાના પ્રયોગને માનવ જાતિ સુધી જ મર્યાદિત રાખવા માગે છે. પરંતુ આ જગતનું મનુષ્ય જાતિથી જ પૂર્ણવિરામ આવી જતું નથી માનવ સિવાયના બીજા જીવેની પણ એક બહુ જ મોટી દુનિયા છે. આ જીવને આપણી પેઠે વાચા મળેલી નથી અને તેઓ પોતાનાં વિરાટ સંગઠ્ઠને કે યુનિયને રચી શક્તા નથી. તેમજ મોટી મોટી ઘોષણાએ –પિકા પાડીને ખળભળાટ મચાવી શકતા નથી. એ દીન પ્રાણીઓ જેઓ આપણા કુટુંબના અવિકસિત અને અધ સભ્ય છે તેમના પ્રત્યે આપણું શું કર્તવ્ય છે? જ્યાં સુધી આપણી કરુણાની વિમલ ધારા તેમના સુધી પહોંચતી નથી ત્યાં સુધી અહિંસા લંગડી જ રહેશે અને તેમાં પૂરી ક્ષમતા નહીં આવી શકે. જે આપણે એમ ઈચ્છતા હોઈએ કે એક દેશ બીજા દેશ પ્રત્યે, એક વર્ગ બીજા વર્ગ પ્રત્યે, અને એક જાતિ બીજી જાતિ પ્રત્યે, અહિંસક વ્યવહાર કરે અને મનુષ્યનું અંતઃકરણ હિંસાના દાનવી સંસ્કારમાંથી Page #75 -------------------------------------------------------------------------- ________________ ५४ ધર્મ અને સંસ્કૃતિ મુક્તિ મેળવી લે તે આપણે કુટુંબના એ નાના સભ્ય પ્રત્યે પણ દયાળુ બનવું પડશે. જ્યાં સુધી આપણે મનુષ્યતર પ્રાણીઓ પ્રત્યે પણ દયાશીલ વર્તાવ નહિ રાખીએ, તેમના પ્રત્યે કરુણા નહિ રાખીએ અને જ્યાં સુધી હુદયમાં ક્રૂરતા, કઠોરતા અને હિંસા ભાવના અસ્તિત્વ ધરાવતી રહેશે ત્યાં સુધી જગતમાં સાચી શાંતિ વ્યાપશે નહિ અને મનુષ્ય મનુષ્ય પ્રત્યે પણ એ જ હિંસાને પ્રવેગ કરતાં ચૂકશે. નહિ. એટલા માટે મનુષ્યતર પ્રાણી, પ્રાણી હોવાને સંબંધે પણ કરુણાને પાત્ર છે. અને એટલા માટે પણ આ પ્રકારની કરુણના અભાવે, માણસ માણસ પ્રત્યે પૂરી રીતે કરુણાશીલ નહિ બની શકે. જેની એક પાંખ કાપી નાખવામાં આવી હોય એવા પંખી પાસેથી આકાશમાં ઊડવાની આશા નહિ રાખી શકાય. એક પગના જોરે માણસ દુરુહ એટલે કે મુશ્કેલ પથ પર ચાલીને દૂરની મંઝિલ સુધી નહિ પહોંચી શકે. એ જ પ્રમાણે એકાંગી અહિંસા પણ પિતાના ઉદેશને પૂરે નહિ કરી શકે, માનવના મનમાંથી હિંસાના સંસ્કારોનું મૂળમાંથી ઉછેદન તે નહિ કરી શકે. અહિંસા એક જીવન વ્યવહાર્ય સિદ્ધાંત છે. તે વાણું– વિલાસ નથી, તો પણ એવી આશા રાખી નહિ શકાય કે દરેક મનુષ્ય દરેક સ્થિતિમાં તેનું સંપૂર્ણપણે પાલન કરી શકશે. મનુષ્ય અહિંસાના માર્ગે ચાલવું જોઈએ અને જેમ બને તેમ અગ્રેસર થતા જવું જોઈએ. પરંતુ આપણું ચાલવાની પણ એક મર્યાદા છે, તેથી કરીને અહિંસાને Page #76 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિના મૂળ આધાર : અહિંસા ૫૭ પણ આપણે મર્યાદિત કરી દઇએ,સીમિત કરી દઈએ, અને તેની આગળની અહિંસાને હિંસા જ ન માનીએ તે તે કઈ બુદ્ધિમત્તા નથી. શાસ્ત્ર કહે છે : जं सक्क ह तं किरइ, जं च न सक्क ह तस्स सदहणं । सद्दहमाणो जीवो, પાવક્લચરામાં ઢાળં | મનુષ્ય પેાતાના કર્તવ્યનું, ધનુ' અથવા સિદ્ધાંતનુ જેટલું પાલન કરી શકે, જેટલું આચરણ કરી શકે તેટલું કરે. પરંતુ જે અંશનું વન કરવાનુ તેની શક્તિથી પર હાય, તેના ઉપર પણ શ્રદ્ધા તા જરૂર રાખે, તેને પ્રાપ્ય માને અને પ્રાપ્ત કરવા માટે તનતેાડીને પૂરા પ્રયત્ન કરે. આ પ્રમાણે શ્રદ્ધાશીલ પુરુષને કોઇ ને કેઈ એક દિવસે મુક્તિ મળી જાય છે. હિંસા શું છે ? - धर्मसंग्रह જીવનમાં અહિંસાને અમલ કેટલી મર્યાદાની અંદર રહીને કરી શકાય છે ? આ પ્રશ્નના ઉત્તર આપતાં પહેલાં એ વસ્તુ જાણી લેવી જરૂરી છે કે વાસ્તવિક દૃષ્ટિથી જોતાં અહિંસા શું છે અને હિંસા શું છે? સામાન્ય રીતે કેઈ પણ પ્રાણીને પ્રાણાથી વિમુક્ત કરવું તેને હિંસા કહે છે. પરંતુ હિંસાની આ વ્યાખ્યા પરિપૂર્ણ નથી. પ્રાણાને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધર્મ અને સંસ્કૃતિ વિનાશ કરવા એ દ્રવ્ય હિંસા છે, પરંતુ દ્રવ્ય હિંસા ત્યારે જ હિંસાના પાપમાં ગણાય છે જ્યારે તે પ્રમાદકષાયથી પ્રેરિત હોય. પ્રમાદ-કષાય જ ખરું જોતાં હિંસા છે, વાસ્તવિક હિંસા છે અને જૈન આગમ તેને ભાવ હિંસા કહે છે. આચાય અમૃતચન્દ્રે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે— यत् खलु कषाययोगात् प्राणानां द्रव्यभावरूपाणाम् ॥ व्यपरोपणस्य करणं, सुनिश्चिता भवति सा हिंसा ॥ ક્રોધ આદિ કષાયાના યાગથી કાઈપણ પ્રાણીના અથવા પેાતાના નિજના પ્રાણાનું વ્યપરાપણું કરવું એ નિશ્ચિતરૂપે હિંસા છે. તથા— अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिर्हि संति जिनागमस्य संक्षेपः ॥ જૈનાગમામાં હિંસા-અહિંસાના - पुरुषार्थसिद्धयुपाय સબધમાં મહું જ કરવામાં આવી છે. વિસ્તૃત, વિશત્રુ અને ગહન મીમાંસા કઈ બીજા ધર્મનાં શાસ્ત્રોમાં એવી મીમાંસા નથી મળતી. તેનું કારણ એ છે કે સમગ્ર જૈનાચારનેા આધાર અહિંસા જ છે. કૃત્ય અને અકૃત્યની કસેાટી શું કૃત્ય એટલે કરવા ચેાગ્ય કાય છે અને શું અકૃષ એટલે કે ન કરવા ચૈાગ્ય કાય છે તેની મુખ્ય કસેટી અહિંસા જ છે. સત્ય પણ ધર્મ છે. અસ્તેય પણ ઉપાદેય છે. બ્રહ્મચય પણ આરાધનીય છે, પણ આ બધા ધર્મો અહિંસા ધર્મની શાખાઓ છે. વળી કહ્યુ છે કે Page #78 -------------------------------------------------------------------------- ________________ ધ અને સસ્કૃતિના મૂળ આધાર : અહિંસા आत्मपरिणाम हिंसनहेतुत्वात्सर्वमेव हिंसैतत् । अनृतवचनादिकेवल मुदाहृतं शिष्यबोधाय ॥ અસત્ય ભાષણ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ આ બધાં પાપાના આચરણથી આત્માના પરિણામેાની હિંસા થાય છે. તથાપિ ફૂટ રૂપે સમજાવવા માટે તથા જિજ્ઞાસુ જન કોઈ ભ્રમમાં ન પડી જાય એ દૃષ્ટિએ અસત્ય ભાષણ-આદિની પૃથક્ ગણના કરવામાં આવી છે. ૫ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે અહિંસા જ સમ્યક્ ચરિત્ર અને પાપાચારને માપવાન દંડ છે. સમસ્ત કત ચૈામાં અહિંસા એ જ મૂર્ધન્ય ક`ભ્ય છે તેટલા માટે આગમામાં તેની ખરીકમાં ખારીક વ્યાખ્યા મળી આવે તે સ્વાભાવિક જ છે. દરેક વ્યક્તિમાં એટલી ચૈાગ્યતા નથી હોતી કે તે અહિંસાના વિષયને લગતા સમગ્ર શ્રુતનું અધ્યયન અને મનન કરી શકે. તેવા જિજ્ઞાસુએ માટે આચાર્ય અમૃતચંદ્ર અહિંસા વિષય સબંધી મન્થનનુ નવનીત તૈયાર કરતાં કહે છે કે—જૈનાગમમાં પ્રતિપાદિત હિંસા-અહિંસાને ટ્રૂ'કેા સાર એટલેા જ છે કે રાગાદિ કલુષિત ભાવાના પ્રાદુર્ભાવ ન હેાવા તેનું નામ જ અહિંસા અને કલુષિત ભાવેની ઉત્પત્તિ થવી તેનુ' નામ જ હિંસા છે. હિંસા અને અહિંસાનું વિશ્લેષણ વાચક ઉમાસ્વાતિએ પણ તત્ત્વાર્થસૂત્રમાં એ જ કહ્યું છે કે— ‘ ત્રમત્તયોનાત્ પ્રાચરોવળ હિંસા ।’ Page #79 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ એ વચન પ્રસિદ્ધ છે કે સંયમી પુરુષ જે યતના રાખીને, સાવધાન અને સતર્ક રહીને કોઈપણ જીવના પ્રાણેને ઘાત ન કરવાની બુદ્ધિથી ચાર હાથ ભૂમિ જોઈ જોઈને ચાલે છે, આમ છતાં અચાનક કોઈ જીવ ઊડીને અથવા બીજી કઈ રીતે તેના પગમાં આવી પડે છે ને તેના પગ તળે હૂદાઈ જાય છે તે તે સંયમી પુરુષ હિંસાના પાપથી લિપ્ત નથી થતો. અભિપ્રાય એ છે કે પ્રમાદ અને કષાયથી કરેલ પ્રાણવધ હિંસા છે. આ હિંસાથી બચવાના ઉપાય પ્રમાદ અને કષાયને ત્યાગ કરે એ છે. આ વિવેચનથી પૂર્વોક્ત પ્રશ્નનું સમાધાન થઈ જશે કે સાધક જેટજેટલા અંશોમાં પ્રમાદ-કષાયથી નિવૃત્ત થઈ જાય છે તેટલા જ તેટલા અંશેમાં હિંસાથી બચે છે. સ્થૂલ હિંસા, એટલે કે દ્રવ્ય હિંસા ન કરવા છતાં પણ જેના અંતઃકરણમાં હિંસક ભાવના પ્રચુર છે, તે પ્રચુર હિંસાને ભાગીદાર બને છે. આ સંબંધમાં તંદુલ-મસ્યનું ઉદાહરણું પ્રસિદ્ધ છે. તો અહિંસાનું પાલન કરવા માટે આવશ્યક છે કે સાધક પિતાના અંતઃકરણને સ્વચ્છ, પવિત્ર અને અકલુષ બનાવે. અંતઃકરણમાં ક્રોધ, માન, કપટ, આસક્તિ, રાગ, દ્રષ, ઈર્ષ્યા વગેરે કાલિમાને પ્રવેશવા ન દે. આટલું કર્યા પછી તે પોતાને ધર્મોપેત જીવનવ્યવહાર ચલાવતો હતો પણ અહિંસાની સાધના કરી શકે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિનો મૂળ આધારઃ અહિંસા બ્રાન્ત ધારણાઓનું નિરાકરણ અહિંસાના સંબંધમાં અનેક પ્રકારની બ્રાન્ત ધારણુઓ સાંભળવા મળે છે. કેટલાક લેકે એમ સમજે છે કે આ પૃથ્વી ફક્ત અમારે માટે જ છે. અમારું જ એના ઉપર એકાધિપત્ય છે. બીજા પ્રાણીઓને તેના ઉપર રહેવાને કે જીવનનિર્વાહ કરવાનો અધિકાર નથી. આ જાતની વિચારધારાથી પ્રેરાઈને તેઓ વન્ય પશુઓને કૂતરાઓનો, વાંદરાઓને, હરણનો અને બીજા જીવનો વધ કરે છે. અથવા કરનારા વધને અનુમોદન આપે છે. થયેલા વધનું સમર્થન કરે છે. પરંતુ નિષ્પક્ષ વિચાર કરવાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે આ વિચારધારા “જીસકી લાઠી ઉસકી ભેંસ” એટલે કે બળિયાના બે ભાગવાળી આ જૂની કહેવતને ચરિતાર્થ કરે છે. આ સ્વાર્થી વિચાર જગલીપણાની નિશાની છે. તેમાં ન્યાય અથવા ઔચિત્ય માટે જરાપણું અવકાશ નથી. તેણે ધરતીને પટ્ટો મનુષ્ય માટે લખી દીધે છે? ખરું જોતાં જે કોઈ જીવધારી આ ધરતી પર જન્મે છે, અવતાર પામ્યું છે, તેને એ ધરતી પર રહેવાનો અને તેમાંથી પેષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. મનુષ્યમાં બીજા જી કરતાં વિશેષ સામર્થ્ય છે, કેવળ એટલા જ કારણસર તે બીજાઓના જન્મજાત અધિકારોને છીનવી શકે નહિ. આમ છતાં જે તે છીનવે છે તે પ્રકૃતિ તેને યંગ્ય દંડ આપ્યા સિવાય રહી શકતી નથી. આ જાતની સાંકડી અને સ્વાર્થ મય ભાવનાને દંડ મનુષ્યજાતિને કેવી રીતે ભેગવવું પડે છે એ જાણવા માટે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ધર્મ અને સંસ્કૃતિ તપસ્યા કરવાની જરૂર નથી. આ ભાવના વધતાં વધતાં મનુષ્યમાં પણ આ પ્રકારની ધારણું ઉત્પન્ન થયા વગર નથી રહેતી. શાસકવર્ગ એમ સમજે છે કે પૃથ્વી તેની બાપીકી મિલકત છે અને શાસિતેને જીવિત રહેવાનો અધિકાર નથી. જે તે જીવતા રહેતા હોય તે કેવળ અમારાં સુખસગવડને માટે જ. અન્ય કેઈ કારણે મનુષ્ય મનુષ્યની સાથે ભષણ તથા રૂંવાડાં ખડી દેનારા અત્યાચારો કર્યા છે. અને તે અત્યાચારને આજે પણ અંત આવી શક નથી. દુવૃત્તિનો ઉદ્દગમ ક્યાંથી ? પ્રશ્ન એ છે કે છેવટ મનુષ્યમાં આ વૃત્તિને ઉગમ થયે કયાંથી ? વિચાર કરવાથી જાણવા મળે છે કે આ દુવૃત્તિનું બીજ મનુષ્યતર પ્રાણીઓના અધિકારના અસ્વીકારમાં છુપાયેલું છે. જ્યાં સુધી મનુષ્ય મનુષ્યતર પ્રાણીઓ પ્રત્યે ન્યાયથી નહીં વર્તો, ત્યાં સુધી તે મનુષ્ય સાથે પણ ન્યાયથી વતી શકવાને નથી. અહિંસાને ઉપાસક આ જાતની અનૈતિક તથા અધાર્મિક વૃત્તિને ન તે પિતાના હદયમાં સ્થાન આપી શકે છે કે ન તે તેનું સમર્થન કરી શકે છે. લકે કહે છે-સિંહ, વાઘ, અને સર્પ જેવાં હિંસક પ્રાણીઓને વધ કરે અનુચિત નથી. કારણ કે એનાથી આપણને ઘણું જોખમ છે પણ એ પ્રાણીઓ પણ તેમ કહી શકે છે, તેઓને પણ મનુષ્ય તરફથી જોખમ છે. હિંસક Page #82 -------------------------------------------------------------------------- ________________ અને સંસ્કૃતિને મૂળ આધાર : અહિંસા પ્રાણીઓ તરફથી માણસને જેટલું જોખમ હોઈ શકે તેના કરતાં તેઓ માટે મનુષ્ય તરફથી ઘણું અધિક જોખમ ઊભું છે. મનુષ્યની પાસે હિંસાનાં સાધનો-શસ્ત્ર છે. અને તે દૂરથી પણ તેના પર પ્રહાર કરી શકે છે. દળ બનાવીને તેને પ્રાણ લૂંટે છે. બિચારાં હિંસક પશુએ આ જાતનું આયોજન નથી કરી શકતાં. આત્મવત્ સર્વભૂતેષુ અહિંસાના સંબંધમાં આ પ્રકારની અન્યાન્ય બ્રમણાઓ ફેલાયેલી છે. પરંતુ તે બધામાંથી મુક્તિ મેળવવાનો અને સાચું સ્વરૂપ સમજવાને સરળ ઉપાય છે-આત્મસાક્ષી. જ્ઞાનીઓએ હિંસા-અહિંસાનો નિર્ણય કરવા માટે એક સંભ્રાંત કસોટી અમને પકડાવી દીધી છે, આત્મવત્ સર્વભૂતેષ.” બીજા દ્વારા કરવામાં આવતા વ્યવહારને તું પોતાને માટે ઉચિત ન સમજતો હોય, તે એ વ્યવહાર બીજા પ્રત્યે કરવાનું પણ અનુચિત છે. બીજીઓના તારા તરફ કરવામાં આવતા જે કાર્યથી તને પડા પહોંચે છે, દુઃખ થાય છે, તેવી જ રીતે તું પણ સમજી લે કે તારા કાર્ય થી બીજાને પણ પીડા પહોંચે છે. આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિથી ન્યાયપૂર્ણ વિચાર કરવાથી પિતાની મેળે જ હિંસા-અહિંસાને ભેદ સમજમાં આવી પ્રાચીન કાળમાં હિંસાનાં સાધન આજ કરતાં વધારે શક્તિશાળી અને દૂર દૂર સુધી અસર કરનારાં, વ્યાપક Page #83 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ પ્રભાવ નાખનારાં ન હતાં. આજ જ્યારે એવાં અગણિત સાધન નિર્મિત થઈ ગયાં છે અને હિંસા અત્યંત શક્તિશાળી બની ગઈ છે, ત્યારે તેને પ્રતિકાર કરવા માટે અહિંસાને પણ વધારે સૂક્ષમ બનાવવાની જરૂર છે. આ કારણે અહિંસાની તરફેણમાં જોરદાર અવાજ ઊઠવાની શરૂઆત થઈ ચૂકી છે. અહિંસાના ભક્તો અને અનુયાયીઓ અહિંસક વાતાવરણ સર્જવામાં પૂરો સાથ-સહકાર આપે એ જરૂરી છે, અનિવાર્ય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની પરંપરા જૈન શ્રમને ફાળે ભારતના સાંસ્કૃતિક નિર્માણમાં જૈનાચાર્યોનો કેટલે મહત્ત્વપૂર્ણ ફાળે છે, એ સંબંધમાં અત્યાર સુધી કોઈ વ્યવસ્થિત વિચાર કરવામાં આવ્યું નથી. પરંતુ સ્પષ્ટ રીતે એમ કહી શકાય કે જેનાચાર્યોએ પિતાના ઉચ્ચ કોટિના ત્યાગમય અને સંયમપૂર્ણ જીવન તથા ઉપદેશથી ભારતની સંસ્કૃતિને ઘણું જ પ્રભાવિત કરી છે. તેની દેણગી અનોખી છે. જ્યારે આપણે પૂર્વ, દક્ષિણ અને ઉત્તરના અંતર્માનસનો સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરીશું તે આપણને ચલચિત્રની માફક જૈનાચાર્યોની ઝાંખી દષ્ટિગોચર થશે કે જેને પ્રભાવ આજ સુધી ભારતની કળા અને માનવના માનસ પર અક્ષુણ તેમ જ વ્યાપક રૂપે પડેલ છે. ભગવાન મહાવીરથી ૧૭૦ વરસ પછી ઉત્પન્ન થનાર મહાન આચાર્ય ભદ્રબાહુને કણ ભૂલી શકે, કે જેમણે પિતાના યોગબળથી ભવિષ્યને જાણીને મગધની જનતા અને સમ્રાટ ચંદ્રગુપ્તને બાર વરસના દુષ્કાળને સંકેત ધ-૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ કર્યો હતે. સમ્રાટ ચંદ્રગુપ્ત તેમની સાથે દક્ષિણયાત્રામાં ગયા, ભિક્ષુ બન્યા અને અંતમાં જેનવિધિ અનુસાર સમાધિકરણ કરીને કૃતકૃત્ય થઈ ગયા એ બધું તેમના જ ઉપદેશનું ફળ હતું. આચાર્ય ભદ્રબાહુના દક્ષિણ-પ્રવાસનાં પરિણામ ઘણાં જ દૂરગામી, સ્થાયી પ્રભાવ પાડનારાં અને અનોખાં સિદ્ધ થયાં. આ પ્રવાસના પરિણામે મગધને જૈન સંઘ બે ભાગોમાં વહેંચાઈ ગયે. તેનું દુષ્પરિણામ દિગમ્બર વેતામ્બરના સંપ્રદાચના ભેદરૂપે પ્રગટ થયું, પરંતુ બીજુ મહત્વનું સુફળ એ આવ્યું કે તેમણે દક્ષિણના (કલબ્ર, હાયસેલ, ગંગ આદિ) રાજવંશ પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જૈન ધર્મ અને અહિંસાનો જે પ્રભાવ અંકિત કર્યો, તે આર્યો અને દ્રવિડોની એકતાનું કારણ બન્યું. મહાન શ્રતધર આચાર્ય ભદ્રબાહુ પૂર્વ અને ઉત્તરના મધુર સંમેલનની પ્રથમ કડી હતા. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીના શિષ્ય ગુણસુંદરે સમ્રાટ સમ્પતિની સહાયતાથી ભારતના જુદા જુદા પ્રાંતો ઉપરાંત અફઘાનિસ્તાન, ચૂનાન અને ઈરાન વગેરે એશિયાના સમસ્ત રાષ્ટ્રોમાં જૈન ધર્મને વ્યાપક પ્રચાર કર્યો. સૂત્રયુગના પ્રતિષ્ઠા પક ઉમાસ્વાતિ, ભારતના મહાન દાર્શનિક સિદ્ધસેન દિવાકરે જેન તકશાસ્ત્રનું વ્યવસ્થિત રૂપ પ્રદાન કર્યું અને આચાર્ય કુન્દકુન્દ આધ્યાત્મિક ગ્રંથની રચના કરીને તથા સ્વામી સમન્તભ તર્કશાસ્ત્રની પ્રતિષ્ઠા કરીને જેન સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની પરપરા ૬૭ જ્યારે આપણે વિક્રમની પહેલી સહસ્રાબ્દી પર દૃષ્ટિ ફેંકીએ છીએ તે આપણને જેએએ સાહિત્યના વિવિધ ગ્રંથૈાને પુષ્ટ કરવામાં પ્રશસનીય પ્રયાસ કર્યો હેાય એવી અનેક વિભૂતિઓનાં એકાએક દન થાય છે. દેવધગણી ક્ષમાશ્રમણ, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, અભયદેવ, હરિભદ્ર શીલાંક, ધનેશ્વરસૂરિ, કાલિકાચાય, જિનદાસ મહત્તર આદિ અને ખીજી સહસ્રાબ્દીના કલિકાલસર્વજ્ઞ હેમચ`દ્રાચાય, વાદી દેવસૂરિ, યશેાવિજય આદિતે આચર્ચા છે કે જેઓએ ધાર્મિક, રાજનૈતિક, સાહિત્યિક તથા આધ્યાત્મિક વિચારોથી દેશને સપન્ન મનાવ્યા છે બીજી માજી આચાય ગણધર ભૂતવલી, પુષ્પદંત, કુન્દકુન્દ, પૂજ્યપાદ, પાત્રકેસરી, અકલંક, વિદ્યાની, સિદ્ધાંત ચક્રવર્તી, નૈમિચદ્ર, જિનસેન, અનન્તવી, પ્રભાચંદ્ર વગેરે પણ છે કે જેઓએ દક્ષિણ અને ઉત્તરને પેાતાની પ્રતિભાથી પ્રભાવિત કર્યાં છે. ભારતના નિર્માણમાં જૈન આચાર્યના ફાળે જો કે મુખ્યત્વે કરીને આધ્યાત્મિક રહ્યો છે, તેા પણ ગુજરાતનું સામ્રાજ્ય, કુમારપાળને અહિંસાની દીક્ષા તથા દક્ષિણમાં વિજયનગરની રાજ્યવ્યવસ્થામાં અહિંસાની પ્રતિષ્ઠા, તથા બિહાર અને મથુરા પ્રદેશેામાં અહિંસક વાતાવરણ ઉત્પન્ન કરવામાં પણ આ જ આચાર્યાના ફાળેા રહ્યો છે. જ્યાં સુધી ભારતવર્ષમાં અહિંસા તથા જીવદયા, નિરામિષ ભેાજન, દુર્વ્યસને પ્રત્યે ધૃણા, મદ્યપાન તથા ચારિત્ર્યક નિ ળતાની વિરુદ્ધ જે સામુદાયિક ભાવના જોવામાં આવે છે, તેની પાછળ જૈનાચાર્યના પ્રખળ હાથ રહ્યો છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ જૈનાચાર્યએ તથા જૈનસાધુએએ અહિંસા, તપ, ત્યાગની કસેાટી પર જે ઉજ્જવળ સ્વરૂપ વિશ્વની સમક્ષ રજૂ કર્યુ છે તે આજે પણ ભારત માટે ગૌરવની વસ્તુ છે. ૬૮ સૌરાષ્ટ્રમાં અહિંસક ભાવનાને જે ઉલ્લેખનીય પ્રય મળ્યા છે તે જૈનાચાર્યાનું જ પ્રદાન છે. તેનુ ફળ અનેકરૂપે આપણા કામમાં આવ્યું છે. સ્વામી દયાનંદે વને જે અહિંસાપરક અથ કર્યાં અને મહાત્મા ગાંધીજીએ જે અહિંસા-નીતિ અપનાવી તેની પાછળ સૌરાષ્ટ્રનુ અહિસામય વાતાવરણુ જ કારણરૂપે ઊભું છે. ‘ગાંધીજીને તે જૈન સ ́ત બેચરજી સ્વામી'એ વિલાયત જતાં પહેલાં મદ્ય, માંસ અને પરસ્ત્રીગમનના ત્યાગની પ્રતિજ્ઞા લેવડાવી હતી. ‘કવિ રાયચ‘દભાઈ’એ તેમને પૂર્ણ અહિંસક બનાવી દીધા. • આજે સમસ્ત સંસાર અહિંસા તરફ આગળ વધવાસ્તુ' વિચારી રહ્યો છે, તે ખુશી થવાની વાત છે. પરંતુ જૈનસ`ઘે હિંસાથી ભરેલી પાછલી શતાબ્દીઓમાં અહિંસાની જે દિવ્ય ચૈાતિ ઝળહળતી રાખી છે તે તેનુ* ભારતને વિશ્વને અને સમસ્ત માનવતાને સૌથી મેાટુ' પ્રદાન છે. રાજાઓના ફાળા : ભારતીય ઇતિહાસનુ· ઊંડું. અવગાહન કરનાર કેટલાક વિદ્વાનાના મત છે કે બ્રહ્મવિદ્યા અથવા આધ્યાત્મિક જ્ઞાન ક્ષત્રિયાથી પ્રારંભ થઇને બ્રાહ્મણા સુધી પહેાંચી ગયું. જૈન ઇતિહાસ આ મતની પુષ્ટિ કરે છે. જૈન ઇતિહાસની હકી Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની પરંપરા કતે તેનું સમર્થન કરે છે. ત્રષભદેવથી માંડીને મહાવીર સુધી ચોવીસે ય તીર્થકરને જન્મ રાજવંશમાં જ થયે હતો. પ્રત્યેક તીર્થકરના કાળમાં અનેકાનેક જેનરાજા પણ થયા. ચક્રવર્તી પણ થયા, જેઓએ જિનેન્દ્રીય દીક્ષા ધારણ કરી અને જૈનધર્મના પ્રસાર અને પ્રચારમાં મહત્ત્વને ફાળે આગ્રે. આ બધાને ઈતિહાસ આજે મળતો નથી. તે પણ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમના પછીના થેડા રાજાઓ જેમણે જૈન ધર્મના પ્રભાવ-વૃદ્ધિમાં ફાળો આપી પિતાને ધન્ય બનાવ્યા હેય-એવા રાજાઓને ઉલ્લેખ કરે અનુચિત નહિ ગણાય. ચેટક તથા અન્ય રાજાઓ : રાજા ચેટક ભગવાનના પ્રથમ શ્રમણોપાસક હતા. તેઓ વૈશાલીના અત્યંત પ્રભાવશાળી રાજા વીર હતા. તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી કન્યાઓને જેન સિવાય બીજા કેઈને આપીશ નહિ. નીતિની પ્રતિષ્ઠા અને શરણુગતની રક્ષાને માટે ચેટકને એકવાર મગધરાજ કૃણિકની સાથે ભીષણ સંગ્રામ ખેલ પડ્યો હતે. સિધુ-સૌવીરના ઉદયન, અવંતીના પ્રદ્યોત, કૌશામ્બીના શતાનીક, ચપ્પાના દધિવાહન, અને મગધના શ્રેણિક રાજા ચેટકના જમાઈઓ હતા. એ બધા રાજાએ જૈનધર્મના અનુયાયી હતા. રાજા ઉદયને તો ભગવાન પાસેથી દીક્ષા પણ લીધી હતી. Page #89 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ શ્રેણિક અને કૃણિક : ઈતિહાસપ્રસિદ્ધ મગધના અધિપતિ બિસ્મસાર, જૈન સાહિત્યમાં શ્રેણિકના નામથી પણ પ્રસિદ્ધ છે. તેમની ગાથાઓ જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. શ્રેણિકના પુત્ર સમ્રાટ કૂણિક પણ ભગવાનના પરમ ભક્ત હતા. કૃણિકના પુત્ર ઉદયને પણ જૈન ધર્મનું શરણ ગ્રહ્યું હતું. કાશી-કૌશલયના અઢાર લિચ્છવી અને મલ્લી રાજા૨ાજાઓએ ભગવાન મહાવીરને નિર્વાણ-મહોત્સવ ઊજવ્યું હિતે. એથી એમ માલૂમ પડે છે કે બધા રાજાએ જૈન ધર્મથી પ્રભાવિત હતા. મૌર્યસમ્રાટ ચન્દ્રગુપ્ત : ચન્દ્રગુપ્ત જૈનધર્મના અનુયાયી હતા. ભદ્રબાહુ સ્વામી આગળ મુનિ-દીક્ષા અંગીકાર કરીને તે મસૂર (દક્ષિણ) ગયા. તેમણે શ્રમણ બેલાગેલની ગુફામાં આત્મસાધના કરી. તેના મંત્રી ચાણક્ય પણ જૈનધમી હતા અને જૈન શ્રાવક ગણીના પુત્ર હતા. સમ્રાટ અશોકઃ અશેક ચંદ્રગુપ્તના પુત્ર હતા. તેમણે અહિંસાની જે સેવા કરી છે તે પ્રસિદ્ધ છે. “અલ ફેઈથ ઓફ અશક” નામના પુસ્તકમાં જણાવ્યા મુજબ અશે કે અહિંસાવિષયક જે નિયમે પ્રચારિત કર્યા હતા તે બૌદ્ધોના કરતાં જેનોની સાથે વધારે મેળ ખાતા હતા. પશુ-પક્ષીઓને ન મારવાં, નકામાં જંગલેને ન કાપવાં તથા વિશિષ્ટ તિથિઓ તથા Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની પરંપરા પર્વના દિવસોમાં જીવહિંસા બંધ રાખવી વગેરેના આદેશ જૈનધર્મને મળતા આવે છે. સમ્રાટ સંપ્રતિઃ સમ્પતિ અશોકના પુત્ર હતા. તે એકવાર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ખુશખુશાલ થતા માતાની પાસે પહોંચ્યા. જઈને વંદન કર્યું. તેમણે જોયું કે માતાના મુખ ઉપર પ્રસન્નતાને બદલે આંખમાં આંસુ છે. કારણ પૂછતાં માતાએ જણાવ્યું– નરસંહાર કરીને પ્રાપ્ત કરવામાં આવેલો વિજય, સાચે વિજય નથી. સાચે વિજય-સાચી શાંતિ અહિંસા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. વગેરે ઉપદેશ સાંભળીને સમ્મતિએ પ્રખ્યાત જૈન મુનિ આર્ય સુહસ્તી પાસેથી જેનધર્મ અંગીકાર કર્યો. સમ્રાટ સમ્મતિએ અનાર્ય દેશમાં જેનઈના પ્રચારના ઉદ્દેશથી જૈનધર્મના આરાધકે માટે ધર્મસ્થાનોની વ્યવસ્થા કરાવી હતી. અનાર્ય પ્રજાના ઉથાનને માટે સમ્મતિએ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેણે ધર્મપ્રચારકોને મેકલીને જૈનધર્મની શિક્ષાઓને ફેલાવો કર્યો હતો. અનેક વિદ્વાનને એ અભિપ્રાય છે કે આજે જે શિલાલેખ અશોકના નામથી પ્રસિદ્ધ છે તે કદાચ સસ્પતિના લખાવરાવેલા હોય એવો સંભવ છે. કલિગ ચક્રવતી ખારવેલ - ઈસવી સનની પૂર્વે બીજી શતાબ્દીમાં રાજા ખારવેલ થઈ ગયા. એ યુગની રાજનીતિમાં ખારવેલ સૌથી મહત્વની વ્યક્તિ હતા. એમના સમયમાં જૈનધર્મને ખૂબ જ ઉત્કર્ષ થયે. તેમના પ્રયાસથી જૈન સાધુઓ તથા જૈન વિદ્વાનોનું Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધર્મ અને સંસ્કૃતિ એક મહાસંમેલન થયું. જૈન સ ંઘે તેમને મહાવિજયી ખેમરાજા તથા ભિક્ષુરાજા અને ધર્મરાજાની પદવી પણુ પ્રદાન કરી. જૈનધર્મ પ્રત્યેની કરવામાં આવેલી ખારવેલની સેવાએ મહુમૂલ્ય છે. તે અત્યંત પ્રતાપી રાજા થયા છે. કલચૂરી અને લભ્રવંશી રાજા : કલસૂરી રાજવંશ મધ્યપ્રાંતના સૌથી મેાટા રાજવ‘શ હતા. આઠમી-નવમી શતાબ્દીમાં તેના પ્રબળ પ્રતાપ ચમકી રહ્યો હતા. આ વંશના રાજાએ જૈનધર્મના કટ્ટર અનુયાયી હતા. ત્રિપુરી એમની રાજધાની હતી. પ્રેા. સ્વામી આયંગરનું કથન છે કે એમના વંશજો આજ પણ જૈન કલાકારના નામથી નાગપુરની આસપાસના પ્રદેશમાં મેાજૂદ છે. હાયસેલ વશી રાજા : હાયસેલ વશના અનેક રાજા-મહારાજા, અમાત્ય તથા સેનાપતિએ જૈનધર્મના અનુયાયી હતા. સુદત્તમુનિ આ વંશના રાજગુરુ હતા. પહેલાં તે ચાલુકયોના માંડલિક હતા પણ ૧૧૧૬માં તેઓએ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. ગગવશી રાજા : ઈશુખ્રિસ્તના બીજા સૈકામાં ગગ રાજાઓએ દક્ષિણ પ્રદેશમાં પેાતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ૧૧મા સૈકા સુધી તે વિસ્તૃત ભૂખંડ પર શાસન કરતા રહ્યા. આ બધા રાજા પરમ જૈન હતા. આ વંશના પ્રથમ રાજા માધવ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની પરંપરા હતા. તેમને કાગણીવર્મા પણ કહે છે. તે જૈનાચાર્ય સિંહન્દીના શિષ્ય હતા એમના સમયમાં જૈનધર્મ રાજધર્મ બની ગયો હતો. આ વંશને દુર્વિનીત રાજા પ્રસિદ્ધ વિયાકરણ જૈનાચાર્ય પૂજ્યપાદને શિષ્ય હતો. એક બીજા રાજા મારસિંહે અનેક રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને એશ્વર્ય પૂર્વક રાજ્ય કરીને અંતમાં ભિક્ષુપદ ગ્રહણ કર્યું હતું. જૈનાચાર્ય અજિતસેનના પાદમૂલમાં સમાધિ મરણ– પૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. શિલાલેખના આધાર પ્રમાણે તેમનું મૃત્યુ ઈ. સ. ૯૬પમાં થયું. આ વંશની મહિલાઓ પણ જિનેન્દ્રદેવની મહાન ઉપાસિકાએ હતી. રાજા મારસિંહ બીજાના સુયોગ્ય મંત્રી ચામુડરાય હતા. મારસિંહના પુત્ર રાજમલ્લના તે પ્રધાન મંત્રી અને સેનાપતિ થયા. તે દઢ જૈન ધર્મનુયાયી હતા. સિદ્ધાંત ચક્રવર્તી નેમિચન્દ્ર ચામુડરાયના ધર્મગુરુ હતા. કનડી ભાષામાં લખાયેલું “ત્રિષષ્ઠિ લક્ષણ” મહાપુરાણ તેમની પ્રસિદ્ધ રચના છે. આ જ ચામુડરાયે શ્રમણ બેલગેલામાં બાહુબલી સ્વામીની ભવ્ય તેમજ વિશાળ મૂર્તિ એક પહાડમાંથી કતરાવી છે. ૫૬ ફૂટ ઊંચી એ મૂર્તિ ભારત વર્ષની જેવાલાયક વસ્તુઓમાં અન્યતમ છે. રાજા શિવકેટિ : દક્ષિણ ભારતમાં કચીના રાજા શિવકેટિએ પ્રસિદ્ધ આચાર્ય સમંતભદ્રના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કર્યો અને તેના પ્રચારમાં સારો ફાળે આયે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ રાજા આયને : - ગ્વાલિયરના રાજા આયને એ સિદ્ધસેનના પ્રસિદ્ધ જૈનધર્મની પ્રશંસનીય સેવા કરી છે. માંસાહાર, શિકાર આદિ હિંસક પ્રવૃત્તિઓની નિષેધ આજ્ઞા ઘોષિત કરીને અહિંસાની તેમણે પ્રતિષ્ઠા કરી. કુમારપાળને ઈતિહાસ તો પ્રકાશમાં આવી ચૂક્યો છે. ગુજરાતની સંસ્કૃતિમાં જૈનત્વની જે ઝલક આજે પણ દેખાય છે, તેનું ઘણુંખરું શ્રેય આચાર્ય હેમચંદ્ર તથા તેના પ્રિય શિષ્ય કુમારપાળને જાય છે. કુમારપાળને “પરમહંત’નું જે પદ પ્રાપ્ત થયું તેમાં જરા પણ અનૌચિત્ય નથી. રાષ્ટફટવંશી રાજા અને અમોઘવર્ષ : રાષ્ટ્રકૂટવંશી રાજા પણ પિતાના સમયના એક પ્રતાપી રાજા હતા અને જૈનધર્મના પરમ ભક્ત અને અનુયાયી હતા. તેમના રાજ્યકાળમાં જૈનધર્મને ખૂબ અભ્યદય થયે. - આ રાજાઓમાં પણ અમેઘવર્ષ રાજા વિશેષરૂપે ઉલ્લેખનીય છે. તે જૈનાચાર્ય જિનસેનના શિષ્ય હતા. તેમના શાસનમાં જૈનધર્મ ખૂબ ફૂલ્યફળ્યો. અમેઘવર્ષ એક વિદ્વાન રાજા હતા. તેમણે પ્રશ્નોત્તરરત્નમાલિક ગ્રંથની રચના કરી છે અંગ, બંગ, મગધ, માલવા, ચિત્રકૂટ અને બેડિના રાજા અમેઘવર્ષની સેવામાં રહેતા હતા. ગુજરાત સહિત દક્ષિણદેશ ઉપર તેમનું શાસન હતું. અંતિમ સમયમાં રાજપાટ છેડીને તે મુનિ બની ગયા હતા. અમેઘવર્ષના પુત્ર અકાલવર્ષ અને અકાલવર્ષના Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની પરંપરા ૭૫ પુત્ર રાજા ઇન્દ્ર પણ જૈનધર્મના દૃઢ અનુયાયી હતા. ઇંદ્રે પણ મુનિ-દીક્ષા અંગીકાર કરી હતી. વનરાજ ચાવડા અને ચાલુકચ રાજા : ગૂજરાતમાં વિવિધ પ્રખ્યાત વશે!ના રાજા વનરાજ શીલગુણુસૂરિના શિષ્ય હતા. એના પછી આવેલા ચાલુકય વ'શી રાજા પણ જૈનધર્મના પાકા અનુયાયી હતા. સિદ્ધરાજ જયસિંહ : સિદ્ધરાજ જયસિંહૈ જો કે વિધિપુરઃસર જૈનધર્મ અંગીકાર કર્યા ન હતા, પરંતુ જૈનધર્મ પ્રત્યે તેને ઊંડા અનુરાગ હતા, પ્રેમ હતા. આચાર્ય હેમચંદ્રથી તે બહુજ પ્રભાવિત હતા. તેમની જ વિનંતિથી આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય “સિદ્ધ હેમ શબ્દાનુશાસન” વ્યાકરણની રચના કરી હતી. ગુજરાતના રાજા મૂલરાજ પણ જૈનધર્મ ના અનુરાગી હતા. મ'ત્રી અને સેનાપતિ : ભારતમાં મંત્રીત્વ અને સેનાપતિત્વનું કાર્ય જે કુશળતા અને સૂઝબુઝની સાથે જૈન શ્રાવžાએ કર્યુ' તે ઇતિહાસના ઉજ્જવળ પાનાંઓનું સર્જન કરે એવું છે. જૈન મંત્રી અને સેનાપતિ એટલી સંખ્યામાં થઈ ચૂકયા છે કે તેની ગણતરી કરવી પણ શકય નથી. જૈન મંત્રીઓમ વસ્તુપાલ અને તેજપાલનુ' નામ ઇતિહાસની અમૂલ્ય સપત્તિ છે. કદાચ વિશ્વમાં પણ તે એવા મંત્રી થઈ ગય Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધર્મ અને સંસ્કૃતિ છે કે જેને જેટે જડતો નથી. બંને ભાઈ વાઘેલા વંશના રાજા વિરધવલના મંત્રીઓ હતા. રાજનીતિના પંડિત અને જનધર્મના અનન્ય ભક્ત હોવા છતાંયે બીજા બધા ધર્મો પ્રત્યે પણ તેઓ ઉદાર હતા. તેઓની ઉદારતા, વિસ્મયજનક દાન, વીરતા અને ધર્મનિષ્ઠાને વિસ્તારભયથી અહીં ઉલ્લેખ કરી શકાય તેમ નથી. મેવાડના મહારાણા પ્રતાપસિંહના પ્રધાનમંત્રી ભામાશાહ જૈનથી કેણ પરિચિત નથી ? જયપુર રાજ્યનું મંત્રીપદ લાંબા વખત સુધી જેનેએ જ સુશોભિત કર્યું હતું. અજમેરના રાજા વિજયસિંહના સેનાપતિ ધનરાજ સિંઘવી જૈન હતા. ગુજરાતના સોલંકી રાજા ભીમદેવના સેનાપતિ આભ જૈન વીર હતા. - રાજસ્થાનનાં અનેક રાજ્યોની સ્થાપનામાં જૈનવીરોને ઉલ્લેખનીય હાથ રહ્યો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પોતાની પ્રમાણિકતા અને રાજનૈતિક કુશળતાને કારણે જેને એ રાજનીતિના ક્ષેત્રમાં પણ ઘણું જ કિંમતી કાર્ય કર્યું છે અને સાથે વીરસંઘને પ્રભાવશાળી બનાવવામાં બહુ જ મહત્વનો ફાળો આપ્યો છે. જેનસંઘના પ્રસાર જૈનધર્મ ભારતનો ઐતિહાસિક ધર્મ છે. ભગવાન ઋષભદેવથી માંડીને આજ સુધી તેની અક્ષુણ પરંપરા ચાલી આવી છે. જૈનધર્મ આત્મધર્મ છે. તે હંમેશાં આત્મદમન, ઈન્દ્રિયસંયમ, વૈચારિક સમન્વયને આધારભૂત માનીને જ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની પરંપરા આગળ વધ્યો છે. વિકાસ પામ્યો છે. તેણે પ્રચારના કેરા આડંબર પર કદી વિશ્વાસ રાખે નથી. પિતાના મંતવ્યોના પ્રચારને નિમિત્તે તેણે કુટિલતા તથા સંઘર્ષવૃત્તિને કદી આશ્રય લીધે નથી કે તેને પ્રોત્સાહન આપ્યું નથી. જૈનધર્મ આત્મવિજેતાઓને ધર્મ છે. તેને પ્રભાવ આત્મવિશ્વાસી લેકે ઉપર જ પડે છે. નિરંતર યુગયુગથી જૈનધર્મ પર શ્રદ્ધા રાખનારાઓની સંખ્યા વધતી ઘટતી રહી છે. પરંતુ જનધર્મની સરિતા કદી સુકાઈ ગઈ નથી, તે હંમેશાં માનવજાતિને શાંતિનો સંદેશ આપતી રહી છે. જનતા પર અને રાજાઓ પર જેનધર્મની બહુ જ માટી અસર રહી છે. ભારતના મોટા મોટા સમ્રાટ જૈનધર્મના વજની છાયામાં આત્મનિરીક્ષણને પાઠ પઢતા રહ્યા છે. સ્વયં ભગવાન મહાવીરના વખતમાં પણ જેનધર્મ મગધનો રાજ્યધર્મ હતે. તાત્કાલિક ભારતનાં ૧૬ મુખ્ય રાજ્યોમાં જૈનધર્મ બહુ જ તેજસ્વી રહ્યો હતો. ભગવાન મહાવીરના મામાની પાંચ પુત્રીઓએ પણ પાંચ રાજાઓને જૈનધર્મની દીક્ષા આપી હતી. જો કે મહારાજા ચેટકને સાત પુત્રીઓ હતી. પરંતુ તેમાંથી બે તે બ્રહ્મચારિણું જ રહી હતી. ક્રમશઃ આ પાંચમાંથી પ્રભાવતીએ સિન્ધ–સૌવીરના સમ્રાટ ઉદયનને, શિવાએ અવન્તીપતિ ચંડ પ્રદ્યોતને, ચેલણાએ મગધના અધિપતિ શ્રેણિકને, મૃગાવતીએ વન્સપતિ શતાનીકને અને પદ્માવતીએ અંગદેશના અધિપતિ દધિવાહનને જૈનધર્મ તરફ વાળ્યા હતા. Page #97 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ એ વખતના રાજાઓ અને રાજકુમારે, રાણીએ તથા રાજકુમારીઓ પર શ્રમણ ભગવાન મહાવીરને એટલે પ્રભાવ હતો કે કેટલાયે રાજપુત્ર અને રાજપુત્રીઓએ સાધુ-ધર્મની દીક્ષા પણ ગ્રહણ કરી હતી. તે જૈનધર્મને સુવર્ણયુગ હતો. ચારે તરફ જનધર્મને રાજ્યનો આશ્રય સંપૂર્ણ રીતે મળતો હતો. પરંતુ જિનધર્મ આચારને ધર્મ છે. તેને રાજ્યાશ્રય તેમજ વ્યક્તિના આશ્રયની કોઈ તાલાવેલી નથી. એ વખતે જે અનુકૂળ વાતાવરણને લાભ લઈને જનધર્મને રાજ્યકક્ષાએ વૈધાનિક રૂપ આપવામાં આવ્યું હોત અને તેને પ્રચારમુખ બનાવવામાં આવ્યું હત તે તે હજીયે ઘણો વધારે વિસ્તાર પામત. પણ જૈનધર્મ લેકેષણા અને લોકસંગ્રહ વૃત્તિને ધાર્મિકતા માટે અનિવાર્ય શરત નથી માનતે. છતાં પણ જૈનધર્મને પ્રચાર અને પ્રભાવ વધ્યો, ત્યારબાદ સૌથી પહેલુ નુકસાન જૈનધર્મ ચેટક અને કોણિક રાજા વચ્ચે થયેલા વૈશાલી-યુદ્ધથી થયું. કોણિક વિજેતા બન્યા છતાં પણ જેનેને લાનિ-પાત્ર બની ગયે અને છેવટમાં તે બૌદ્ધ બની ગયો. શતાબ્દી પછી જૈનધર્મનું વર્ચસ ગુપ્તવંશના રાજ્યકાળમાં વધ્યું. મહારાજા અશોકના પુત્ર સમ્મતિએ તે ગુરુ ગુણસુંદરની આજ્ઞા લઈને જૈનધર્મને વિશ્વમાં વિસ્તૃત કરવા માટે ઘણે પ્રયત્ન કર્યો, પણ સમ્પતિના પછી જૈનધર્મના ફેલાવાની-પ્રચારની પરંપરા ચાલી ન શકી. એ વખતે જૈનધર્મ ઈરાન, અફઘાનિસ્તાન, અને ગ્રીસ વગેરે Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની પરંપરા 4 સમગ્ર દેશમાં ફેલાયેા. એટલુ' જ નહિ જૈનધર્મ ગ્રીસના મહાન ચિંતક પાઈથાગેારસને આર્હત ધર્મની દીક્ષા આપી આજ પણ દુનિયામાં પાઈથાગેરિયન લેાકાની કમી નથી. તેઓના સિદ્ધાન્ત, તેએાની માન્યતાએ જૈનધમ થી અનુપ્રાણિત થયેલી છે. દિગમ્બર પટ્ટાવલીએમાં પિહિતાશ્રવ (પાઇથેગેારસ) નામના સંતના ઉલ્લેખ મળે છે. । તે ભગવાન મહાવીરથી વીસ વરસ પહેલાં પાઇથેગે રસ ભારતમાં આવ્યા હતા. અને તેમણે ભગવાન પાર્શ્વનાથના સાધુએ પાસેથી જૈન દીક્ષા ગ્રહણ કરીને ગ્રીસમાં જૈનધર્મને પ્રચાર કર્યાં હતા. તત્ત્વ અને સિદ્ધાંતની દૃષ્ટિથી જૈનધમ આજ વિશ્વ વ્યાપી બનતા જાય છે, કારણ કે વિશ્વમાં સામાજિક, સૈદ્ધાન્તિક અને રાજનૈતિક નેતા-ગણુ અહિંસાને જ સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત રૂપે સ્વીકારે છે. આજ યુદ્ધની વિરુદ્ધ શાન્તિવાદીઓના મેરચેા ભગવાન મહાવીરના એ કથનની અનુસાર નિર્માણુ થઈ રહ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે: “મા નો માદળો” (‘હિંસા ન કરેા. હિંસા ન કરો.'ની ઉપદેશ દેવાની પણ પ્રેરણા આપી હતી. ) જૈનધમ એક વિચારાધારા છે જે સામાજિક નિયમ અને વ્યાવહારિક સમેધાનું પરિવર્તન કરવું એ ધર્મને માટે બીનજરૂરી સમજે છે. જૈનધર્મ ન તા કેાઈની ભાષા બદલવા માગે છે. ન Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ધર્મ અને સંસ્કૃતિ કાઈની વિવાહ-લગ્ન પદ્ધતિમાં હસ્તક્ષેપ કરવા માગે છે અને ન રાજ્ય તથા ભૌતિક સમૃદ્ધિ પર તેણે કદી વિશ્વાસ રાખ્યા છે. તે તે માનવતાની જાગૃતિ વિકારાનું નિય ત્રણ અને આત્મદર્શનના સદેશે! વિશ્વમાં ફેલાવવા ઇચ્છે છે. આ બધા સમ્રાટ પાતે જ શુદ્ધ આચરણવાળા હતા. તેઓના શાસનકાળમાં નિરપરાધ નિર્દોષ પ્રાણીઓની હત્યા અંધ રહી હતી. લેાકે સુખી અને સમૃદ્ધિશાળી હતા. સૌ પેાતપેાતાનાં નિયત કાર્યો કરતા હતા. એકને ખીજા ઈર્ષ્યા કે દ્વેષ ન હતા. ઊંચનીચના ભેદોને સ્થાન ન હતું. સૌ પુણ્યકર્મ કરવા યથાશક્તિ પ્રયત્ન કરતા હતા. શાસકે કોઈ દિવસ કાઈના ધર્મ અથવા સામાજિક નિયમમાં કાઈ જાતની ડખલગીરી કરતા ન હતા. પ્રજાની રક્ષા વ્યવસ્થા માટે ભૂમિ કર અને જકાત કર સિવાય કાઈ કર લેતા ન હતા. તે હતું સુરાજ્ય જેને લેાકેા ચાહતા હતા. દક્ષિણભારતમાં ગંગવશીય આદિ જૈનધર્મીનુયાયી રાજાઓએ સેંકડા વર્ષ સુધી નિષ્કલકરાજ્ય કર્યું' છે. ચામુણ્ડરાય આદિ વીરાએ પેાતાની શક્તિ મતાવી છે. આજ પણ મુદ્રિીમાં એ રાજવંશના ઉત્તરાધિકારી વિદ્યમાન છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભારતીય સંસ્કૃતિમાં અહિંસા "मातेव सर्वभूतानामहिंसा हितकारिणी" ભેદજ્ઞાનપૂર્વક અભેદ આચરણ એ જ અહિંસા છે. જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓમાં અભેદ દષ્ટિ રાખીને વર્તવામાં આવતું નથી ત્યાં સુધી અહિંસાનું આચરણ નથી થઈ શકતું. પ્રત્યેક આત્માનું સ્વરૂપ એક જ પ્રકારનું છે, એવું સમજીને બધાં પ્રાણીઓની સાથે પોતાના જે સરલ સત્ય વ્યવહાર કરે એ અહિંસાની સાધના છે. કારણ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. એટલા માટે તેના ધર્મનું અને તેની અહિંસાનું સ્વરૂપ પણ સંપૂર્ણ રીતે સામાજિક હોઈ શકે છે. મનુષ્યને વિકાસ સમાજ વિના સંભવિત નથી. બીજાની સહાયતા વિના મનુષ્ય જીવી શકતો નથી. એટલા માટે આચાર્ય ઉમાસ્વાતિએ “પોપણ કરવાના” કહ્યો છે. અર્થાતુ નું જીવન એકબીજાના સહકારથી જ ચાલી શકે છે. તેથી ધર્મ તથા અહિંસાના આચરણમાં પણ સામાજિકતાની દૃષ્ટિ અનિવાર્ય છે. સામાજિકતાની દષ્ટિ અભેદ આચરણની પ્રેરણા આપે છે. પરભેદ જ્ઞાનનું દેવું Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ધર્મ અને સંસ્કૃતિ પણ જરૂરી છે. એટલા માટે તે અલગ અલગ હેવા છતાં પણ એકરૂપ છે. પગમાં કાંટે વાગતાં જ મનની પ્રેરણાથી હાથ તુરત જ કાંટાને કાઢવા માટે તત્પર બની જાય છે. હાથને તેમ કરવા માટે શીખવવું પડતું નથી. પગને કાંટે કાઢતી વખતે હાથ એમ વિચાર નથી કરતે કે પગ ગંદા છે, મારાથી નીચે છે-હું એને સ્પર્શ કેમ કરું ? કારણ કે હાથ તથા પગમાં આકૃતિની ભિન્નતા હોવા છતાં યે ચેતન્યનું એકત્વ છે. “થા વિષે તથા બ્રહ્માજે” અર્થાત્ જે આ શરીરમાં છે તે જ પૂરા વિશ્વમાં છે. શરીરનાં ભિન્ન આકૃતિ તથા ભિન્ન કાયવાળાં અંગ–પ્રત્યંગની પેઠે જ સમસ્ત જગતમાં અલગ અલગ પ્રાણીઓ છે. પરંતુ “જે માયા”ના સિદ્ધાંતને અનુસરીને સમસ્ત આત્માઓ એક જ સ્વરૂપ છે. આ એકત્વ અનુભૂતિના આધાર પર અહિંસાનું પાલન કરી શકાય છે. શરીર તથા કાર્ય સંબંધી ગૌણ ઉપાધીઓના મેહમાં પડીને જ્યારે માનવ પોતાને બાંધી લે છે ત્યારે અહિંસાને પૂર્ણ વિકાસ સિદ્ધ થઈ શકતું નથી. વ્યક્તિગત અને સામુદાયિક સર્વ પ્રકારનાં બંધન અહિંસાના વિકાસને રોકવાવાળાં છે. બંધન અને સંકુચિતતાને અહિંસા સાથે જન્મજાત વિષેધ છે. ગંગાની મુક્ત જલધારાની જેમ અહિંસાનો પ્રવાહ પણ મુક્ત અને વ્યાપક હોય છે. અહિંસા, કુટુંબ, પ્રાંત, ભાષા, પંથ, સંપ્રદાય તથા કથિત ધર્મના ખાડામાં બંધ કરી દેવામાં આવે તે તેની પણ એ જ સ્થિતિ થશે, જે સ્થિતિ ગંગાના શુદ્ધ જળને Page #102 -------------------------------------------------------------------------- ________________ ભારસ્તીય સંસ્કૃતિમાં અહિંસા ૮૩ કેઈ ખાડામાં બંધ કરી દેવાથી થાય છે. સંપ્રદાયવાદના ઘેરામાં બંધ કરી દેવાથી અહિંસાએ અનેક વિકૃતિઓ પેદા કરી-તેમાંથી કાયરતા જન્મી ને પોષણ પામી અને ધર્મ જોખમમાં છે એવી ઘોષણા કરીને હિંસાને પ્રોત્સાહન આપ્યું. એટલા માટે અહિંસાના પાલન અને પ્રચાર માટે તેને બધાં જ બહારનાં બંધનથી મુક્ત રાખવી પડશે. માણસે પિતાની સગવડ માટે ભાઈ-બહેન, પતિપત્ની, મા-બાપ વગેરે સંબધે ઊભા કર્યા. આ સંબંધને ઉપયોગ જો માનવતાના વિકાસમાં કરવામાં આવે તે તો ઠીક છે. પરંતુ આ જ સંબંધને સાંકડા વર્તુળનું રૂપ આપવામાં આવે અને આ સંબંધને કારણે સમાજ સાથે દ્વેષ કરવામાં આવે તે અહિંસાનો વિકાસ થઈ શકશે નહિ. એ જ રીતે સમાજમાં સગવડ માટે વર્ગો બનાવવામાં આવ્યા, તથા વ્યવસ્થાની દૃષ્ટિથી પૃથ્વી ઉપર સીમારેખાઓ આંકવામાં આવી. પણ આ બધાને ઉપગ કેવળ વ્યવસ્થા અને સગવડ માટે છે. જે આ મૌલિક ઉદેશને ભૂલી જવામાં આવે અને પ્રાંત તથા રાષ્ટ્રની સીમાઓને મેહ ઉત્પન્ન થઈ જાય, તો એ વ્યવસ્થા જ હિંસાનું રૂપ ધારણ કરી લે છે. કારણ કે સમસ્ત વિશ્વના મનુષ્યમાં એક જ સ્વરૂપવાળે આત્મા વસે છે. આ વિચાર જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી ભાષા, પ્રાંત, અથવા રાષ્ટ્રના નામે સંકીર્ણતાને આશ્રય મળશે નહિ. ભાષાના નામે મનના ટુકડા કરી લેવા એ તે સાવ અણસમજ છે મૂખર્તા છે, કારણ ભાષા ભાવને વ્યક્ત Page #103 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ કરવાનું એક સાધન માત્ર છે. જે એ સાધનેને દુરુપયોગ કરવામાં આવશે તે તેનું પરિણામ હિંસાના રૂપે જ પ્રગટ થશે. એ જ રીતે સંપ્રદાયે અને પંથેએ પણ અહિંસાને નામે સંકુચિત મત-વાદને આશ્રય આપવાને કારણે હિંસાને જ પ્રોત્સાહન આપ્યું છે. જે આત્મસાધનાને ભિન્નભિન્ન પ્રકાર માત્ર હતી તે ધાર્મિક પરંપરાઓ જ જે માનવીને માનવીથી જુદો પાડવાનું સાધન બની જશે તે અહિંસાના વિકાસને ઇતિહાસ આગળ કેવી રીતે વધી શકશે ? મારે આશય એટલો જ છે કે માનવ સમાજની વચ્ચે ભેદની દીવાલ ઊભી કરવી તે સર્વાધિક હિંસાનું કાર્ય છે. એટલા માટે અહિંસાનું પહેલું રૂ૫ એ જ હેઈ શકે કે આ જાતના જડતાપૂર્ણ ભેદને નષ્ટ કરવામાં આવે. આ ભેદની દીવાલ મનુષ્ય પોતાને સ્વાર્થ સાધવાને માટે ઊભી કરી છે. નહિ તે સમાજમાં કામની ઉચિત વહેંચણ બહુ જ સારી રીતે કરવામાં આવી હતી. સમાજની આવશ્યકતા મુજબ કેટલાક લોકોને જ્ઞાન-વિજ્ઞાનની સાધના અને તેના પ્રચારનું કામ સેંપવામાં આવ્યું. કેટલાક લોકોને નિર્બળનું રક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું. કેટલાક લકોને લેઢાં લાકડાં ચામડાં વગેરેને ઉપગ કરી જરૂરી વસ્તુઓના ઉત્પાદનનું કામ સોંપવામાં આવ્યું. અને કેટલાક લેકેને વસ્તુઓના વિનિમય કરી–વેપાર કરી એકબીજાની જરૂરિયાત પૂરી કરવાનું કામ સોંપાયું. આ રીતે એક જ શરીરનાં જુદાં જુદાં અંગો પાસેથી જેવી રીતે જુદું જુદું કામ લેવામાં આવે છે તેવી જ રીતે સમાજનાં જુદાં જુદાં Page #104 -------------------------------------------------------------------------- ________________ ભારસ્તીય સંસ્કૃતિમાં અહિંસા અંગ બનાવી એવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી કરીને વિકાસના માર્ગમાં ક્યાંય મુશકેલી ન ઊભી થાય; પણ મનુષ્યને કુટિલ મને પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે એક કામને ઊંચું અને બીજાને નીચું માન્યું. પરિણામે જાતિ–પાંતિ આદિ સંકુચિત ભાવનાઓ પેદા થઈ. કોઈ કામને શ્રેષ્ઠ બતાવવું અને બીજાને હલકું બતાવવું–અ રીતે ઊંચ-નીચપણની કલપનાઓ કરી પરસ્પરના વ્યવહારમાં ભેદ ઉત્પન્ન કરે એ સૌથી મોટી હિંસા છે. પછી સમાજનું કઈ પણ કામ કેમ ન હોય. બધાં કામ સમાન છે અને એ કામ કરનારા બધા જ માનવી પણ સમાન છે. આ જાતનો સમાનતામૂલક દૃષ્ટિકોણ જ સરલ સત્ય વ્યવહાર કરવાની પ્રેરણા આપે છે અને તે જ સાચી અહિંસાનું રૂપ છે. યુગના આરંભમાં ભગવાન ઋષભદેવે સમાજને ત્રણ ભાગમાં વહેંચી નાખ્ય-અસિ, મસિ, તથા કૃષિ. માનવના મનમાં પેદા થનારી પશુતાને–અપરાધ ભાવનાને રોકવા માટે રક્ષકદળ છે, તે “અસિ” વિભાગમાં આવે છે. જ્ઞાનવિજ્ઞાનની સાધના અને શિક્ષણનું કામ કરવાવાળા “મસિ” વિભાગમાં આવે છે. ઉત્પાદન, વિનિમય અને વ્યાપારની જવાબદારી ઉપાડનાર કૃષિ વિભાગમાં આવે છે. પણ મૂળ પ્રશ્ન તો એ છે કે અહિંસાની દૃષ્ટિથી અસિ, મસિ અને કૃષિનું કામ કરનાર મનુષ્યમાં કઈ જાતને ભેદ નથી. કેઈ ઊંચે નથી, કેઈ નીચે નથી, જાતિભેદ કેવળ માનવને સ્વાર્થ અને દુરાગ્રહ માત્ર છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ “ कम्मुणा बंभणो होइ कम्मुणा होइ खक्तिओ वइसो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ॥" અહિંસાને પ્રારંભ મનુષ્યથી થાય છે, જેવી રીતે શિક્ષણને પ્રારંભ ક, ખ, ગ વગેરે મૂળાક્ષરેથી થાય છે, તેવી રીતે અહિંસાની દૃષ્ટિથી મનુષ્યને જલદી સમજવામાં આવી જાય છે. કેઈપણ દુઃખથી પીડાતા મનુષ્યને જ્યારે નાનું બાળક પણ જુએ છે તે તેના આત્મામાં એક ધ્રુજારી એક કંપ આવી જાય છે અને સમસ્ત આત્માને તે આવરી લે છે. એક સહજ સહાનુભૂતિની ભાવના તેના દિલમાં ઊઠે છે. આ જે સહજ સહાનુભૂતિ છે, હમદર્દી છે, તે જ અહિંસાનું પ્રવેશદ્વાર છે. કોઈને દુઃખી જોતાં જ તેના દુઃખને દૂર કરવાની ઈચ્છા થઈ જાય છે. મનુષ્યને દુખેને પ્રભાવ આત્મા પર બહુ જ જલદીથી પડે છે. એ વાત સાચી છે કે અહિંસાનો આરંભ મનુષ્યથી થશે અને જેમ જેમ આત્માની સંવેદનશીલતા તીવ્ર–તીવ્રતર થતી જશે તેમ તેમ પ્રાણીમાત્રની આત્મૌપમ્ય સમજવાની ભાવના જાગ્રત થશે અને પ્રાણીમાત્રના રક્ષણ માટે માનવી કેવળ પ્રયત્ન નહિ કરશે પરંતુ પિતાનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જશે. આ કેવી વિડંબના છે કે અહિંસાને દાવ કરનારા માનવી કીડી-મકેડીને બચાવવા પ્રયતન તો કરે છે પણ ભૂખ્યા, નાગા અને દરિદ્ર મનુષ્યોને જોઈ મનમાં કરુણાને ભાવ નથી લાવતા. વાસ્તવિક રીતે જોતાં આ પ્રમાણે કેવળ કીડી-મકોડીને બચાવવાનો પ્રયત્ન કરે તે અહિંસા નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં અહિંસા આ તે અહિંસાના રૂપમાં આત્માનું આવરણ છે. જેનાથી કૃત્રિમ સંતોષ થાય છે. જે માણસને કીડી-મકેડીને અને જીવજંતુનાં દુઃખ ઉપર દયા આવે છે તે માણસ દલિત, શોષિત અને દુઃખી માનવની રક્ષા માટે પિતાના પ્રાણ પણ અર્પણ કરી શકે છે. આ પ્રમાણે અહિંસાનો જીવનમાં વ્યવહાર કેવી રીતે કરવું તે આપણે સમજવું જોઈએ. મોટા મોટા અહિંસાવાદીઓને પિતાના નોકરની સાથે જે કેટલીકવાર વ્યવહાર થાય છે તે જોઈને તે દાંત તળે આંગળી દબાવવી પડે છે. તે લીલેરી શાક ખાવામાં તે હિંસા માને છે, પણ પિતાના આશ્રિતને માર મારતાં અચકાતું નથી એટલું જ નહિ પણ તેમની જરૂરિયાતેનું શેષણ કરવામાં પોતાની ચાતુરી અને કુશળતા માને છે. આ અમારી અહિંસાની વિડંબના છે. કામ, ક્રોધ, મેહ વગેરે વિકારને નષ્ટ કરીને માનવી-પ્રેમ, સમાનતા, શેષણને ત્યાગ અને સમભાવની આરાધના કરવી એ જ અહિંસાનું સમ્યફ સ્વરૂપ છે. જેવી રીતે દાંત વચ્ચે જીભ કચડાઈ જવાથી આપણને દાંત ઉપર ક્રોધ નથી આવતો કારણ કે આપણું મન જાણે છે કે જીભ મારી છે ને દાંત પણ મારા છે. એ જ રીતે માનવી માત્રની સાથે પણ આપણે પિતાપણાને ભાવ જોડી દેવો જોઈએ. અને જ્યારે આ રીતે પિતાપણને ભાવ જોડી દેવાશે ત્યારે મનના બધા જ વિકાર અને દેષ મટી જશે, શમી જશે. મેં ઉપર એ વાત કરી કે અહિંસાનું સ્વરૂપ કેવળ વ્યક્તિગત સાધના સુધી જ મર્યાદિત નથી. મંદિરમાં જવું, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ધર્મ અને સંસ્કૃતિ સામયિક કરવું, ભજન-કીર્તન કરવાં એ બધા વ્યક્તિગત સાધનાના તરીકા છે. જે કેઈ એમ સમજે કે આ બધાં સાધનાથી અહિંસાની સાધના પૂરી થઈ જશે તે તે કેવળ ‘ભ્રમ છે. અહિંસા દ્વારા જ અહિંસક જીવનની કસોટી કરી શકાય છે. અધિકમાં અધિક શેષણનાં સાધને મેળવવા દિનરાત ઝંખના કરવી ને પ્રયત્ન કરવા, શેષણ દ્વારા વધારેમાં વધારે ધન કમાવવાની ધૂન રાખવી, એ અહિંસાની સાધનામાં સૌથી મોટી મુશ્કેલી છે, વિધ્ર છે. જે મનુષ્ય અહિંસાની સાધના ઈરછે છે તેણે સત્ય અને અપરિગ્રહની સાધના અનિવાર્યપણે કરવી પડશે. ડગલે પગલે તેણે એ વિચારવું પડશે કે હું સમાજ માટે કંઈ ભારરૂપ તો નથી થઈ ગયો ? મારે કારણે કયાંય વિષમતાને, દરિદ્રતા અને શેષણને પ્રોત્સાહન તે નથી મળતું? આ પ્રમાણે સંતુલિત ચિંતન કરતાં કરતાં જીવન વ્યવહાર ચલાવતા રહેવું એ અહિંસક ચર્યા માટે આવશ્યક છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ ધર્મની સાથે સંસ્કૃતિના બોલતા સ્વર સંસ્કૃતિ અને ધર્મ ભારતીય જનજીવનની બે વિદ્યાઓ છે. ધર્મ વ્યક્તિ-અનુલક્ષી હેવા છતાંય સામાજિક પણ છે અને સંસ્કૃતિ સમૂહકૃત હોવા છતાં વ્યક્તિગત આનંદની અનુભૂતિનું કારણ છે. ધર્મ અને સંસ્કૃતિ બંને ભારતીય લોકજીવનમાં નિરંતર વહેનારી એવી સરિતાઓ છે. જે સમન્વયાત્મક દ્રષ્ટિકોણથી અબાધરૂપે વહી રહી છે. ધર્મની સંપ્રેરક ચેતનાનું કેન્દ્ર છે કે વ્યક્તિ છે, છતાં પણ સામાજિક વાસ્તવિકતાઓ એનાથી અછૂતી રહી છે, એમ કહેવું અસંગત થશે. ભારતની આ તાત્વિક સમુપલબ્ધિ છે કે તેને સાંસ્કૃતિક સંપ્રદાયની સાથે ધર્મનાં દેદીપ્યમાન રને પણ પ્રાપ્ત થયાં. ભારતનું સાંસ્કૃતિક વ્યક્તિત્વ એટલું પુરાણું છે, કે જે ધર્મને એથી પણ આગળને કહીએ, પ્રાચીનતર કહીએ તે તે અસંગત નહિ થાય. ધર્મ સંપ્રેરક તત્ત્વ છે અને સંસ્કૃતિ આકર્ષક, બંને વિભિન્ન ચેતનાઓને સ્વન્દિત, આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે. આ સ્થિતિમાં તે બંને એકબીજાથી અપ્રભાવિત જ રહૃાા કરે તે સર્વથા અસંભવિત છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ભારતની વિરાટ ધમ મૂલક અને સંસ્કૃતિમૂલક ચેષ્ટાએ તથા પ્રક્રિયાઓ ઉપર દૃષ્ટિપાત કરવાથી એ વાત સ્પષ્ટ નજરે તરી આવે છે કે મને એકબીજાની પૂરક અનીને જ ચાલતી આવી છે. એ વાત સાચી છે કે ભારતીય લેાકમાનસ ચાસપણે ધર્માંથી અનુપ્રાણિત થતું આવ્યું છે. એટલે જ ધર્મની તાત્ત્વિક મીમાંસા જેટલી આ દેશમાં ગ'ભીરતાથી થતી આવી છે એટલી અન્ય દેશમાં જોવામાં આવતી નથી. ૯૦ પાશ્ચાત્ય દેશોમાં ધમ કેાઈ જગાએ પાડેાશી અનીને તા કાઈ જગાએ મિત્ર કે શાસક મનીને જન-ચેતનાને અનુપ્રાણિત કરતા રહ્યો છે, ત્યારે ભારતમાં તા એ જીવન અનીને રહ્યો છે. ધમ ભારતીય લેાકમાનસનું જીવન છે તા સંસ્કૃતિ તેના અલકાર છે. એથી તે ધર્મના સંપર્ક પેાતે જ ઉપાદેય મનીને જીવનને અલંકૃત કરે છે. જો ભારતમાં સસ્કૃતિ ધર્માશ્રયને સ્વીકાર ન કરત તે સ’ભવ છે કે યા તા તે નિઃશેષ મની જાત અથવા દુષ્ટ દાનવાની ઐહિક લીલાની પાત્ર બનીને વિડંબના માત્ર રહી જાત. વસ્તુતઃ ભારતની આધ્યાત્મિક સાધનાની સજીવ પરપરાએ જ સસ્કૃતિને અંતર્મુખી અને ઊર્ધ્વમુખી બનાવી દીધી. એટલું જ નહિ પણ ધર્માંના સ`કે` જ સસ્કૃતિના તત્ત્વને પુષ્ટ કર્યું. જુદાજુદા દેશની સ`સ્કૃતિએ કરતાં ભારતીય સૌંસ્કૃતિની એ મહાન વિશેષતા છે કે જે તેને આધ્યાત્મિક તત્ત્વા પાસેથી મળી છે, આ છે તેની નિત્ય નવીનતા. પરિસ્થિતિઓના ફેરફારની સાથે સાથે જ ખાદ્ય પ્રભાવાથી Page #110 -------------------------------------------------------------------------- ________________ ધર્મની સાથે સંસ્કૃતિના બેલતા સ્વર માંડીને નવા રૂપે સામે આવવું તે એને વિશિષ્ટતમ ગુણ છે. આ જ તવે તેને સજીવ રાખી છે. ભારતીય લેકજીવનને સજાવવામાં ધર્મ અને સંસ્કૃતિને બરાબર હાથ રહ્યો છે. આની યૌગિક પૂરકતા આપણે પ્રત્યેક ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ. ભગવાન તીર્થકરની આગળ દેવ-દેવી વિવિધ નૃત્યાદિનું આયોજન કરે છે : પ્રભુને વંદન નિમિત્ત નરનારીનું વ્યવસ્થિત સરઘસ, શાનદાર આયેાજન, રાજા-મહારાજાઓની સવારીએ, સમવેત સ્વપૂર્ણ સામુદાયિક કલાત્મક રચનાઓ વગેરે સાંસ્કૃતિક કુરણુએ જ તે છે. જે ધર્મના આશ્રયમાં જ ફૂલીફળી અને વિકસિત બની. સંસ્કૃતિ અને ધર્મની આ યૌગિક પરંપરાઓ મધ્ય યુગમાં ખૂબ વિકાસ પામી. એ યુગ ઉપર નજર નાખવાથી સ્પષ્ટ રીતે જણાય છે કે જાણે ત્યાં કઈ દ્વિત છે જ નહિ, સંસ્કૃતિપૂર્ણ રીતે ધર્મક્ષેત્રમાં જ ઊતરી આવી, તેની સ્વતંત્ર સત્તા જ લગભગ નાબૂદ બની ગઈ, નિ:શેષ બની ગઈ. એ યુગની દરેક સાંસ્કૃતિક પેજનામાં ધર્મને ડોકિયું કરતે જોઈ શકાય છે અને વિશુદ્ધ ધાર્મિક આયોજનમાં પણ હતી તે સંસ્કૃતિની જ છાપ. આ એકાકારપણું બહુ જ દૂર સુધી ચાલ્યું આવ્યું. સ્વતંત્ર ભારતમાં ફરીને સંસ્કૃતિનું ભિન્ન વ્યક્તિત્વ ઉભરાવા લાગ્યું છે; અન્યથા તે તે લુપ્તપ્રાય બની ચૂક્યું હતું. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મ અને સંસ્કૃતિ આજના આ લોકશાહી યુગમાં પ્રત્યેક મનુષ્યના મુખ પર સંસ્કૃતિની છાપ ઝળકી રહી છે. સંસ્કૃતિને સમજવાને જેટલે પ્રયત્ન કરવામાં આવે છે તેટલે જ વધારે ગુંચવાડે તેમાં પેદા થઈ જાય છે. સંસ્કૃતિ શું છે અને સંસ્કૃતિને ઉદ્દેશ શો છે? તેને સમજવા ને સમજાવવા પ્રયતન ન થયો હોય, એવું નથી. આ પ્રશ્નને અનેક તત્વચિંતકોએ પોતાના તત્ત્વ-ચિંતનની કસેટી પર કસ્યું છે. છતાં પણ અત્યાર સુધી સંસ્કૃતિની પરિભાષા અને સંસ્કૃતિની વ્યાખ્યા સ્થિર નથી થઈ શકી. ખરું જોતાં સંસ્કૃતિને સમજવા માટે, સંસ્કૃતિના વાસ્તવિક પરિબંધ માટે એ વસ્તુ અત્યંત જરૂરી બની જાય છે કે તેના સંદર્ભમાં ધર્મ અને દર્શનને સમજવાનો પ્રયત્ન થવે જોઈએ. ધર્મ અને દર્શનના અભાવમાં સંસ્કૃતિ ઊભી જ નથી રહી શકતી. સંસ્કૃતિ ધર્મ અને દર્શનથી અનુપ્રાણિત બને છે. નવજીવનને સંચાર તેના વડે જ થાય છે અને તેના વડે જ તેનું જીવન ટકી શકે છે. સંસ્કૃતિમાં જે પ્રાણતત્ત્વ વિદ્યમાન છે તેનું મૂળ ધર્મ અને દર્શનમાં જ છે. ભારતને ધર્મ અને દર્શન ભૌતિકવાદી નથી, પણ અધ્યાત્મવાદી છે. તેથી ભારતીય Page #112 -------------------------------------------------------------------------- ________________ ધ અને સસ્કૃતિ સંસ્કૃતિ પણ મૂળમાં ભૌતિકવાદી નહેાતાં અધ્યાત્મવાદી છે. અધ્યાત્મવાદ જ ભારતીય સંસ્કૃતિનું મૂળ કેન્દ્ર છે. ધમ અને સંસ્કૃતિ આત્મા અથવા ભારતીય પર પરા મુજબ તત્ત્વજ્ઞાનનું, ધનુ' અને સંસ્કૃતિનુ કેન્દ્રબિન્દુ એકમાત્ર આત્મા છે. આત્માના અભાવમાં નથી ધર્મનું મૂલ્ય, નથી તત્ત્વજ્ઞાન કે દર્શનનુ મૂલ્ય કે નથી સંસ્કૃતિનું પણ મૂલ્ય. આત્મા ચૈતન્ય જ એ પરમ સત્ય છે. જેનું અજ્ઞાન મનુષ્યને પશુ અને જગતને દુ:ખમય બનાવી દે છે. આજના આ લેકશાહી યુગમાં જે માણુસને, તેના સમાજને, તેની સભ્યતા અને સસ્કૃતિને જીવિત રહેવું હાય, તેા એટલી વાત અત્યંત આવશ્યક છે કે તેણે આત્માધ કરીને તેનુ જીવન જીવવું પડશે કારણ કે આજના આ વિધ્વંસાત્મક અને સ્વાર્થથી અધ અનેલા સંસારમાં આત્મા અથવા ચેતનાના ધર્મ જ આજના સમસ્ત માનવના એક માત્ર આધાર અની શકે છે. યુગમાં એક ખજુ અણુની ભૌતિક શક્તિ છે અને ખીજી બાજુ ચેતનની આત્મશક્તિ છે. આ અને માનવસમાજ પર પેાતાને સૌથી વધુ પ્રભાવ પાડે છે. અણુશક્તિ ભયનું પ્રતીક છે. જ્યારે આત્મશક્તિ અભયનું પ્રતીક છે. એ વાત તે નક્કી છે કે અંતે તે આત્મશક્તિના જ જય છે, અવશ્ય જય છે. ચેતનામાં અણુશક્તિ કરતાં યે વધારે અનંત શક્તિ છે. ચેતનાના ધર્મ મનુષ્યની આત્મિક એકતા તથા તેની સત્તાત્મક એકતાના ધર્મ છે. તે સંપૂર્ણ માનવતાના ધર્મ છે. આજના ૯૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ધસ અને સંસ્કૃતિ તે એ મૂળ ચેતનાના સૂચક છે જે ખધામાં પ્રતિષ્ઠત છે અને જે મદ્યાના આધાર છે. ધર્મ એક એવી સાધના છે કે જેના માધ્યમ વડે વ્યક્તિ પેાતાના અંતરનુ` સંઘટન તથા પેાતાની પરમ સત્તાના સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે. ધર્મ અન્ય કઈ નથી, કેવળ મનુષ્યનું છેલ્લું લક્ષ્ય તેના દિવ્યત્વની તરફના વિકાસ છે. ધર્મ મનુષ્યની બેધ શક્તિને ગહન મનાવી તેના જીવનમાં અધિક વ્યાપક અને સ્વસ્થ સમન્વય સ્થાપિત કરે છે. ધમના પરિઐાધ જ માનવ જીવનને સ`તુલિત, સુસ્થિર, તેમજ દિવ્ય બનાવી શકે છે. જો આજના માનવી આ સત્ય મેળવવામાં વિલખ કરશે તે તે આસ્થાહીન સશયવાદી બનીને પેાતાના જીવનને અને તેની દિવ્ય શક્તિને જરૂર નભ્રષ્ટ કરી નાખશે, એમાં કોઈ જાતની શકા નથી. તેમજ કાઈપણ પ્રકારના વિક પણુ એમાં કરી શકાય તેમ નથી. વિજ્ઞાન યુગના માનથી વિજ્ઞાનના પરિચક્રમાં એટલેા એલાન ખની ગયા છે કે આજ તે પેાતાની પરમ ચેતનાને ભૂલીને ભૌતિકતાના કાદવમાં ખૂંચી ગયા છે. દર્શન અને સંસ્કૃતિ : * ધર્મ, દર્શન અથવા તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ એ ત્રણે એક જ સૂત્રમાં પરાવાયેલાં છે. તેને ખંડ ખંડ કરીને જોવું એ રૂઢિવાદ ષ્ટિકેાણ થશે. ધર્મ સત્યનું અંતર દર્શન છે અને સંસ્કૃતિ જીવનના સસ્કાર છે. ધર્મ અને સંસ્કૃતિ દર્શનમાં આવીને સમન્વિત થઈ જાય છે. ધમ અને સંસ્કૃતિનું સંગમ સ્થળ છે-દર્શન. કયું દર્શન ? અધ્યાત્મ Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ૫ વાદી દર્શન જ એ દર્શન બની શકે છે જેમાં ચેતનાના ધર્મની અભિવ્યક્તિ થાય છે અને સંસ્કૃતિના સંસ્કારનું પ્રકટીકરણ થાય છે. ચેતનાને ધર્મ એક વ્યાપક ધર્મ છે. તે કઈ મતનું નામ નથી. તે કઈ પણ પરમ્પરાને નિયમ તથા સંહિતા નથી હોતી. ચેતનાના ધમને આંતરિક ચેતનાનું જીવન માનું છું, જે વિકસંમત, વિચારસંમત કર્મ અને ઉચિત સામાજિક સંસ્થાઓ દ્વારા સમય સમય પર વ્યક્ત થતા રહેતા હોય છે. આ ધર્મ બધાને છે. કેઈ વિશિષ્ટ મત, સંપ્રદાય અથવા જાતિને નથી. જે ધર્મ કેઈ એકને હોય છે તે દરેક પ્રાણ-પ્રાણને ધર્મ નથી બની શકતે. ચેતનાને ધર્મ વિશ્વધર્મ હોય છે. જેવી રીતે ચેતનાને ધર્મ જ વાસ્તવિક ધર્મ છે તેવી જ રીતે ચેતનાની સંસ્કૃતિ જ બધાની સંસ્કૃતિ બની શકે છે. અધ્યાત્મવાદી દર્શન જ એ બન્નેનું મિલનબિંદુ છે, સુંદર સંગમ સ્થળ છે. સંસ્કૃતિનું મૂળ તત્ત્વ : સંસ્કૃતિને અર્થ થાય છે–એ વિશ્વાસ, એ વિચાર, એ આચાર, જેના વડે વ્યક્તિ અને સમાજજીવનને સંસ્કાર કરવામાં આવે છે, પરિષ્કાર કરવામાં આવે છે, ધન કરવામાં આવે છે. સંસ્કૃતિ વડે વ્યક્તિ ઉન્નત અને વિકસિત થાય છે. સંસ્કૃતિને ધર્મ અને દર્શનની સાથે અતૂટ સંબંધ છે. કોઇપણ પરંપરાની પિતાની સંસ્કૃતિનો અર્થ એટલો જ છે કે તેને પિતાને વિશ્વાસ, વિચાર અને આચારની ધારા સ્વતંત્ર છે. સંસ્કૃતિને આમા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ધર્મ અને સંસ્કૃતિ સમાજના વિશ્વાસ, વિચાર અને આચારની ત્રિવેણુમાં છે. સંસ્કૃતિને સંબંધ આંતરિક જીવન સાથે છે. સભ્યતા અને સંસ્કૃતિમાં આધારભૂત ભેદ છે. સભ્યતા શરીર છે અને સંસ્કૃતિ આત્મા. સભ્યતા બહારની વસ્તુ છે અને સંસ્કૃતિ અંદરની વસ્તુ છે. ભૌતિક વિકાસનું નામ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ કોઈ પણ પરંપરાનું પ્રાણતત્ત્વ હોય છે. સંસ્કૃતિનો ઉદ્ભવ જાતિના જીવનના કેઈ સશક્ત-સબળ વિચારથી થાય છે. જે એ જાતિના જીવનરૂપી વૃત્તનું માને કે કેન્દ્ર હોય છે, એ જાતિ અથવા સમાજના વિકાસની સંપૂર્ણ ધારા, એ જ વિચારરૂપ સ્ત્રોતમાંથી જાણે કે વહેતી હોય છે. જે સમાજની પાસે તેના જીવનને વિકસિત કરનારે એક સશકત કેન્દ્રીય વિચાર નથી હોતા, એ સમાજની સંસ્કૃતિ શૂન્યવત્ બની જાય છે અને જેની પાસે એ હોય છે તેની સંસ્કૃતિ ચિરંજીવ હેય છે. સંસ્કૃતિને પ્રવાહ જીવનના કેઈ કેન્દ્રીય વિચારથી જ પ્રસ્ફટિત થાય છે. આ વિચાર એ હોય છે કે જે દેહીના દેહમાં આત્મા. જેવી રીતે આમાવડે જ શરીરનું જીવન છે તેવી જ રીતે કેન્દ્રીય વિચાર સંસ્કૃતિનું જીવન છે. આ વિચાર જેટલે પ્રબળ થશે, સંસ્કૃતિ પણ એટલી જ પ્રબળ થશે. સંસ્કૃતિને પ્રાણવતી બનાવનાર તેને કેન્દ્રીય વિચાર જ હોય છે. કેઈ પણ સમાજનાં ધર્મદર્શન અને સંસ્કૃતિને સમજવાને માટે એ જરૂરી છે કે તે સમાજના કેન્દ્રીય વિચારને સમજવામાં આવે. સ્થાનકવાસી સંસ્કૃતિને કેન્દ્રીય વિચાર ટૂંકમાં આ પ્રમાણે છે : Page #116 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સસ્કૃતિ ૧. આત્મવિશુદ્ધિ : મનુષ્ય બીજાને સમજવાના પ્રયત્ન તા કરે છે, પણ તેને પેાતાને તે સમજી શકતા નથી. પેાતાને સમજવા એ જ ભારે માટી જરૂરી વસ્તુ છે. પેાતાને ભૂલીને કદાચ બીજાને જો સમજી લીધા તા તેથી લાભ ચે? તેથી પેાતાન સમજવા માટે સૌથી પહેલાં આત્મવિશુદ્ધિની જરૂર છે. ૨. દૃષ્ટિવિશુદ્ધિ : સત્યના પરીક્ષણ માટે દ્વેષ અને રાગથી દૂર રહીને દરેક વસ્તુને તટસ્થવૃત્તિથી જોવાની ક્ષમતા. ૩. સાધનવિદ્ધિ : વસ્તુને જાણવાનાં સાધનો નિર્દોષ તથા વૈજ્ઞાનિક હાવાં જોઇએ, જેથી કરીને શુદ્ધ ધ્યેયની પ્રાપ્તિ થાય, ૪. ધ્યેય-વિશુદ્ધિ : મનુષ્યના જીવનની સફળતા અને નિષ્ફળતા તેના ધ્યેય પર જ નિર્ભર છે. તેથી સાધના શરૂ કરતાં પહેલાં ધ્યેયવિશુદ્ધિ હાવી જોઇએ. સ્થાનકવાસી સ ́સ્કૃતિ એક પવિત્ર અને ગતિશીલ પ્રવાહ જેવી છે. આ સંસ્કૃતિને મૂળ વિચાર અથવા કેન્દ્રિય વિચાર ચાર તવા ઉપર આધાર રાખતા હોય છે, જેના ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યેા છે. આત્મ-વિશેાધન જ વસ્તુતઃ આ સ ́સ્કૃતિનું એક માત્ર સ'લક્ષ્ય છે. આ ભાગવાદી સંસ્કૃતિ નથી, ત્યાગવાદી સંસ્કૃતિ છે. એ ૧-૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધર્મ અને સંસ્કૃતિ જીવનને ભેગમાંથી ત્યાગ તરફ, વિકારમાંથી સંસકાર તરફ, રાગમાંથી વિરાગ તરફ તથા અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ મનુષ્યને બહિર્મુખી નહિ અંતર્મુખી બનાવે છે. આત્માને બંધનમુક્ત કરે એ તેનું સાધ્ય છે. સાધ્યની સિદ્ધિ સાધન વગર થઈ શકતી નથી. સાધન શુદ્ધ છે કે અશુદ્ધ તેને પરખવા માટે દષ્ટિની આવશ્યક્તા છે. તેથી દષ્ટિ–વિશુદ્ધિ પર સર્વ કંઈ આધાર રાખે છે. સંસ્કૃતિનાં દષ્ટિબિંદુઓ : સંસ્કૃતિ એક ગંભીર વિષય છે. તેમાં વળી જે સંસ્કૃતિનો પ્રવાહ બહુ જ પ્રાચીનકાળથી હોય તેના સ્વરૂપનું કથન અને તેના લક્ષણનું વિધાન કરી શકવું એ માનવામાં આવે છે તેટલું સહેલું અને સરળ નથી. સ્થાનકવાસી સંસ્કૃતિ જેનું મૂળસ્રોતમાં છે, જ્યાં ઈતિહાસને હાથ હજી પહોંચી શક્યો નથી એ સંસ્કૃતિનાં વિષયમાં કંઈ પણ લખવું એ ઘણું કઠિન કાર્ય છે. તો પણ હું અહીં તેના મૂળ દષ્ટિકેણની ટૂંકમાં ચર્ચા કરીશ. જેના સંપૂર્ણ અથવા પરિપૂર્ણ રૂપ વિષે કહેવું તે આ પુસ્તકને વિષય નથીઅહીં તો કેવળ આપને એ વિશાળ સંસ્કૃતિને પરિચય માત્ર મળશે. સંસ્કૃતિ એક પરિવર્તનશીલ પ્રવાહ છે. સમય સમય પર તેમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરિવર્તને થતાં રહે છે અને એ પરિવર્તન અમુક હદ સુધી જરૂરી પણ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ગુણપૂજા : સ્થાનકવાસી સંસ્કૃતિની સૌથી પહેલી વિશેષતા છે તેની ગુણ-પૂજા. આ સંસ્કૃતિ વ્યક્તિની પૂજામાં માનતી નથી પણ ગુણની પૂજામાં માને છે. વ્યક્તિ સ્થાયી નથી હેતી, સ્થાયી હોય છે તેના ગુણ. મહામંત્ર નવકારમાં જે સંસ્કૃતિનો મૂળમંત્ર છે, તેમાં ગુણ-પૂજાને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કેઈ વ્યતિ-વિશેષની પૂજાને નહિ. જેણે સમસ્ત કર્મોને ક્ષય કરી દીધે તે સિદ્ધ છે. જેણે રાગ અને દ્વેષનો ક્ષય કરી દીધે તે અરિહન્ત છે. જે સ્વયં આચારનું પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે તે આચાર્ય છે. જે જ્ઞાનની સાધના કરે છે ને કરાવે છે તે ઉપાધ્યાય છે. જે પાંચ મહાવ્રતની સાધના મન, વચન તથા કાર્યથી કરે છે, તે સાધુ છે. આ રીતે આ સંસ્કૃતિના મૂળમાં ગુણ-પૂજાને મહત્ત્વ મળ્યું છે. કોઈપણ જાતિ અથવા કોઈપણ દેશને માણસ પુરુષ અથવા સ્ત્રી આ ગુણોની સાધના કરીને સિદ્ધ, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ થઈ શકે છે. તેથી ગુણ-પૂજા એ આ સંસ્કૃતિનો મૂળ સિદ્ધાંત છે. પિતાને ઉદ્ધાર પિતાના જ હાથે : વ્યકિતનું ઉત્થાન અને વ્યકિતનું પતન કોઈ બીજાના હાથમાં નથી, પરંતુ વ્યકિતના પોતાના હાથમાં છે. સ્વર્ગવાસી દેવ આપણા જીવનને ન તો ઉદ્ધાર કરી શકે છે કે ન આપણું કંઈ બગાડી શકે છે. કારણ કે તેઓ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મ અને સંસ્કૃતિ પિતે જ પોતાની સુધારણા માટે મનુષ્ય જીવન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. ઈશ્વર નામની કઈ સત્તા અથવા શકિત એવી નથી જે આસમાનમાં બેસીને આપણું ઉપર શાસન ચલાવતી હોય અથવા જેના અનુગ્રહ ઉપર જ આપણે વિકાસ આધારિત હોય અથવા જેના નિગ્રહથી આપણે વિનાશ થતો હોય. આ કઈ ઈશ્વર કે બહારની શક્તિ કે સત્તા નથી. આ જાતના કપલકલ્પિત ઈશ્વરમાં આ સંસ્કૃતિ વિશ્વાસ નથી રાખતી. તે ઈશ્વરવાદને માન્ય નથી કરતી. આ સંસ્કૃતિ તો એમ કહે છે કે પ્રત્યેક વ્યકિત પિતે જ ઈશ્વર છે, પિતે જ ભગવાન છે. આત્મા અથવા જીવ સ્વયં ઈશ્વર અથવા ભગવાન છે. જે આત્મા, જે જીવ અને વ્યકિત કર્મોના બંધનમાંથી મુકત થઈ ગયાં, તે ભગવાન બની ગયાં, તે ઈશ્વર બની ગયાં છે, એમ તે માને છે. આ સંસ્કૃતિમાં વ્યકિતને પિતાને ઉદ્ધાર કરી લીધા પછી મુખાપેક્ષી નથી બનવું પડતું. પોતાના ભલા અને પિતાના બૂરા માટે જીવ પોતે જ જવાબદાર છે. પિતાના જ બળ વડે પોતાને ઉદ્ધાર કરે તે આ સંસ્કૃતિનું મૂળ ધ્યેય છે. બાર વરસની કઠેર અને ઘેર સાધના કર્યા પછી ભગવાન મહાવીરને જે અમૃત તત્ત્વ મળ્યું હતું તે અમૃત તત્ત્વને , તેમણે લેકે માં-માણસ માણસમાં વહેંચી દીધું. પિતાની સાધના દ્વારા તેમણે એ સિદ્ધ કરી આપ્યું કે જે કંઈ મેળવવા ઈચ્છતા હે અને જે કંઈ બનવા માગતા હે તે પોતાના જ બળથી, પિતાની Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ૧૦૧ પાસેથી જ મેળવેા. તેથી બધી વાતને ટ્રક સાર એ છે કે પેાતાના ઉદ્ધાર પેાતાના જ હાથમાં છે. વિચાર અને આચારમાં સમન્વય : સ્થાનકવાસી સ‘સ્કૃતિના વિષયમાં ઘણીવાર લેાકેા એવી ટીકા કરે છે કે આ સંસ્કૃતિ આચારને મહત્ત્વ આપે છે, પણ વિચારને નહિ; ક્રિયાને માને છે, જ્ઞાનને નહિ, પરંતુ વિચાર કરવાથી આપ સારી રીતે જાણી શકશે કે આ ટીકામાં સત્યનેા અંશ મહુ જ એ છે. મધ્યકાળમાં ઘેાડા સમય એવા આવ્યે કે સ્થાનકવાસી સમાજના કણ ધાર નેતાઓએ ધેાર તપસ્યા અને કઠોર સાધનાને પોતાના જીવનનું અંગ મનાવી બહારની ક્રિયાને કઇક વિશેષ બળ મળ્યું. તા પણ અહીં વિચાર તથા જ્ઞાનને તિરસ્કાર કરવામાં આવ્યેા હતા, એમ કહેવું જરા પણ સાચુ' નથી. મૂળે તેા આ સ'સ્કૃતિ વિચાર અને આચારને સમન્વય સાધીને જ ચાલે છે. તેને વિચાર આચારમૂલક હેાય છે અને આચાર વિચારપૂર્વક ચાલતા હેાય છે. જ્ઞાન એક પ્રકાશ છે જે માર્ગ બતાવે છે. ક્રિયા એક શક્તિ છે જે માર્ગ પર ચલાવે છે તેથી જ્ઞાન અને ક્રિયાના સમન્વયમાં જ આ સંસ્કૃતિ પેાતાના અટલવિશ્વાસ રાખે છે. ભાગ અને ત્યાગ : સ્થાનકવાસી સંસ્કૃતિ સાધકના જીવનને ભાગમાંથી ત્યાગ તરફ લઈ જાય છે. ભેગથી જીવન દૂષિત થાય છે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધર્મ અને સંસ્કૃતિ અને ત્યાગથી જીવન ભૂષિત થાય છે. ભેગ પતનને માર્ગ છે અને ત્યાગ ઉત્થાનને માર્ગ છે. ભેગમાં આમા પિતાના સ્વરૂપને ભૂલે છે, અને ત્યાગમાં આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ સંસ્કૃતિ દરેક સાધકને પ્રેરણા આપે છે, ને કહે છે કે ભેગને છેડે અને ત્યાગને જીવનના ધરાતલ ઉપર ઊતરવા દે. ભેગની ઉજડ જમીન ઉપર નાખવામાં આવેલું ફર્મનું બીજ કંઈ અંકુરિત નહિ થઈ શકે. માટે ભેગમાંથી ત્યાગ તરફ ચાલે. જીવન સુધારણાને આ જ સાચો માર્ગ છે. અધ્યાત્મસંસ્કૃતિ : સ્થાનકવાસી સંસ્કૃતિ અધ્યાત્મ છે, ભૌતિક નથી. તેમાં વૈરાગ્ય, ત્યાગ અને સંયમને મહિમા છે, ભોગવિલાસ તથા ભૌતિક સુખસાધનને નથી. તેમાં બહારના વિકાસનાં નહિ પણ અંદરના વિકાસના મહિમાનાં ગીત ગાવામાં આવે છે. આંતર મનનું પરિધન જ આ સંસ્કૃતિની સાધનાનું લક્ષ્ય છે. આ સંસ્કૃતિમાં કળાને સ્થાન તે મળ્યું, પરંતુ ભૌતિક કળાને નહિ, અધ્યાત્મ કળાને મળ્યું છે. જે કળા ભેગમાં પરિણમે છે તેને અહીં જરા પણ સ્થાન નથી, પણ જે કળા સંયમ અને સંસ્કૃતિને શોભાવે છે, અલંકૃત કરે છે, તેને અહીંયાં જરૂર આદર થાય છે. દીવાલ, કાગળ અને પથ્થરની કળાનું અહીં એટલું સન્માન નથી જેટલું જીવનની કળાનું સન્માન છે. તેથી આ સંસ્કૃતિ એક અધ્યાત્મ સંસ્કૃતિ છે, ભૌતિક સંસ્કૃતિ નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૨ હ . જે ઉપ ધર્મ અને સંસ્કૃતિ ૧૦૩ સત્યં શિવં સુંદરમ્ ? સ્થાનકવાસી સંસ્કૃતિનાં ત્રણ વિશેષણ છે, સત્યા, શિવા અને સુંદરા. એમાં સત્યની ઉપાસના કરવામાં આવે છે એટલા માટે આ સંસ્કૃતિ સત્યા છે. અને જે સત્યા છે તે શિવા જરૂર હશે, કલ્યાણ જરૂર હશે. કારણ કે જે સત્યરૂપ હેય છે, તે કલ્યાણરૂપ પણ હોય છે. જે શિવા છે તે સુંદરા પણ અવશ્ય હશે જ; કારણ સૌદર્યની ઉપયોગિતા ત્યારે જ છે જ્યારે તેમાં શિવત્વ હેય. આ સંસ્કૃતિનું સત્ય છે સમ્યફ દર્શન, આ સંસ્કૃતિનું શિવ છે સમ્યક્ જ્ઞાન અને આ સંસ્કૃતિનું સુંદર છે સમ્યફ ચારિત્ર્ય. દર્શન, જ્ઞાન અને ચારિત્રની આ ત્રિવેણી જ વસ્તુતઃ સાચી સંસ્કૃતિ છે. આ ત્રિવેણીમાં ડૂબકી મારવાથી મનને તાપ અને પાપ બંને નાશ પામે છે. તનને તાપ અને પાપ તે કેણ જાણે કેટલીયે વાર કપાઈ ચૂકેલાં છે, મટી ચૂકેલાં છે, પરંતુ જ્યાં સુધી મનના તાપ અને પાપ દૂર નહિ થાય ત્યાં સુધી જીવનનું કલ્યાણ નહિ થઈ શકે. જીવનના કલ્યાણ માટે જ સત્યા, શિવા અને સુંદર સંસ્કૃતિની ત્રિવેણી આ ભૂલોકમાં પ્રવાહિત થઈને ઊતરી આવી છે. સંસ્કૃતિનો મૂળ આધાર : સ્થાનકવાસી સંસ્કૃતિનાં આધારભૂત તત્વ ત્રણ છેશ્રમ, શમ અને સમ. આ સંસ્કૃતિની એ માન્યતા છે કે જીવનના ઉત્થાનમાં, જીવનના વિકાસમાં અને જીવનના અસ્પૃદયમાં મનુષ્યને પોતાને જ શ્રમ કામ આવે છે, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ધર્મ અને સંસ્કૃતિ સ્ત્રીજાને નહિ. જે વ્યક્તિ જેટલી અધિક માત્રામાં અને જેટલી અધિક તીવ્રતાથી ત્યાગ તથા તપસ્યામાં શ્રમ કરે છે તે વ્યક્તિ એટલી જ કલ્યાણત્યાગી અને છે. અધ્યાત્મ ગુણેના વિકાસને માટે જે શ્રમ કરવામાં આવે છે તે જ ખરું જોતાં સાચેા શ્રમ છે. આ શ્રમના સાધક શ્રમણ અને છે. શ્રમ વિના-તપ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી. અળ ઉપર જ વિના પરમ શમના અર્થ છે પેાતાના વિકારાનું દમન કરવું તે. આત્મામાં ચાર વિકાર મુખ્ય છે-ક્રોધ, માન, માયા અને લાભ. એનાથી આત્મા કલુષિત થઈ જાય છે. આત્મવિકાસમાં એ ખાધક છે. જ્યાં સુધી ઉપર કહેલા વિકારાના શ્રમ નહિ થાય, ઉપશમન નહિ થાય ત્યાં સુધી સાધકની સાધના, પછી ભલેને તે ગમે તેટલી કઠાર હાય તાપણુ સફળ નહિ થાય તેથી જીવનમાં શમનું હાવું ખહુ જ જરૂરી છે. સંસ્કૃતિનુ એ મૂળ તત્ત્વ છે. અથવા સમભાવ. સમના અર્થ છે-સમતાભાવ પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવના હોવી એ જ વાસ્તવમાં સમત્વભાગ છે. આ સમત્વ-ભેગ વિના સસ્કૃતિના 'કુર પલ્લવિત અને પુષ્પિત નહિ થઈ શકે. સમતાનેા અથ છે જીવન પ્રત્યે એક સ્વસ્થ ષ્ટિકાણુ, તે ભલે સ્વનુ' હોય, અથવા પરનુ· હેાય. આ સમભાવમાંથી જ અહિંસા, યા તથા કરુણા જેવા અધ્યાત્મ ગુણેાના ઉદ્દભવ થાય છે. જીવન Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ધર્મ અને સંસ્કૃતિ સંયમ અને શીલ : સંયમ અને શીલ વિના કોઈ પણ સંસ્કૃતિનું પિષણ, પલ્લવન અને સંવર્ધન થઈ શકતું નથી. સંયમ અને શીલ સંસ્કૃતિનાં પ્રાણત છે. સંસ્કૃતિને પ્રાણવન્ત બનાવવા માટે સંયમ તથા શીલની સાધના જરૂરી છે. સ્થાનકવાસી સંસ્કૃતિમાં સંયમ અને શીલ આ બંને ત આગળ પડતાં છે, મુખ્યત્વે છે. જે વ્યક્તિના જીવનમાં સંયમ ન હોય અને શીલ ન હોય તે વ્યક્તિને આ સંસ્કૃતિમાં જરાપણ સ્થાન નથી. તેનામાં પછી ભલેને ગમે તેટલી જ્ઞાન-ગંભીરતા અને વિચાર–ગરિમા હોય, તે શાસ્ત્રોને જ્ઞાતા-મેટે પંડિત હોય છતાં પણ જે તેનામાં સંયમ અને શીલની ઉમાં ન હોય તો તે એક મૃત કલેવર કરતાં જરા પણ વિશેષ નથી. સંયમ અને શીલની આરાધનાથી જ વ્યકિતનું વ્યક્તિત્વ આગળ વધે છે, વિકાસ પામે છે, ઉન્નત થાય છે. તેથી સંયમ અને શીલ આ સંસ્કૃતિનાં મુખ્ય તવે છે. સંસ્કૃતિનાં જીવન તો : આ સ્થાનકવાસી સંસ્કૃતિનાં બે મુખ્ય જીવનતત્ત્વ છે ? દયા અને દાન. જે માણસના ઘરમાં કેઈ બીજા માણસને જોઈને કરુણ ન જાગે તો તે ધર્મની આરાધના અથવા સંસ્કૃતિની ઉપાસના નહિ કરી શકે. દયા તે જીવનસાગરનું અમૃત છે. દયા તે સ્વર્ગલોકની એ સુધા છે, જેના અભાવથી મઢ્યું અમૃત નથી બની શકતે. જે મરણશીલ મત્યેને અમર થવાની અભિલાષા હોય, તે તેણે પોતાના જીવનમાં દયાશીલ બનવું જ પડશે. જેનામાં દયા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મ અને સંસ્કૃતિ નથી તે તે જિન શાસનમાં સમ્યગ્ર દષ્ટિ પણ નથી બની શકતે. જે કંઈ મેળવ્યું છે તેને વિખેરી ન નાખે. જે લેવાનું શીખ્યા છે તે કંઈ આપવાનું પણ શીખે. પરિગ્રહના વિષથી છૂટવા માટે દાનથી અધિકું બીજુ કેઈ સાધન હોઈ શકતું નથી. સ્થાનકવાસી સંસ્કૃતિ દયામાં અને દાનમાં ધર્મ સ્વીકારે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ : આ સંસ્કૃતિ જીવનને પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ લઈ જાય છે. કારણ કે તેનું અંતિમ ધ્યેય છે મેક્ષ. મેક્ષ અથવા મુક્તિ નિવૃત્તિમાર્ગની સાધના વડે જ પ્રાપ્ત થઈ શકે છે. તેથી પ્રવૃત્તિમાર્ગને ત્યાગ જરૂરી છે. પ્રવૃત્તિને અર્થ છે આશ્રવ અને નિવૃત્તિને અર્થ છે સંવર. આશ્રવ અને સંવરમાં બંને તો એકબીજાનાં વિરોધી છે. આશ્રવ સંસારની અભિવૃદ્ધિનું કારણ છે અને સંવર મોક્ષનું આત્મમુક્તિનુ કારણ છે. સ્થાનિકવાસી સંસ્કૃતિનું મૂળ ધ્યેય છે પ્રવૃત્તિમાંથી પર થઈ જઈ, એટલે કે તેમાંથી હટી જઈ નિવૃત્તિ તરફ પ્રયાણ કરવું. ભેગવાદી વૃત્તિવાળા મનુષ્ય પ્રવૃત્તિમાર્ગમાં જ ફસાયેલા રહે છે. પરંતુ ત્યાગવાદી મનુષ્યોને પ્રવૃત્તિમાર્ગ તરફ અભિરુચિ નથી થતી હતી, તે તે આત્મકલ્યાણની ભાવનાને જ જીવનસાધનામાં મુખ્ય સ્થાન આપતા હોય છે. તેથી આ સંસ્કૃતિની સાધના નિવૃત્તિપ્રધાન છે. સમવય ભાવના : સ્થાનકવાસી સંસ્કૃતિ સમન્વય–ભાવનાને લઈને Page #126 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ૧૦૭ આગળ વધી છે. તેના વિશ્વાસ વિરોધમાં નહિ, પણ અનુરાધમાં છે. જીવનધર્મ, સમાજ અને દન બધાં જ ક્ષેત્રમાં સમન્વય હાવા જરૂરી છે. કારણ કે સમન્વય વિના કટુતા, વિરાધ અને વિષમતા દૂર થઈ શકતાં નથી. આ સંસ્કૃતિ પોતાના મૂળ સિદ્ધાંતનું સંરક્ષણ કરતાં કરતાં પરસ્પરના સમન્વયમાં શ્રદ્ધા રાખે છે. ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં પણ જે કઈ સુંદર સિદ્ધાંતા હતા, છે અને હશે-જો તે જીવનને માટે ઉપયેગી હાય, કલ્યાણકારી હાય, તે આ સંસ્કૃતિ એનેા સ્વીકાર કરવામાં શ્રદ્ધા રાખે છે. અને એટલા જ કારણે આ સંસ્કૃતિમાં રૂઢિવાદ, પુરાણપ ́થીશાહી, અધવિશ્વાસ અને અંધશ્રદ્ધાને જરા પણ સ્થાન નથી. આ એક પ્રગતિશીલ સંસ્કૃતિ છે. અને તે જીવનનાં સમસ્ત ક્ષેત્રમાં આ સમન્વયબુદ્ધિને લઈને જ ચાલી છે. સંગ્રહ અને વિસર્જન : આ સૌંસ્કૃતિ જીવનને સંગ્રહમાંથી વિસર્જન તરફ લઈ જાય છે. મનુષ્ય અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા-અભિલાષા કરતા હેાય છે. પ્રાપ્તમાં આસક્તિ રાખતા હોય છે અને તે વસ્તુના વિયેાગમાં વિલાપ કરતા હાય છે. આ વિલાપમાંથી જ ભૂરા સંસ્કારો પેદા થાય છે. તેથી સ`ગ્રહમાં કદી કાઇને સુખ નથી મળ્યું. આ સસ્કૃતિના વિશ્વાસ છે કે સુખ સંગ્રહમાં નથી વિસર્જનમાં છે; સુખ પરિગ્રહમાં નથી પણ અપરિગ્રહમાં છે. અપરિગ્રહની સાધના જ આ સંસ્કૃતિનું સંલક્ષ્ય છે. જીવનમાં ગમે તે પણ વસ્તુને જડ અથવા ચેતન Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મ અને સંસ્કૃતિ ને સંગ્રહ મમતા ઉત્પન્ન કરે છે. મમત્વમાંથી જ પછી બંધન પેદા થાય છે. પરિગ્રહ સંસારનું સૌથી મોટું બંધન છે. તેનાથી મુકત થવા માટે જ આ સંસ્કૃતિમાં અપરિગ્રહની સાધના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યું છે. જીવનને સુખી, શાંત અને નિર્વેદ બનાવવા માટે સંગ્રહ-બુદ્ધિ છોડીને અપરિગ્રહની સાધના કરવી જ પડશે. આ જ એ સંસ્કૃતિનો સંદેશ છે. અહિંસા અને અનેકાન્ત : અહિંસા અને અનેકાન્ત આ બંને સિદ્ધાંત આ સંસ્કૃતિને મૂળ આત્મા છે. આ સંસ્કૃતિને ભવ્ય પ્રાસાદ અહિંસા અને અનેકાન્તના પાયા પર જ ચણાયેલો ઊભે છે. જીવનની ધરતી પર જ્યાં સુધી અનેકાન્તને અવતાર નહિ થાય, ત્યાં સુધી સંસારમાં સુખ અને શાન્તિ આવી નહિ શકે. અહિસારૂપી સુધાનું પાન કરીને જ મનુષ્ય અમર થઈ જાય છે. અનેકાન્તનું અમૃત પીને મનુષ્ય અજેય બની જાય છે. વ્યક્તિને વ્યકિત સાથે, સમાજને સમાજ સાથે અને રાષ્ટ્રને રાષ્ટ્ર સાથે જે પરસ્પર સંબંધ જોડાય છે અથવા જોડા જોઈએ તેને મૂળ આધાર અહિંસા અને અનેકાન્ત જ છે. અહિંસા મનુષ્યના હૃદયને સરસ બનાવે છે. અને અનેકાન્ત મનુષ્યની બુદ્ધિને વિનમ્ર બનાવે છે. હૃદય અને બુદ્ધિ આ બંને તો જ જીવનવિકાસનાં આધારભૂત અંગે છે. હૃદયની શુદ્ધિ અહિંસાથી થાય છે અને બુદ્ધિની શુદ્ધિ અનેકાન્તથી થાય છે. તેથી જીવનસુધારણું માટે તેમ જ જીવનવિકાસને માટે અહિંસા Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ૧૦૯ અને અનેકાન્તની સાધના પરમ આવશ્યક છે. અહિંસા અને અનેકાન્ત સ્થાનકવાસી સંસ્કૃતિનાં મૂળભૂત તત્ત્વ છે. આ બંને તત્ત્વમાં બધાં જ ત સમાઈ જાય છે. અહીં ટૂંકમાં જ સ્થાનકવાસી સંસ્કૃતિના મૂળભૂત વિચારોની અથવા દષ્ટિબિંદુઓની પરિચય-રેખા આપવામાં આવી છે. કેઈપણ સંસ્કૃતિના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે તેના મૂળભૂત વિચારોને પરિચય જરૂરી બની જાય છે. કર્તવ્ય અને અધિકાર : આ સંસ્કૃતિ અધિકારને નહિ પણ કર્તવ્યને જ મુખ્ય સ્થાન આપે છે. કર્તવ્ય સુંદર હોય તો પછી અધિકારની ચિંતા શા માટે ? જે અધિકારનો ઉદ્ભવ કર્તવ્યની ઊંચી ભૂમિમાં થયો હોય તે અધિકાર પિતે જ પ્રાપ્ત થઈ જશે. સાધુ પોતાના કર્તવ્યનું ધ્યાન રાખે, અને ગૃહસ્થ પિતાના કર્તવ્યનું ધ્યાન રાખે તે પછી કેઈપણ જાતની અવ્યવસ્થાને અવકાશ જ નહિ મળે. સંઘમાં, સમાજમાં, કુટુંબમાં અને રાષ્ટ્રમાં સર્વત્ર આ જ કર્તવ્ય ભાવનાથી શાંતિ મળી શકે છે. સ્થાનકવાસી સંસ્કૃતિમાં આ દષ્ટિકોણથી અધિકાર ઉપર નહિ પણ કર્તવ્ય ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. આ જ કર્તવ્યની ભાવનાએ આચાર્ય ભદ્રબાહુને પિતાની માંગ સાધના છોડીને નેપાલથી પાટલીપુત્ર આવવા અને સંઘ-સંમેલનમાં સંમિલિત થવા માટે પ્રેરિત કર્યા હતા. જે સમાજમાં આ કર્તવ્યની ભાવના નથી હોતી, તે સમાજ કદી ફળી શકતો નથી, આગળ વધી શકતા નથી કે ઉન્નતિ સાધી શકતા નથી. તેથી આ સંસ્કૃતિમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ અધિકાર કરતાં કર્તવ્યને બહુ જ ઊંચું ગણવામાં આવ્યું છે. હૃદય-પરિવર્તન : સ્થાનકવાસી સંસ્કૃતિ હદય પરિવર્તનમાં વિશ્વાસ રાખે છે. પિતાના ધર્મ, દર્શન અને સંસ્કૃતિના પ્રચાર તથા પ્રસાર માટે તેણે કદી પણ હિંસક બળ અજમાવ્યું નથી. બળ-પ્રયોગના આધારે થનારા પરિવર્તનમાં તેને બિલકુલ શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. સાધકને જે કંઈ મેળવવું છે તે પિતાના પુરુષાર્થ, પેતાના પરિશ્રમ અને પિતાના જીવન પરિવર્તનથી જ મેળવી શકાશે. જીવનને ઉદ્ધાર અને સુધાર “બાના” બદલવાથી નહિ પણ “બાન” બદલવાથી જ થશે. વિશ્વને બદલવાની ચિંતા ન કરે. જે જીવનની દિશા બદલી ગઈ હોય, તે દશા પણ જરૂર બદલી જશે. તેથી પિતાના મનના પરિવર્તનથી જ જીવનનું પરિવર્તન થશે. આત્મ-વિજયની સંસ્કૃતિ : સ્થાનકવાસી સંસ્કૃતિમાં જીવન સાધ્ય નથી પણ એક સાધન માત્ર છે. સાધ્ય છે આત્મવિજય. આત્માના વિજયને માટે જીવનને સુરક્ષિત રાખવું એ તે ઠીક છે, પરંતુ ભગવાદી રહેવા માટે જીવનનું રક્ષણ કરવું, તેની આળ-પંપાળ કર્યા કરવી કદાપિ પણ ઉચિત નથી. આરાધના તથા સાધનાનું એકમાત્ર લક્ષ્ય છે આત્માની વિશુદ્ધિ તથા આત્માને વિજય. આત્માના વિકારોને જીતવા એ જ આ સંસ્કૃતિનું એકમાત્ર ધ્યેય છે. અહીં જીવનનું ધ્યેય છે સંયમ અને અહીં મરણનું ધ્યેય છે સંયમ. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ધર્મ અને સંસ્કૃતિ જીવિત રહેવું હોય તો તે સંયમને માટે અને મરવું હોય તો પણ તે સંયમને માટે. સંયમથી જ મનુષ્ય પોતાના વિકારોને જીતીને આત્મવિજયી બને છે. સંસ્કૃતિની દયેયનિષ્ઠા. આ સંસ્કૃતિની ધ્યેયનિષ્ઠા છે, સંસારનાં બંધનોથી મુક્ત થઈને અજર, અમર અને શાશ્વત પરમપદને પ્રાપ્ત કરવાની નિર્વાણ, મેક્ષ અને મુક્તિ સિવાય અહીં બીજા કેઈપણ ઉદ્દેશથી સાધના કરવામાં આવતી નથી. સંયમનું પાલન કરે તે અરિહંત બનવા માટે, તપની સાધના કરે તે પણ અરિહંત બનવા માટે, અહિંસાનું આચરણ કરે તે પણ અરિહંત બનવા માટે અરિહંત અને સિદ્ધ બનવા માગે છે અહિંસા, સંયમ અને તપ. અહિંસા, સંયમ અને તપની સાધનાથી જ સાધક પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. આ સંસ્કૃતિ આમ-પૂજા કરતાં બીજી કઈ બહારની પૂજાને માન્ય કરતી નથી કે તેમાં શ્રદ્ધા રાખતી નથી. તેથી આ સંસ્કૃતિ આત્માની સંસ્કૃતિ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જૈન સંસ્કૃતિના પ્રાણુ અનેકાન્ત જૈન તત્ત્વજ્ઞાનના મૂલાધાર : માનવ જીવનનું સતામુખ ઉન્નયન અને વિકાસ કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરની અહિંસા ત્રિવેણીરૂપે વહેવા લાગી હતી. પહેલી જીવદયારૂપી અહિંસા, જેના દ્વારા સ્વ-પરના ક્લેશ તથા મનઃતાપને શાંત કરવા માટે જીવનના કણકણમાં દયા, કરુણા, મૈત્રી, ઉદારતા તથા આત્મપમતાનુ' નિર્માંળ ઝરણુ વહેવા લાગે છે. ખીજી અનેકાન્ત રૂપી બૌદ્ધિક અહિંસા જેના દ્વારા વિચારાનું વૈષમ્ય, માલિન્ય, તથા કાલુષ્ય એગળીને પરસ્પરના વિચાર-સંઘ, તથા શુષ્ક વાદવિવાદ નષ્ટ થઈ જાય છે, અને આંતમનમાં પરસ્પર સૌહાર્દ તથા શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વને પ્રકાશ ઝળહળવા લાગે છે. ત્રીજી, તપસ્યારૂપી આત્મિક અહિંસા –જેના દ્વારા પૂર્વસંચિત કર્મ રૂપી મળતુ શેાધન-પરિશેાધન કરીને આત્માને માંજવામાં આવે છે, તેને સપૂર્ણ રીતે શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ તથા સાફ કરવામાં આવે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ જેન સંસ્કૃતિને પ્રાણ : અનેકાન્ત ૧૧૩ ઉપરના વિચારની પૃષ્ઠભૂમિકામાં અનેકાન્તવાદ જેન સંસ્કૃતિના તત્ત્વજ્ઞાન નિરૂપણને મૂળ આધાર છે. જેના સંસ્કૃતિમાં જે વાત કહેવામાં આવી છે તે અનેકાન્તામક વિચાર તથા સ્યાદવાદની ભાષામાં તેળીને જ કહેવામાં આવી છે. આ દષ્ટિબિંદુથી જોઈએ તે સંસ્કૃતિના ક્ષેત્રમાં જૈન સંસ્કૃતિનું બીજુ નામ અનેકાન્ત સંસ્કૃતિ પણ છે. અને કાન્તનું સ્વરૂપ જૈન સંસ્કૃતિની માન્યતા છે કે દરેક વસ્તુની અનંત બાજુઓ છે. તે બાજુઓને-પક્ષેને જૈનદર્શનની પરિભાષામાં ધર્મ કહે છે. આ દષ્ટિએ સંસારની પ્રત્યેક વસ્તુ અનન્તધર્મા છે. મનન્તધર્માત્મજં વસ્તુ” (સ્યાદવાદમંજરી.) અને કાન્તમાં અનેક અને અન્ત આ બે શબ્દો છે. અનેકનો અર્થ અધિક-બહુ અને અન્તને અર્થ ધર્મ અથવા દષ્ટિ છે. કેઈપણ પદાર્થને અનેક દષ્ટિએ જેવી, કોઈપણ વસ્તુને તત્વનું ભિન્ન ભિન્ન દષ્ટિથી અથવા ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી પર્યાલચન કરવું તે અનેકાન્ત છે. એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન વાસ્તવિક ધર્મોનું સાપેક્ષ રૂપથી સ્વીકાર કરવાનું નામ “અનેકાન્ત. ” જૈન સંસ્કૃતિમાં એક જ દષ્ટિબિન્દુથી પદાર્થનું પર્યાલોચન કરવાની પદ્ધતિને એકાંગી, અધૂરી અને અપ્રમાણિક માનવામાં આવી છે. અને એક જ વસ્તુના વિષયનાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ કથન કરવાની વિચાર ધ–૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઘર્મ અને સંસ્કૃતિ શિલીને પૂર્ણ તથા પ્રામાણિક સ્વીકાર કરવામાં આવ્યા છે. આ સાપેક્ષ વિચાર–પદ્ધતિનું નામ જ વસ્તુતઃ એકાન્તવાદ છે. અપેક્ષાવાદ, કથંચિવાદ, સ્યાદવાદ, અનેકાન્તવાદ આ બધા શબ્દ પ્રાયઃ એક જ અર્થના વાચક છે. અનન્ત-ધર્માત્મક વસ્તુને જે કંઈ એક જ ધર્મમાં સીમિત કરવા ઈછે, કોઈ એક ધર્મ દ્વારા થનારા જ્ઞાનને જ વસ્તુનું જ્ઞાન સમજી બેસે, તે તેનાથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. કેઈપણ કથન અથવા વિચાર નિરપેક્ષ સ્થિતિમાં સત્યા-મક નથી થઈ શકતો ભત્ય હોવાને માટે તેણે પિતાનાથી બીજા વિચાર–પક્ષની અપેક્ષા રાખવી જ પડે છે. સાધારણ જ્ઞાન, વસ્તુના કેટલાક ધર્મો–બાજુ સુધી જ સીમિત રહે છે. કેવળજ્ઞાનની સ્થિતિમાં જ્ઞાનના પરિપૂર્ણ હવા માત્રથી જ વસ્તુના અનન્ત ધર્મોનું જ્ઞાન થવું સંભવે છે. બીજા શબ્દોમાં કેવળજ્ઞાન જ વસ્તસ્વરૂપને સમગ્રરૂપે સાક્ષાત્કાર કરી શકે છે. આ પૂર્ણ જ્ઞાનને જ જૈન સંસ્કૃતિમાં પ્રમાણ માનવામાં આવ્યું છે. એના કરતાં બીજાં બધાં પ્રકારનાં જ્ઞાન અપૂર્ણ તથા સાપેક્ષ છે. સાપેક્ષ સ્થિતિમાં જ તે સત્ય હોઈ શકે છે, નિરપેક્ષ સ્થિતિમાં નહીં. હાથીને થાંભલા જે બતાવનાર આંધળે માણસ પોતાના દષ્ટિબિંદુથી સાચે છે, પરંતુ હાથીને દોરડા જેવું કહેનાર બીજા માણસની અપેક્ષાએ તે સાચો હોઈ શકે નહિ. હાથીનું સમગ્ર જ્ઞાન કરવા માટે હાથીનું જ્ઞાન કરાવનારી બધી દષ્ટિઓની અપેક્ષા રહે છે. આ જ અપેક્ષાદષ્ટિને Page #134 -------------------------------------------------------------------------- ________________ જેન સંસ્કૃતિને પ્રાણઃ અનેકાન્ત ૧૧૫ કારણે અનેકાન્તવાદનું નામ અપેક્ષાવાદ અથવા સ્યાદવાદ રાખવામાં આવ્યું છે. સ્યાદવાદમાં સ્થાને અર્થ છે કેઈ પણ અપેક્ષાથી અથવા કેઈપણ દૃષ્ટિથી, અને વાદને અર્થ છે-કથન કરવું. કેઈ અપેક્ષા વિશેષ વડે વસ્તુતત્ત્વનું નિર્વચન કરવું એ જ સ્યાદવાદ છે. શ્રી અને મા નું અંતર (જ” ને સ્થાને “પણ): અનેકાન્તવાદની એ સર્વોપરી વિશેષતા છે કે તે કઈ પણ વસ્તુને એક પક્ષ પકડીને એમ નથી કહેતા કે, આ વસ્તુ એકાન્તતઃ આવી જ છે. તે તે “” ના સ્થાને “મા”– ને પ્રયાગ કરે છે જેનો અર્થ છે–આ અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ આવું પણ છે. “ર” એકાન્ત છે તે “મા” વિષમ્ય તથા સંઘર્ષના બીજનું મૂલતઃ ઉમૂલન કરીને સમતા તથા સૌહાર્દના મધુર વાતાવરણનું સર્જન કરે છે. “હીમાં વસ્તુ સ્વરૂપના બીજા સપક્ષેનો ઈન્કાર છે તે “મમાં બીજા બધા સપક્ષેનો સ્વીકાર છે. “હી’થી સત્યનું દ્વાર બંધ થઈ જાય છે તો “મ'માં સત્યનો પ્રકાશ લાવવા દેવા માટે બધાં દ્વાર ઉઘાડાં રહે છે. જેટલાં જેટલાં એકાન્તવાદી દર્શન છે તે બધાં વસ્તુસ્વરૂપના સંબંધમાં એક પક્ષને હમેશાં મુખ્યપદ-પ્રધાનપદ આપીને જ કેઈ તથ્યનું પ્રતિપાદન કરે છે. વસ્તુ-સ્વરૂપના સંબંધમાં ઉદાર મનવાળા બનીને વિવિધ દૃષ્ટિકોણથી વિચાર કરવાની કળા તેમની પાસે ઘણું ખરું હોતી નથી. આ જ કારણ છે કે જેથી તેમને દષ્ટિકોણ અથવા કથન જનહિતાય ન હતાં “જનવિદાય થઈ જાય છે. એથી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મ અને સંસ્કૃતિ ઊલટું જૈન દર્શનના તત્ત્વ-પારખુ આચાર્યોએ ખુલ્લાં મનખુલ્લા મગજથી વસ્તુ–સ્વરૂપ પર અનેક દષ્ટિબિંદુએથી વિચાર કરીને ચૌમુખી સત્યને આત્મસાત કરવાને દૂરગામી પ્રયત્ન કર્યો છે તેથી તેઓને દૃષ્ટિકોણ સત્યને દૃષ્ટિકોણ છે, શાંતિને દૃષ્ટિકોણ છે, જનહિતને દૃષ્ટિકોણ છે, સહઅસ્તિત્વને દષ્ટિકોણ છે. દાખલા તરીકે આત્મતત્વને જ લે. સાંખ્યદર્શન આત્માને ફૂટસ્થ (એકાન્ત, એકરસ) નિત્ય માને છે. તેનું કહેવું એમ છે કે આત્મા સર્વથા નિત્ય જ છે. બૌદ્ધ દર્શનનું કથન છે કે આમાં અનિત્ય એટલે કે ક્ષણિક જ છે. આમ અંદર અંદર બંનેને વિરાધ છે. બંનેમાં ઉત્તર-દક્ષિણના રાહ છે. પણ જૈન દર્શન કદી એક જ પડખા તરફ નથી નમતું, નથી ઢળતું. તે તો એમ માને છે કે જે આત્મા એકાન્ત નિત્ય જ છે તે તેમાં કોધ, અહંકાર, માયા તથા લાભ રૂપે તે રૂપાન્તર થતો કેમ દેખાય છે ? નારક, દેવતા, પશુ અને મનુષ્યના રૂપમાં પરિવર્તન પામતે કેમ નજરે પડે છે? આત્માનાં આ જુદાં જુદાં રૂપપરિવર્તન શાને લીધે છે ? ફૂટસ્થ અથવા નિત્યમાં તે કોઈપણ પ્રકારે પર્યાય કે પરિવર્તનફેરફાર હોઈ શકે નહિ, ન દેવું જોઈએ; પણ પરિવર્તન થાય છે એ ધોળા દિવસ જેવું સત્ય છે, સ્પષ્ટ છે. તેથી આત્મા નિત્ય છે એ કથન ભ્રાંતિથી ભરેલું છે, ખેટું છે. અને હવે જે આત્મા સર્વથા અનિત્ય છે એમ માની લઈએ તે “આ વસ્તુ જે પહેલાં મેં જોઈ હતી તે નથી, Page #136 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃતિને પ્રાણ: અનેકાન્ત આવું એકત્વ અનુસંધાનાત્મક પ્રત્યભિજ્ઞાન નહિ હોવું જોઈએ. પરંતુ પ્રત્યભિજ્ઞાન તો અબાધ રૂપે હોય છે. તેથી આમા સર્વથા અનિત્ય (ક્ષણિક) જ છે, એ માન્યતા પણ દેષભરેલી, ત્રુટિવાળી છે. જીવનમાં એક બાજુ ઢળીને “ફીના રૂપમાં આપણે વસ્તુસ્વરૂપને સાચે નિર્ણય નહિ કરી શકીએ. આપણે તે મા” દ્વારા વિવિધ બાજુઓથી સત્યના પ્રકાશનું સ્વાગત કરવું જોઈએ. અને એ સત્યાત્મક દૃષ્ટિથી આમા નિત્ય પણ છે ને દ્રવ્યની દૃષ્ટિથી આત્મા અનિત્ય પણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “જ'ના એકાન્ત પ્રયોગથી સત્યને તિરસ્કાર તથા બહિષ્કાર થાય છે. આપસમાં વેરવિધ, કલહ-કલેશ તથા વાદવિવાદ વધે છે અને “મ” એટલે “પણથી આ બધાં દર્દો એકદમ શાંત થઈ જાય છે. “જ” થી સંઘર્ષ તથા વિવાદ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજવા માટે તે વિષયની એક બહુ જ સુંદર દૃષ્ટાંતકથા છે. બે માણસે નાચ જેવા ગયા. એક આંધળે અને બીજે બહેરે. આખી રાત નાચગાનને તમાશે જોઈ બીજે દિવસે સવારે તેઓ બંને પિતાના ઘેર પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં એક માણસે તેમને પૂછ્યું : “કેમ ભાઈ નાચ કે હતો ?” આંધળાએ કહ્યું “આજે તે ફક્ત ગીત જ હતું. નાચ તે કાલે થશે. બહેરે બેલ્યો : “આજે તો ફક્ત નાચ જ હતો. ગાવાને કાર્યક્રમ કાલે થશે.” બંને જણ પોતપોતાની વાત પકડીને ખેંચતાણ કરવા લાગ્યા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ne ધ અને સસ્કૃતિ તૂ તૂ મેં મે”ની સાથે ખેાલાચાલી થઈ ગઈ અને વાત આગળ વધતાં મારામારી પર આવી ગઈ. : મસ, અનેકાન્તવાદ પણ આજ કહે છે કે એક જ દૃષ્ટિકાણુ અપનાવીને આંધળા ને બહેરા ન અનેા. બીજાની વાત પણ સાંભળે. બીજાનાં દૃષ્ટિબિંદુએને પણ જીએ, એળખા. તમાશામાં થઈ હતી અને ચીજો નાચ પણ અને ગાવાનું પશુ, પણ આંધળે નાચ ન જોઈ શકયો અને બહેરા ગીત ન સાંભળી શક્યો. આજ ફક્ત સંગીત જ થયું છે, અથવા આજ ફક્ત નાચ જ થયા છે આ ‘'ના ઝમેલામાં પડીને અને સાઇ ગયા; ખન્ને વચ્ચે લડાઈ જામી ગઇ. જો તેએ એકબીજાને યથાર્થ જોઇ લેત, અથવા સમજી લેત, અને ‘જ’ના ચક્રાવામાં પડીને પાતપેાતાની વાતની ખેચતાણુ ન કરત તા આ ઝઘડા ન થાત ને મારામારીની વાત જ ઊભી ન થાત. અનેકાન્તવાદ પરસ્પર સ`ઘર્ષ ઉત્પન્ન કરાવનારા જ'નું ઉન્મૂલન કરીને તેની જગાએ પણુ’ના પ્રયાગ કરવાની મળવાન પ્રેરણા આપે છે. અનેકાન્ત કાણાપણુ મટાડે છે : . જૈન દર્શનની અનેકાન્ત દષ્ટિ માનવમનને એવે પ્રકાશ આપે છે કે મનુષ્યને બે આંખેા મળી છે. તેથી એક આંખથી તે પેાતાનું તે ખીજીથી તે વિરાધીઓનું સત્ય જુએ. જેટલી પણ વચનપદ્ધતિએ અથવા કથનના પ્રકાર છે તે બધાનું લક્ષ્ય સત્યનું દર્શન કરાવવું તે છે. જેવી રીતે ખીજના ચંદ્રમાનું દર્શન કરનાર વ્યક્તિએમાંથી કાઈ એક Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિના પ્રાણ ઃ અનેકાન્ત ૧૧૯ તે એમ કહે છે કે “ચન્દ્રમા પેલા ઝાડની ટોચથી ખરાખર એક વહેત ઉપર છે.” ત્યારે બીજો માણસ કહે છે કે “ચન્દ્રમા આ મકાનના ખૂણાને અડીને રહ્યો છે.” ત્રીજો કહે છે “ ચન્દ્રમા પેલા ઊડતા પ`ખીની ખ'ને પાંખેાની વચ્ચેથી દેખાય છે.” ચેાથે! માણસ સકેત કરીને કહે છે કે “ ચન્દ્રમા ખરાખર મારી આંગળીની સામે જ દેખાઈ રહ્યો છે.” આ ખધા માણસનું લક્ષ્ય ચંદ્ર-દર્શન કરાવવાનું છે અને તેએ પેાતાની સાક્ નિયતથી જ પાતપેાતાની પ્રક્રિયા બતાવી રહ્યા છે. પણ એકબીજાના કથનમાં આકાશપાતાળનું અંતર છે. ખરાખર એ જ રીતે સત્યશેાધક દાર્શનિક વિચારકેાને એક જ ઉદ્દેશ છે, સાધકોને સત્યને સાક્ષાત્કાર કરાવવે. બધા પોતપેાતાના દૃષ્ટિબિન્દુથી સત્યની વ્યાખ્યા કરી રહ્યા છે; પરન્તુ તેઓના કથનમાં ભેદ છે. અનેકાન્તની સતેજ આંખથી જ તે તથ્યાંશાના પ્રકાશને જોઈ સમજી શકાય છે. વસ્તુતઃ અનેકાન્તવાદ સત્યનું સજીવ ભવિષ્ય છે, આ સત્યની શેાધ કરવા માટે તથા પૂર્ણ સત્યની મ`જિલ પર પહોંચવા માટે પ્રકાશમાન મહામાર્ગ છે. ખીજા શબ્દોમાં જૈન દર્શનના અનેકાન્ત વિચાર બધી દિશાએથી ખુલ્લું રહેલું એ દિવ્ય માનસ-નેત્ર છે, જે પેાતાથી ઊંચે જઇને દૂર દૂર સુધીનાં તÛાને જોઈ લે છે. અનેકાન્તમાં એકાંગિતા તથા સંકીણુતાને પગ રાખવા જેટલી જરા પણ જગા નથી. અહીં તેા મનના તટસ્થ ભાવ અને હૃદયની ઉદારતા જ સર્વોપરી માન્ય છે. અહી સ્વદૃષ્ટિ નગણ્ય છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધર્મ અને સંસ્કૃતિ હેય છે અને સત્ય દષ્ટિ જ પ્રધાન છે, ઉપાદેય છે. જે કંઈ સત્ય છે તે મારું છે, પછી ચાહે તે કેઈપણ જાતિ, વ્યક્તિ અથવા શાસ્ત્રમાં કેમ ન હોય. એ તિષની દિશા છે, અનેકાન્તના મહાન સિદ્ધાન્તની દિશા છે. અનેકાન્તવાદનો આદર્શ છે કે સત્ય અનન્ત છે. આપણે આપણી આસપાસ, અહીં તહીં ચારે તરફથી જે કંઈ જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, તે સત્યનું પૂર્ણ રૂપ નહિ પણ અનન્ત સત્યનું કુલિંગ છે, અંશ માત્ર છે. તેથી જૈન ધર્મની અનેકાન્ત ધારા મનુષ્યને સત્ય દર્શનને માટે આંખો ખોલીને બધી બાજુ જોવાની દુરગામી પ્રેરણા આપે છે. તેનું કહેવું છે. કે સમસ્ત જગતને તું તારી પોતાની જ આંખથી ન જે ન ઓળખ. બીજાને હમેશાં તેની આંખથી જે, તેના દષ્ટિકોણથી ઓળખ, જાણ. સત્ય ફક્ત તે જ અને એટલું જ નથી, જેટલું તમે જોઈ શક્યા છે. તે પણ એ તે સંભવિત છે કે હાથીના સ્વરૂપનું વર્ણન કરનાર તે છે જે વ્યક્તિ પિતાની રીતે સે એ સે ટકા સાચા હોવા છતાં એટલા માટે અધૂરા છે, અપૂર્ણ છે કે એકે હાથીને જે હતે સૂંઢ તરફથી, બીજાએ જે હતો પૂછડા તરફથી, ત્રીજાએ જે હતો પેટ ઉપર હાથ ફેરવીને, ચેથાએ જે હત કાન પકડીને, પાંચમાએ જે હતો દાંત તરફથી અને છઠ્ઠાએ જે હતે પગ તરફ હાથ ફેરવીને. જીવનને આ કાણુપણાને એકાંગી સત્ય જેવાની વૃત્તિને અનેકાન્તવાદ દૂર કરી શકે છે કાણે માણસ એક જ બાજુના સત્યને જોઈ Page #140 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃતિને પ્રાણઃ અનેકાન્ત ૧૨૧ શકે છે. સત્યની બીજી બાજુ, વસ્તુતત્વનું બીજુ પડખું તેની આંખથી લુપ્ત રહે છે. એક જૂની પ્રાચીન લેકકથા છે. કેઈ એક માતાને કાણે બેટે હરદ્વાર ગયે. હરદ્વારની યાત્રા કરી પાછા આવે ત્યારે તેને પૂછવામાં આવ્યું–હરદ્વારમાં સૌથી સારું તને શું લાગ્યું ? તેં ત્યાં કઈ નવી ચીજ જોઈ? ગામડાના ભેળા માણસે-માતાના એ બેટાએ ત્યાં સુધી કઈ બજાર જોયું ન હતું. તેણે કહ્યું. મેં નવી વાત એ જોઈ કે હરદ્વારની બજાર ચકરાવે લઈ ફરી જાય છે. મા, પણ હરદ્વારની યાત્રા કરી આવી હતી. ચેકીને તેણે પૂછયું, અરે હરદ્વારનું બજાર વળી કેવી રીતે ફરી જાય છે ? બેટાએ ફરીને આશ્ચર્યમાં ડૂબીને જવાબ આપ્યા. કહ્યું : મા જ્યારે હું હરકી પૈડી નહાવા ગયે તે બજાર આ બાજુ હતું અને નાહી પાછા ફરીને જોયું તે બજાર પેલી બાજુ ફરી ગયેલું જણાયું. દુખિત થયા છતાં મા પણ હસી પડી અને પોતાના ભેળા બેટાને છાતીએ લગાવી દીધો. બજાર તો બને બાજુ હતી છતાં પિતાના કાણાપણાને લઈને તે માને ભેળિયો દીકરે એક બાજુ જ જોઈ શક્યો. આવા જ પેલા વિચારકે પણ કાણું છે. જેમાં એકાન્તના ઝમેલામાં પડી પિતાની એકાન્ત દૃષ્ટિથી–પિતાની એક આંખથી વસ્તુના સત્ય સ્વરૂપને જોવાનો યત્ન કરે છે. તેઓ વસ્તુના સ્વરૂપની એક એક બાજુને જ જોઈ શકે છે પરંતુ એ સત્યની બીજી બાજુ પણ હોય છે. પોતાના કાણુપણાને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મ અને સંસ્કૃતિ કારણે બીજી બાજુનું સત્ય તેમને દેખાતું નથી હોતું. એકાન્તને પક્ષાબ્ધ મનુષ્ય ભલા પ્રકાશને કેવી રીતે જોઈ શકે ? અનેકાન્તવાદ મનુષ્યની દૃષ્ટિથી આ કાણાપણાને નાશ કરીને વસ્તુસ્વરૂપને “વિવિધ દૃષ્ટિએ'થી લેવાની પ્રેરણા આપે છે. પોતાના ઘરના આંગણામાં ઊભેલો માણસ પિતાની ઉપર જ પ્રકાશ જુએ છે પણ છાપરા ઉપર કે અગાશી ઉપર ચડીને જુએ તે સર્વત્ર પ્રકાશ જ પ્રકાશ એની નજરે ચડશે. અનેકાન્ત દ્વારા અથવા આંગણાને ધર્મ નથી પણ અગાસી ને છાપરાનો ધર્મ છે. પદાર્થના વિરાટ સ્વરૂપની ઝાંખી ” : જૈન દર્શનની વિચારધારા અનુસાર જગતના બધા જ પદાર્થો ઉત્પત્તિ, વિનાશ તથા સ્થિતિ–આ ધર્મોથી જોડાયેલા છે. જૈનત્વની ભાષામાં તેને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કહે છે. વસ્તુમાં જ્યાં ઉત્પત્તિ તથા વિનાશની અનુભૂતિ હોય છે, ત્યાં તેની સ્થિરતાનું ભાન પણ સ્પષ્ટ રીતે હેય છે. સનીની પાસે સેનાની બંગડી છે. એ બંગડીને તેડીને તેને મુગટ બનાવી દીધે તેથી બંગડીને વિનાશ થયે પણ મુગટની ઉત્પત્તિ થઈ. પરંતુ ઉત્પત્તિવિનાશની આ લીલામાં મૂળ તત્વ સોનાનું અસ્તિત્વ તે બરાબર ચાલુ જ રહ્યું છે. તે તે જેવું ને તેવું જ પિતાની સ્થિતિમાં વિદ્યમાન રહ્યું છે. તેમાંથી એ સત્ય સાફ થઈને દેવાઈને ઉપર તરી આવ્યું કે ઉત્પત્તિ અને વિનાશ કેવળ આકાર-વિશેષ હોય છે નહિ કે મૂળ વસ્તુને. Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન સસ્કૃતિના પ્રાણઃ અનેકાન્ત ૧૨૩ મૂળ વસ્તુ તેા હજાર હજાર પરિવર્તન પામવા છતાં પેાતાના સ્વરૂપથી ચુત નથી થતી. અગડી અને મુગટ એ તા સાનાના આકાર-વિશેષ છે. આ આકાર-વિશેષનાં જ ઉત્પત્તિ તથા વિનાશ જોવામાં આવે છે. જૂના આકારને નાશ થાય છે અને નવા આકારની ઉત્પત્તિ થાય છે આથી ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ ત્રણેય પદાથ ના સ્વભાવ છે એમ સિદ્ધ થયું. સેનામાં અ’ગડીના આકારના વિનાશ, મુગટની ઉત્પત્તિ અને સેનાની સ્થિતિ એ ત્રણે ધર્માં મેાબૂદ છે. સંસારને કાઈ પણ પદાર્થ મૂળમાં નષ્ટ થતા નથી. તે કેવળ પેાતાનુ` રૂપ અદલતા રહે છે. આ રૂપાન્તરનુ નામ જ ઉત્પત્તિ અને વિનાશ છે અને પદાર્થના મૂળ સ્વરૂપનું નામ સ્થિતિ છે, આ ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ આ ત્રણે ગુણ પ્રત્યેક પદાર્થના સ્વાભાવિક ધર્મ છે. આ તથ્યને હૃદયંગમ કરવા માટે જૈન દનના જ્યેાતિર વિચારકાએ એક મહુ જ સુંદર રૂપક આપણી સમક્ષ તૈયાર કરીને રજૂ કર્યું' છે. ત્રણ માણસે મળીને કેાઈ સેાનીની દુકાન પર ગયા. તેમાંથી એકને સેનાના ઘડાની ઘડાની જરૂર હતી. બીજાને મુગટની અને ત્રીજાને માત્ર સેાનાની. ત્યાં જઈને તે જુએ છે તે સેાની સેાનાના ઘડાને ભાંગીને તેના મુગઢ બનાવી રહ્યો છે. સૈાનીની આ પ્રવૃત્તિને જોઇને તે ત્રણે માસામાં જુદી જુદી ભાવ-ધારાએ ' ઉત્પન્ન થઈ. જે માણસને સેાનાના ઘડા જોઈતા હતા, તે એ ઘડાને ભાંગેલા જોઈ શેાકાકુળ થઈ ગયા. જેને મુગટની જરૂર હતી તે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધર્મ અને સંસ્કૃતિ હર્ષથી નાચી ઊઠ્યો અને જે માણસને કેવળ સેનાની જરૂર હતી, તેને ન શેક થયો કે ન હર્ષ થશે. તે તે તટસ્થ ભાવથી જોતો રહ્યો. આ ત્રણે માણસના મનમાં જુદા જુદા ભાવના તરંગ કેમ ઊડ્યા ? જે વસ્તુ ઉત્પત્તિ, વિનાશ તથા સ્થિતિથી જોડાયેલી ન હોત તે તેના માનસમાં આ પ્રકારની ભાવ-ધારાઓ કદી ન ઊઠત. ઘડે ઈચ્છનાર માણસના મનમાં ઘડાના ભાંગવાથી શેક ઉત્પન્ન થયે. મુગટની ઈચ્છા ધરાવનાર માણસને આનંદ થયો, અને માત્ર સેનું ઈચ્છનાર માણસને શેક કે આનંદ બેમાંથી કંઈ ન થયું. કારણુ સેનું તે ઘડાના નાશ અને મુગટની ઉત્પત્તિ બંને અવસ્થામાં અસ્તિત્વ ધરાવતું હતું. તેથી તે મધ્યસ્થતટસ્થભાવ ધારણ કરીને ઊભે રહ્યો. જુદી જુદી ભાવનાઓના વેગનું કારણ વસ્તુમાં ઉ૫ત્તિ, વિનાશ અને સ્થિતિ ત્રણે ધર્મોનું અસ્તિત્વ છે તે છે. घट-मौलि-सुवर्णार्थी नाशोत्पत्तिस्थितिध्वयम् । શો-મોહ- માર્ચ, ઝનો વારિ તુન્ , -समन्तभद्र आप्तमीमांसा વસ્તુને એ ત્રયાત્મક રૂપને હજી વિશેષ સ્પષ્ટ કરવા માટે એક બીજું ઉદાહરણ પણ જેન-દર્શનકારોએ રજૂ કર્યું છે. કેઈ માણસે દૂધ જ લેવાનું વ્રત લઈ લીધું છે તે દહી નથી ખાતે. અને જેણે દહીં જ લેવાનું વ્રત લીધું છે તે દૂધ ગ્રહણ કરતો નથી. પરંતુ જેણે ગેરસ પાત્રને ત્યાગ કરી લીધું છે તે નથી દૂધ લેતે કે નથી Page #144 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃતિનો પ્રાણઃ અનેકાન્ત ૧૨૫ દહીં લે. આ નિયમ મુજબ દૂધને વિનાશ, દહીંની ઉત્પત્તિ અને ગેરસની સ્થિરતા આ ત્રણે તત સારી રીતે પ્રમાણિત થઈ જાય છે. દહીંના રૂપમાં ઉત્પાદ, દૂધના રૂપમાં વિનાશ અને ગેરસના રૂપમાં ધ્રૌવ્ય–આ ત્રણે તત્ત્વ એક જ વસ્તુમાં સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. पयोव्रतो न दध्यति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे, तस्मात्तत्त्वं त्रयात्मकम् ॥ -समन्तभद्र आप्तमीमांसा પદાર્થના ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ–આ ત્રણે ધર્મોથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે વસ્તુને એક અંશ બદલતો રહે છે-ઉત્પત્તિ અને વિનાશ થતો રહે છે, તથા બીજે અંશ પિતાના સ્વરૂપમાં રહે છે. વસ્તુને જે અંશ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે જૈન દર્શનની ભાષામાં પર્યાય” કહેવાય છે અને જે અંશ સ્થિર રહે છે તે “દ્રવ્ય' કહેવાય છે. બંગડીમાંથી મુગટ બનાવવાના ઉદાહરણમાં બંગડી તથા મુગટ તે “ પર્યાય ” છે અને સેનું ‘દ્રવ્ય છે. દ્રવ્યની દૃષ્ટિથી વિશ્વને પ્રત્યેક પદાર્થ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માટીને ઘડે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. ઘડાને જે આકાર છે તે વિનાશી છે, અનિત્ય છે પણ ઘડાની માટી અવિનાશી છે, નિત્ય છે. કારણ કે આકારરૂપે ઘડાને નાશ થયા પછી પણ માટીરૂપે તો તે વિદ્યમાન રહે છે. માટીના પર્યાય -આકાર પરિવર્તિત થતો રહે જ છે પરંતુ માટીના પરમાણુ સર્વથા નાશ પામતા નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ આ જ વાત વસ્તુના “સ” અને “અસ” ધર્મને પણ લાગુ પડે છે. કેટલાક વિચારકેને મત છે કે “વસ્તુ” હંમેશાં સર્વથા “સત્ ” છે અને કેટલાક એમ કહે છે કે વસ્તુ સર્વથા “અસત્ ” છે. પણ જૈન દર્શનના મહાન આચાર્યોનું મંતવ્ય છે કે પ્રત્યેક પદાર્થ સત છે અને અસત પણ છે. બીજા શબ્દોમાં કહીએ તે વસ્તુ છે પણ ખરી અને નથી પણ ખરી. પિતાના સ્વરૂપની દષ્ટિથી વસ્તુ “સત ” છે અને પર સ્વરૂપની દષ્ટિએ “અસત ” છે. ઘટ પોતાના સ્વરૂપની અપેક્ષાએ “સત ” છે, વિદ્યમાન છે પરંતુ સ્વરૂપની અપેક્ષાએ ઘટ “અસત” છે, અવિદ્યમાન છે. બ્રાહ્મણ બ્રાહ્મણત્વની દૃષ્ટિથી સત છે, પરંતુ ક્ષત્રિયત્વની દૃષ્ટિથી “અસ” છે. પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ પિતાની સમાની અંદર છે, સીમાની બહાર નથી. જે દરેક વસ્તુ દરેક વસ્તુના રૂપે “સત્ ” જ બની જાય તે પછી વિશ્વપટ ઉપર કોઈ વ્યવસ્થા જ ન રહે. એક જ વસ્તુ સર્વરૂપ થઈ જાય. અનેકાન્તવાદ “સંશયવાદ ” નથી અનેકાન્તવાદના સંબંધમાં અજૈન જગતમાં કેટલીએ બ્રાતિએ ફેલાયેલી છે. કેટલાક એમ માને છે કે અનેકાન્તવાદ “સંશયવાદ' છે. પરંતુ જેના દર્શનની દૃષ્ટિએ આ વાત સત્યથી હજારે ગાઉ દૂર છે. સંશય તે તેને જ કહેવાય છે કેઈપણ વાતને નિર્ણય ન કરી શકે. અંધારામાં કઈ વસ્તુ પડી છે એ જોઈને અંતર્મનમાં “આ દેરડી હશે કે સાપ” એ વિચાર આવે અથવા સવાલ ઊઠવે એ Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિને પ્રાણઃ અનેકાન્ત ૧૨૭ જાતની અનિશ્ચયાત્મક સ્થિતિનું નામ છે સંશય. આમાં દેરડી અથવા સાપ કોઈને પણ નિશ્ચય નથી થઈ શકતે. કે વસ્તુ કોઈ નિશ્ચયાત્મક રૂપે સમજવામાં કે જાણવામાં ન આવે તે જ સંશયનું સ્વરૂપ છે. પરંતુ અનેકાન્તવાદમાં તે સંશય જેવી કોઈ સ્થિતિ જ નથી. તે તો સંશયને મૂલછેદ કરનાર નિશ્ચિતવાદ છે. અહીં જે અપેક્ષાએ જે વાત કહેવામાં આવે છે તે અપેક્ષાએ તે વાત તેવી જ છે, આ સે ટકા નક્કી છે. “અનેકાન્તવાદી અપેક્ષાની દૃષ્ટિથી પિતાની વાત ભાર દઈને “જ” પૂર્વક કહે છે. દાખલા તરીકે અનેકાન્તવાદી દ્રવ્યની દષ્ટિએ આત્માને નિત્ય માને છે અને પર્યાયની દૃષ્ટિથી અનિત્ય માને છે. દ્રવ્યની દૃષ્ટિથી આમા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, અથવા પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય પણ છે અને નિત્ય પણ છે, એવા અનિશ્ચયાત્મક ગેલમાલભરી વાત અનેકાન્તવાદી કદી નથી કહેતે કે કદી નથી માનતે. “ જ પૂર્વક પિતાની વાતને કહેતે છતાં પણ “સ્માત ” પદને પ્રગ એટલા માટે કરે છે કે આત્મા દ્રવ્યની દષ્ટિએ જેવી રીતે નિત્યત્વ ધર્મવાળો છે તે જ પ્રમાણે પર્યાયની દષ્ટિથી અનિયત્વ ધર્મવાળે પણ છે. સત્યની આ બાજુ કદી આંખથી લુપ્ત ન થઈ જાય. જે આ સત્ય-દષ્ટિ વિચારકોના માનસ-નેત્રથી અળગી થઈ જાય તે એકાન્તવાદ આવીને પોતાનું આસન જમાવી લે છે અને “એકાન્તવાદથી તત્ત્વની–સત્યની પૂર્ણ ઝાંખી કદી મળી શકતી નથી. તેથી જૈન દર્શનનો અનેકાન્તવાદ Page #147 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ૧૮ સંશયવાદ નહીં પણ વસ્તુતત્ત્વના યથા નિણૅય કરનાર સુનિશ્ચિતવાદ છે. અનેકાન્તવાદ અસત્સમન્વયવાદ નથી ; કંઇક આધુનિક શિક્ષા-દીક્ષામાં ઉછરેલા વિચારકાનું કહેવું છે કે અનેકાંતવાદ કેારા સમન્વયવાદ છે. જૈન દનની વિચારસરણીથી તેએનું એ કથન એક વિશુદ્ધ ભ્રાન્તિથી અધિક મૂલ્ય-મહત્ત્વ નથી રાખતું. અનેકાંતવાદ એક જ પદાર્થમાં અનંત ધર્મોના સ્વીકાર કરે છે. આ અપેક્ષાએ તેને વસ્તુના સમસ્ત ધર્મને સમન્વય કરનારા કહેવામાં આવે તા એ ષ્ટિકાણ અનેકાન્તવાદનું દૂષણ નહિ, પણુ ભૂષણ છે. પરંતુ એકાંતવાદની મૂળ ભીંત પર ઊભા કરવામાં આવેલા બધા ધર્મ, બધા ધર્મમાગ મેાક્ષનાં સાધન છે, એમ કહેવું તે સત્યનું ગળુ' દુખાવી દેવા જેવું છે. એકાંત અને અનેકાંતની વચ્ચે તે અંધકાર અને પ્રકાશની જેવા શાશ્વત વિરોધ છે. અનેકાંતવાદ અસત્ વાર્તાના સમન્વય કદી નથી કરતા. શું અનેકાંતવાદ એવું પણ સિદ્ધ કરશે કે માણસના માથા ઉપર શીગડાં હાય છે અને નથી પણ હાતાં ? અનેકાંતના સમન્વય સત્યની શેાધ ઉપર અવલંખિત હેાય છે, સત્યને અનુકૂળ હેાય છે. અસત્યની સાથે તેનુ સમાધાન કદી હાઈ શકે નહિ. આંધળે! સમન્વય જીવનમાં ભેદભાવ ઉત્પન્ન કરી દેશે. ખરું જોતાં સત્યને અને જૂઠને શબ્દરૂપે સ્વીકાર કરી લેવે તે અનેકાંત નથી. જૈનધર્મના જે મહાન વિચારકોએ અનેકાંતની પ્રતિષ્ઠા કરી હતી તેને એ આશય કદી ન Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિના પ્રાણ : અનેકાન્ત ૧૨૯ હતા કે વિધિનિષેધ અથવા આચારશાસ્ત્રની કેટલીક સમાન મમતાના આધાર પર બધા ધર્મમાગ એકરૂપ જ છે, સમાન જ છે. એવું માનવું એ તા ગેાળ અને છાણુને એક કરવા જેવું છે. સમાનતાને સમાનતા અને અસમાનતાને અસમાનતા ગણનાર વ્યક્તિ જ અનેકાંતની ઉપાસક બની શકે છે. બધા ધર્મોમાં આચારવિષયક જેવી રીતે કેટલીક સમાનતાએ દેખાય છે તેવી જ રીતે અસમાનતાએ પણ ઘણી જ છે. ભક્ષ્ય-અભક્ષ્ય, પેય-અપેય, કૃત્ય-અકૃત્યની બધી જ માન્યતાએ સમાન જ છે, એ વિચાર અવિવેકભર્યા છે, સ` રીતે ભ્રમણાયુક્ત છે, ભ્રાંત છે. એકાંત અને અનેકાંતના જીવ-અજીવ તત્ત્વાના સખંધમાં કરવામાં આવેલ વિવેચન વિશ્લેષણની વચ્ચે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર હોવા છતાં પણ તેમાં પરસ્પર કોઈ ભેદ નથી. બધા ધર્મો અને પ્રવતકામાં પૂર્ણ સામ્ય છે એ કહેવું અનેકાંતવાદ નહિ પણ મૃષાવાદ છે. અનેકાંતવાદીના સ ધર્મ સમન્વય એક જુદી જ કેટિને હોય છે. તે સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે જુએ છે, માને છે. અને અસત્યને ત્યાગ તથા સત્યને સ્વીકાર કરવા માટે સતત ઉદ્યત રહે છે. અસત્યનેા પક્ષ ન કરવા અને સત્યના પ્રત્યે સદા જાગરુક રહેવું એ જ એકાંતવાદીની સાચી મધ્યસ્થ દૃષ્ટિ છે. સત્ય-અસત્યમાં કઇ વિવેક ન કરવે, એ મધ્યસ્થ દષ્ટિ નહિ અજ્ઞાન દૃષ્ટિ છે, જડષ્ટિ છે. સત્ય અને અસત્ય બન્નેને એક જ પદ્મામાં મૂકવે એ ધ-૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મ અને સંસ્કૃતિ એક પ્રકારને અસત્ય પ્રત્યેને પક્ષપાત અને અસત્ય પ્રત્યે દ્વષ છે. સત્ય પ્રત્યે અન્યાય ન થાય અને અસત્યને પ્રશ્રય ન મળે એ અપેક્ષાએ અનેકાંત સિદ્ધાંતને માનવાવાળા મનુષ્યને મધ્યસ્થ–ભાવ એક જુદી જ રીતનો હોય છે. તેની સ્પષ્ટ ઝાંખી આપણે નીચેના શ્લોકમાં જોઈ શકીએ છીએ : 'तत्रापि न द्वेषः कार्यो विषयस्तु यत्नता मृग्यः । तस्यापि च सद्वचनंसर्व यत्प्रवचनादन्यत् ।। –૩ ૨૬ ૨૩ બીજા શાસ્ત્રો પ્રત્યે દ્વેષ કર ઉચિત નથી. પરંતુ તેઓ જે વાત કહે છે તેની યત્નપૂર્વક શેધ કરવી જોઈએ. અને તેમાં જે સત્ય વચન હોય તે દ્વાદશાંગીરૂપ પ્રવચનથી જુદું નથી. અનેકાંતવાદનું ગાંભીર્ય અને મધ્યસ્થભાવ બંને ઉપર્યુક્ત શ્લોકમાં મૂત થઈ ગયા છે. અનેકાંતવાદીને માટે કઈ પણ વચન સ્વયં પ્રમાણરૂપ નથી કે અપ્રમાણરૂપ નથી. વિષયના ધનપરિધનથી જ તેને માટે કઈ વચન પ્રમાણુ અથવા અપ્રમાણુ બને છે. પછી ભલે તે સ્વશાસ્ત્રનું હોય કે પર-શાસ્ત્રનું. જેને વિષય પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી અવિરુદ્ધ હોય તે વાક્ય પ્રમાણ છે અને જેને વિષય પ્રત્યક્ષ આદિ પ્રમાણથી બાધિત હોય તે વચન અપ્રમાણ છે. વસ્તુ અનેક ધર્માત્મક છે. કેઈ પણ એક ધર્મને લઈને કહેવામાં આવેલું વચન તે ધર્મની દષ્ટિથી Page #150 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિને પ્રાણુ : અનેકાન્ત ૧૩૧ પ્રમાણ છે; અન્ય ધર્મોના અપલાપ કરીને કહેલું વચન અપ્રમાણ છે, અસત્ય છે, મિથ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જૈન દર્શનને મૌલિક અનેકાન્તવાદ અસત પક્ષે સમન્વય હેળમેળ સાધતો નથી. એથી તે જીવનમાર્ગમાં અંધ-સ્થિતિ ઉત્પન્ન થાય છે. કેવળ સપક્ષે અને તથ્યાશેનો સમન્વય એ જ એકાન્ત છે. શું એક જ વસ્તુમાં વિશુદ્ધ ધર્મ રહી શકે છે. એક જ પદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. સત પણ છે, અને અસત પણ છે. એક પણ છે અને અનેક પણ છે. જૈન ધર્મને મેરુમણિ અનેકાન્તવાદની આ વજી શેષણ છે. નિત્યસ્વ-અનિત્યત્વ, સત્વઅસત્વ, એક-અનેકત્વ આદિ પરસ્પર વિરોધી ધર્મ એક જ પદાર્થમાં કેવી રીતે રહી શકે છે ? એ પ્રકારની શંકા હેવી સહજ છે. પણ જરા ઊંડાણથી વિચાર કરવાથી એ સત્ય જરૂર સ્પષ્ટ થઈ જશે કે વિરુદ્ધ ધર્મોનું એકત્ર થઈ જવું એ કાઈ નવીન અદભુત અથવા આશ્ચર્યકારી વાત નથી, એ તે આપણા દૈનિક અનુભવમાં આવનારી વાત છે. કેણ નથી જાણતું કે એક જ વ્યક્તિમાં પોતાના પિતાની દષ્ટિથી પુત્રત્વ, પુત્રની અપેક્ષાએ પિતૃત્વ, બ્રાતાની અપેક્ષાએ ભ્રાતૃત્વ, છાજની અપેક્ષાએ અધ્યાપકત્વ અને અધ્યાપકની દ્રષ્ટિથી છાત્રત્વ આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો મળી આવે છે હા, વિરોધની શંકા ત્યારે જ ઉચિત ગણાય, જ્યારે એક જ અપેક્ષાએ એક પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મોનું નિરૂપણ કરવામાં આવે. પદાર્થમાં દ્રવ્યની દૃષ્ટિથી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મ અને સંસ્કૃતિ નિત્યત્વ, પર્યાયની દૃષ્ટિથી અનિયત્વ, પિતાના સ્વરૂપની દષ્ટિથી સત્ત્વ અને પર-સ્વરૂપની દૃષ્ટિથી અસત્વ સ્વીકાર કરવામાં આવે છે. તેથી અનેકાન્તના સિદ્ધાંતને વિરાધમૂલક કહે તે પોતાની અજ્ઞાનતા બતાવવા જેવું છે. અનેકાન્ત વિરોધને તે કટ્ટર શત્રુ છે'सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम् ।' अमृतचन्द्र, पुरुषार्थसिद्धयुपाय –સકલ નાના વિરોધને નાશ કરવાવાળા અનેકાન્તને હું નમસ્કાર કરું છું. કોઈપણ પદાર્થમાં નિત્યત્વ-અનિત્ય, સત્ય-અસત્વ, એકવ–અનેકવ આદિ વિરુદ્ધ ધર્મોનું રહેવું અશક્ય હોય તે તે પદાર્થમાં તેઓને પ્રતિભાસ પણ નહિ તે જોઈએ. પરંતુ પ્રતિભાસ તે સહજ અબાધરૂપે થાય છે. દાખલા તરીકે ઘટને જ લે. ઘટ એટલે કે ઘડે પિતાના સ્વરૂપની દષ્ટિએ “સત્ ” છે. જે એમ ન હોય તે ઘડે છે એ જ્ઞાન ન થવું જોઈએ. ઘટ ઘટ જ છે અને પટ નથી, એવી જ્ઞાનાનુભૂતિ પણ હોય છે, તેથી ઘટમાં પટને અભાવ પણ સમાઈ જાય છે અને તે અપેક્ષાએ ઘટને પટની દૃષ્ટિએ અસત પણ કહી શકાય છે. જે વસ્તુને પિતાના સ્વરૂપની અપેક્ષાએ સત અને પરસ્વરૂપની અપેક્ષાએ “અસત ” માનવામાં ન આવે તે કેઈપણ વિશેષ પદાર્થમાં પ્રવૃત્તિ નથી થઈ શકતી. જેવી રીતે પિતાના સ્વરૂપની દષ્ટિથી સત્વ તે પદાર્થને ધર્મ છે, તેવી રીતે અન્ય પદાર્થની દૃષ્ટિથી અસત્વ પણ તે Page #152 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃતિને પ્રાણું: અનેકાન્ત ૧૩૩ પદાર્થને ધર્મ છે. જે એમ ન હોત તે તેમાં આ બંને બાબતને વ્યવહાર પણ થઈ શકત નહિ. પરંતુ સત્વની જેમ અસત્વ” ને પણ વ્યવહાર તેમાં નિરંતર થાય છે તેથી પદાર્થને “અસત ” પણ માનવામાં આવે છે. હા, પદાર્થને જે અપેક્ષાએ સત્ માનવામાં આવે છે, તે જ અપેક્ષાએ જે તેને અસતુ માનવામાં આવત તો તે અસંભવ દોષને અવકાશ હેઈ શકત. પદાર્થને જે દષ્ટિકોણથી સત્ ગણવામાં આવ્યે છે તે દૃષ્ટિ કેણથી તે “સત્ જ છે અને જે દષ્ટિકોણથી “અસત્ ” માન્ય છે તે દૃષ્ટિકોણથી અસ” જ છે. એ જ વાત નિત્યત્વ અને અનિત્યત્વના સંબંધમાં પણ સાચી છે. જે અપેક્ષાએ આપણે પદાર્થને નિત્ય માનીએ છીએ તે અપેક્ષાએ તે નિત્ય જ છે અને જે અપેક્ષાએ “અનિત્યનો સ્વીકાર કરવામાં આવે છે તે અપેક્ષાએ તે “અનિત્ય” પણ છે. જે નિયવાળી દષ્ટિથી જ અનિત્ય માનવામાં આવે તે વિરોધ થઈ શકતો હતો. પદાર્થને દ્રવ્યની દષ્ટિએ નિત્ય અને પર્યાયની દૃષ્ટિથી અનિત્ય માનવામાં આવે છે. આ બંને ધર્મ પદાર્થમાં જ છે એટલે પદાર્થ નિત્યનિત્યામક છે. અનેકાંતવાદની ઉપયોગિતા : અહિંસાને વિચારાત્મક પક્ષ અનેકાંત છે. રાગદ્વેષજન્ય સંસ્કારો વશીભૂત ન થતાં એકબીજાના દષ્ટિબિંદુને બરાબર સમજવું તેનું નામ જ “અનેકાંત” છે. તેથી મનુષ્યના અંતરમાં તથ્યને હૃદયંગમ કરવાની વૃત્તિને ઉદય થાય છે જેથી સત્યને સમજીને તેના સુધી પહોંચવામાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મ અને સંસ્કૃતિ સુગમતા થાય છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના મંતવ્ય અથવા વિચારને બધી રીતે બરાબર સમજતો રહે છે, પોતાની જ વાતને પરમ સત્ય માન રહે છે ત્યાં સુધી તેનામાં બીજાના દષ્ટિકોણને સમજવાની ઉદારતા આવી શકતી નથી. અને તે કૃપ-મંડૂક એટલે કૂવામાંનો દેડકે બની રહે છે. પરિણામે તે પિતાને સાચે અને બીજાને જૂઠે મિથ્યાવાદી સમજી બેસે છે. આજે કુટુંબમાં જે લડાઈ-ઝઘડા અને કુટુંબ-કલેશ દેખાય છે, સાર્વજનિક જીવનમાં ક્રૂરતા તથા કલ્મષ છે, ધાર્મિક ક્ષેત્રમાં “તું તાં ને હું તૂ' ની બેલબાલા છે, આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં ઊંડી ખેંચતાણ છે, તે બધું જ અનેકાન્તના દષ્ટિકોણને ન અપનાવવાના કારણે જ છે. દુનિયાને એ એક રિવાજ જ બની ગયું છે કે તે પિતાની આંખેથી પિતાની કલ્પના તયા વિચારદષ્ટિ મુજબ જ સર્વ કંઈ જેવા સમજવા ઈચ્છે છે. સમાજને દરેક જણ એમ જ ઈચ્છે છે કે બધી જગાએ મારું જ ચાલે. સમસ્ત સમાજ મારા ઈશારા પર જ નાચે અને જ્યારે એમ બની શકતું નથી, ત્યારે આપસમાં એકબીજાના દોષ કાઢે છે. ટીકાટિપ્પણું ને એકબીજા પર છાંટા ઉડાડે છે જેથી મેં મેં તું તું ” નું વાતાવરણ ગરમ બની જાય છે અને સર્વત્ર અશાન્તિની લહેર ફેલાઈ જાય છે. રાજનીતિના ક્ષેત્રને જ લો. રાજનીતિના કાદવમાં પડીને સાથે સંસાર વાદેના ચક્કરમાં ફસી ગયો છે. સૌ પિતપોતાની વાતને ખેંચી રહ્યા છે. કેઈ કહે છે Page #154 -------------------------------------------------------------------------- ________________ --------- જૈન સંસ્કૃતિને પ્રાણઃ અનેકાન્ત ૧૩૫ સમાજવાદ જ વિશ્વની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તેમ છે. તે બીજે કહે છે ના, સામ્યવાદથી જ વિશ્વમાં શાંતિ સ્થાપી અને ટકાવી શકાય છે. ત્રીજે વળી માટેથી પોકારે છે કે પૂછવાદ-મૂડીવાદની છત્રછાયામાં જ સંસાર સુખને શ્વાસ લઈ શકે તેમ છે કોઈ એક વાદથી તે વળી કેાઈ બીજા વાદ વડે વિશ્વશાંતિનું રટણ કરી રહ્યા છે. આ પરસ્પરની તાણીતાણી અને ખેંચાખેંચીથી જ વિશ્વના રાજનૈતિક મંચ પર ઈર્ષા, કલહ, સંઘર્ષ, ભય તથા કંઠ પોતપોતાની છાતી કાઢીને સામસામાં ઊભાં થઈ ગયાં છે ને દુનિયા અશાંતિનો અખાડે બની ગઈ છે. આ જ સ્થિતિ ધાર્મિક ક્ષેત્રમાં પણ છે. ત્યાં પણ સૌ પિતાપિતાની ઢોલકી બજાવે છે ને રાગ-તાન આલાપે છે. પ્રત્યેક ધર્મ પિતાની ઉચ્ચતા, સચાઈ મુક્તિના ઈજાનો રાગ આલાપી રહ્યો છે. તે પિતાને સ્વયં સાચે અને બીજાને જુઠે દેખાડી રહ્યો છે. જે આ બધા વિચારકે એક મંચ પર બેસીને સહિષ્ણુતા અને ધર્યની સાથે એકબીજાની વાત સાંભળે અને પિતાની જ દષ્ટિને બીજા પર પરાણે ઠોકી બેસાડવાને પ્રયત્ન ન કરે, તો પછી સત્ય તથ્ય તેઓની આંખ આગળ ન તરવા લાગે શું ? તેઓમાં પરસ્પર મેળ ન થઈ જાય શું? સમજૂતી અને સમન્વયનાં દ્વાર ન ખૂલી જાય શું? સર્વોદયની પગદંડી સાફ ન થઈ જાય શું ? સર્વત્ર શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સહજીવનને પ્રકાશ ન ફેલાય શું ? અને જૈન સંસ્કૃતિના તત્ત્વજ્ઞાનને મૂલાધાર એકાન્તવાદ એ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મ અને સંસ્કૃતિ જ વાત શીખવે છે જેવી રીતે પ્રકાશ આવતાં જ અંધકાર અદશ્ય થઈ જાય છે તેવી જ રીતે અનેકાન્તને પ્રકાશ મન-મસ્તિષ્કમાં આવતાં જ કલહ, ષ, વૈષમ્ય, કાલુષ્ય, પરસ્પરની ખેંચતાણ, સાંકડી મનોવૃત્તિ તથા સંઘર્ષ ચપટી વગાડતાં જ એકાએક ક્ષણમાત્રમાં શાંત થઈ જાય છે. અને શાંતિ તથા સમન્વયનું એક મધુર વાતાવરણ સજાતુ-નિર્માતું આગળ વધતું જાય છે. પારસ્પરિક વિરોધ અને સઘર્ષાત્મક ખેંચતાણના ઝોકને બહાર ફેંકી દઈ અવિરેધ, શાન્તિ, સહઅસ્તિત્વના આ અમૃત ઘર્ષણમાં જ અનેકાન્તવાદની સર્વોપરી ઉપાગિતા રહેલી છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભારતીય સંસ્કૃતિમાં સત ભારતીય સસ્કૃતિમાં સંતનું સ્થાન મુખ્ય છે. તે જ ભારતીય સંસ્કૃતિને નિર્માતા છે. ચિરકાળથી સતાના જે અવિચ્છિન્ન પ્રવાહ ચાલતે આળ્યેા છે, તેની જ ધેાર તપશ્ચર્યાનું સ-રસ સુફળ સાંસ્કૃતિ છે. સંતજનાએ જગતના લેાભાવનારા વૈભવથી વિમુખ થઇને અને અરણ્યવાસ કરીને જે અમૃત મેળવ્યું તેને જગતમાં વહેંચી આપ્યું. તેથી સંસ્કૃતિની સંસ્થાપના થઈ, વૃદ્ધિ થઈ. સમયે સમયે તે સંસ્કૃતિમાં પણ યુગને અનુરૂપ સ'સ્કારા થતા ગયા. પરંતુ તેમાં પણ સંતાની સાધનાને જ મુખ્ય હાથ રહ્યો. એ જ કારણ છે કે ભારતીય સંસ્કૃતિમાં એવી એક પ્રચુર વિશેષતાઓ છે જે વિશ્વના બીજા દેશમાં જોવા મળતી નથી. સંતનું જીવન આત્મલક્ષી હેાવા છતાં પણ જન-જનના કલ્યાણ અર્થે હાય છે. તેઓનું જ્ઞાન સૂતેલા માનવજગતને જાગ્રત બનાવવા માટે જ હોય છે. તેઓ દીપકની જેમ પેતે પણ પ્રકાશમાન છે અને ખીજાએાને પણ પ્રકાશ આપતા રહે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મ અને સંસ્કૃતિ સંતના જીવનનું લક્ષ્ય કે આત્મસ્થાન હોય છે પરંતુ તેના આ સ્થાનની પ્રક્રિયા એવા પ્રકારની હોય છે કે તેનાથી બીજાઓનું કલ્યાણ અનાયાસે જ થઈ જાય છે. પરોપકાર તેમ જ પરોદ્ધાર તેઓની આત્મસાધનાનું જ એક અંગ હોય છે. સંતના જીવનની ક્ષણ ક્ષણ, શરીરના કણ કણ તથા મનના અણુ અણુ, પરહિતાર્થ એટલે કે બીજાના હિતને અર્થે જ હોય છે. સરવર તસવીર સંત જન, ચેથા વર્ષે મેહ, પપકાર કે કારણે, એતા ધારી દેહ. સમુદ્ર પિતાની પાસે અથાહ જલરાશિન સંચય કરીને રાખે છે, તે પિતાને માટે નહિ, પણ જગતમાં વ્યાપી ગયેલા સંતાપને દૂર કરવા માટે તથા ભૂતલને શાંત કરવા માટે જ. વૃક્ષ મધુર મધુર ફળફૂલેથી લચી પડેલાં રહે છે તે પિતાને માટે નહિ, પણ બીજાની સુધાને શાંત કરવા માટે બીજાને સૌ દર્ય અને સુવાસ આપવા માટે જ ધારણ કરે છે. એવી રીતે સંત જન પણ પિતાના જીવનને પરહિત માટે જ ધારણ કરે છે. જેવી રીતે અગરબત્તી બીજાઓને સુગંધ આપવા માટે પોતાની જાતનું સમર્પણ કરી દે છે, પિતાના સંપૂર્ણ શરીરને અગ્નિદેવને ભેટ ચડાવીને પણ બીજાઓને ખુ લુટાવી રહે છે, સંતનું જીવન પણ બરાબર આ જાતનું જ હોય છે. તેઓ પોતાનાં દુઃખ અને કોની પરવા કર્યા Page #158 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં સંત ૧૩૦ વગર પરહિત માટે જ પિતાનું સર્વસ્વ લૂંટાવી દે છે. સંતનું હૃદય માખણ જેવું મુલાયમ અને કોમળ હોય છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે કેसंत हृदय नवनीत समाना, कहा कवि न पर कहिय न जाना । निज दुःख द्रवहि सदा नवनीता परदुःख द्रवहिं संत पुनीता ।। સંતનું હૃદય માખણની જેવું કમળ છે એ કહેવું ઠીક છે, પરંતુ સ્વદુઃખકાતર, બિચારું માખણ પરદુઃખકાતર સંતના હૃદયને મુકાબલે નથી કરી શકતું. તેથી માખણની ઉપમા સંતના જીવન સાથે સંગત નથી થઈ શકતી. સંતના પ્રાણ ઉપર ભલેને ગમે તેવું વિષમ સંકટ કેમ ન આવી પડે, હજારે પીડાઓ કેમ ન તૂટી પડે. અપમાન અને તિરસ્કારના વિષનું પાન કેમ ન કરવું પડે, તે કેઈની આગળ પિતા પર દયા કરવાની આજીજી નહિ કરે, જેમ જેમ દુઃખ, અપમાન, તિરસ્કાર અને ઘૂણાની વાળાએ તેને બાળી જલાવી ખાખ કરવા આગળ વધતી જશે તેમ તેમ તેનું જીવન વજા જેવું બનતું જશે. પછી તેનું મન પીગળાવવાની, તેનું સર્વ વિચલિત કરવાની કેની તાકાત છે. વાસ્તવમાં સંત પિતાને માટે હિમાલયની પિઠે અડગ હોય છે, પરંતુ બીજા પ્રત્યે વર્તાવ કરવામાં કુસુમની પેઠે કેમળ બની જાય છે. 'पत्रादपि कठोराणि मुदुनि कुसुमादपि' સંતનું કોમળ હૃદય બીજાના દુઃખભારને વહન કરવામાં સર્વથા અસમર્થ હોય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધર્મ અને સંસ્કૃતિ સં તેના પ્રભાવનાં કેટલાંક ઉદાહરણ : માનવીના હદયમાં રોગના જંતુ ભરાઈ જાય છે તે તેને દાક્તરની પાસે જઈ ઈજેકશન લેવાં પડે છે. સંત પણ એક દાક્તર છે. તેથી માનવીન વિકાર તથા પાપના જતુઓને દૂર કરવા માટે તેમની પાસે જવું જોઈએ. તેમના સંપર્કથી વિષભર્યું માનસિક વાતાવરણ નાશ પામે છે. ૧. સમર્થ ગુરુ રામદાસ અને શિવાજી રામદાસ ખરેખર સમર્થ રામદાસ જ હતા. નાનાપણમાં તેમનાં લગ્ન લેવાયાં હતાં. લગ્નમંડપમાં જ બેઠેલા હતા ત્યારે તેમને જે સાવધાન શબ્દ સાંભળે કે તુરતજ તેઓ સાવધાન થઈ ગયા અને એવા સાવધાન થયા કે બાર વર્ષ સુધી તેમને પતે પણ ન લાગ્યો. પછી તે સંન્યાસી થઈ ગયા અને ઘેર ઘેર ભિક્ષા માગવા લાગ્યા. સ્વામી રામદાસ એક ઉચ્ચ કેટિના સંત હતા. તેમને પ્રભાવ ચારે તરફ વીજળીની રેશનીની જેમ ફેલાઈ ગયે હતા. તેમના પ્રભાવથી મહારાજ શિવાજી પણ પ્રભાવિત થઈ ગયા. શિવાજીએ તેને પોતાના ગુરુ માન્યા. જ્યારે પોતાના ગુરુને ભિક્ષા માગતા જોયા તે તેમના મનમાં વિચાર આવે “મારા ગુરુ વળી ભિક્ષા માગે? શું હું એકલે તેની બધી જરૂરિયાત પૂરી ન કરી શકું? તેમણે તત્કાળ પત્ર લખ્યો અને પિતાના નેકરને તે આપીને કહ્યું કે સ્વામીજી આવે તે એમની ઝોળીમાં આ ચિઠ્ઠી નાખી દેજે. યથા સમય રામદાસજી આવ્યા તે નોકરે તે પત્ર એમની ઝોળીમાં Page #160 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં સંત ૧૪૧ નાખે તેમાં લખ્યું હતું: “મહારાજ હું મારું સમસ્ત રાજ્ય આપને સોંપું છું. આપ ભિક્ષાવૃત્તિ ત્યાગી દો.” સંત રામદાસજીએ એ કાગળ વાંચે ને ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યા. બીજે દિવસે તે શિવાજીની પાસે ગયા ને બેલ્યાઃ બેટા, તેં તારું આખું રાજ્ય મને આપી દીધું બોલ, હવે તું શું કરીશ ?” શિવાજીએ કહ્યું: “ગુરુદેવ આપની જે કંઈ આજ્ઞા થશે તેનું પાલન કરીશ. હું આપની સેવામાં સદા તૈયાર છું.” રામદાસે કહ્યું આ મારી ઝળી ઉઠાવી લે. અને મારી સાથે ભીખ માગવા ચાલ.” શિવાજીને ભારે નવાઈ લાગી. તેના આશ્ચર્યને પાર ન રહ્યો. પણ વચનથી બંધાઈ ગયા હતા એટલે શું થાય. તેમણે ઝોળી ઉપાડી અને સ્વામી રામદાસની સાથે શિક્ષા માગવા ચાલી નીકળ્યા. ગુરુએ તેમને આખા ગામમાં ફેરવ્યા અને છેવટે નદીને કિનારે આવી સૌની સાથે, ભિક્ષામાં આવેલું ભેજન કરી રહ્યા પછી ગુરુએ શિવાજીને કહ્યું, “બેટા તે તારું આખું રાજ્ય મને આપી દીધું છે, પણ હવે હું તને આ રાજ્ય પાછું મેંપું છું. અને તે રાજ્ય મારું છે એમ સમજીને રાજકારભાર કરજે. અને મારું આ ભગવું વસ્ત્ર પણ સાથે રાખજે જેથી કરીને તને આ રાજ્ય તરફ મેહ ન થાય, અનુરક્તિ ન થાય.” મહારાષ્ટ્રમાં આજે પણ એ ભગવા ઝંડાનું મહત્વ છે. શિવાજીએ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધર્મ અને સંસ્કૃતિ ગુરુના કહેવા મુજબ જ રાજ્ય ચલાવ્યું. અને તેના માલિક નહિ પણ ટ્રસ્ટી અનીને કામ કર્યુ”. રામદાસના શિવાજી ઉપર એવા પ્રભાવ હતા. ૨ શ્રેણિક અને અનાથી મુનિ : મગધસમ્રાટ ઉપર અનાથી મુનિના પ્રભાવ કુંવા અને કઈ જાતને પડ્યો, તેનું વર્ણન ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં કર્યું છે. રાજા શ્રેણિક મડિકુક્ષ નામના ઉદ્યાનમાં ક્રીડા અર્થે ગયા હતા. ત્યાં એક વૃક્ષની નીચે ધ્યાનમુદ્રામાં રહેલા અનાથી મુનિને જોયા. તેમને જોઇને રાજા પ્રભાવિત થઈ જાય છે. અને કહે છે કે “અહા, આ મહાત્માની કમનીય કાન્તિ, અતુલ રૂપસ'પત્તિ, ક્ષમા, સૌમ્યભાવ તથા નિલે’ભીપણું વગેરે ગુણ ધન્ય છે તેની નિઃસ'ગપ્રવૃત્તિ પ્રશંસનીય છે.” મુનિએ ધ્યાનમાંથી જાગીને રાજા શ્રેણિકને અનાથસનાથનું રહસ્ય સમજાવ્યું. વિશદ રૂપમાં પેાતાનુ જીવન કહીને ઉપદેશ આપ્યા. રાજા શ્રેણિક અનાથી મુનિને ઉપદેશ સાંભળીને એટલા પ્રભાવિત થયા કે તે ઔદ્ધ ધર્મને ઘેાડીને જૈનધર્માવલક્ષ્મી થઇ ગયા. ૩ અંગુલીમલ અને મહાત્મા મુદ્દે "क्षणमपि सज्जन संगतिरेका, भवति भवार्णवतरणे नौका " સજ્જન પુરુષોની એક ક્ષણની પણ સંગતિ મહાન ફળદાયિની હોય છે, તે સ’સારરૂપ સમુદ્રને પાર લગાવી દે છે. મહાત્મા બુદ્ધની સંગતિના પ્રભાવ અંગુલીમાલ પર એવા પડ્યો કે તે ઘેર હિંસક પણુ અહિંસક બની ગયે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં સંત ૧૪૩ શ્રાવસ્તીના જગલમાં એક લૂંટારો રહેતું હતું. તે મનુષ્યોને લૂંટીને તેઓની આંગળીઓ કાપી લેતે હતે. અને તેની માળા બનાવીને પહેરતો હતો. તેથી તે અંગુલીમાલના નામથી ઓળખાતું હતું. શ્રાવસ્તીની આખી પ્રજા તેનાથી હેરાન પરેશાન થઈ ગઈ હતી. રાજા પણ તેને પિતાના વશમાં રાખી શકો ન હતો. આ વાત સાંભળી ભગવાન બુદ્ધ એ જગલ તરફ ગયા. અંગુલીમાલે દૂરથી બુદ્ધિને આવતા જોયા તે વિચાર કર્યો “ આ જગલમાં કોઈ પણ આવવાની હિંમત કરતું નથી, આ માનવી કેમ એકલે આવી રહ્યો છે ? શું તેને પોતાને જીવ વહાલે નહિ હોય ?” તે બુદ્ધની સામે ગયો અને ભે રહીને બે : “ઊભું રહે આગળ ન વધ. “ ત્યારે ચાલતાં ચાલતાં જ મહાત્માએ કહ્યું, “હું તો ઊભું છું, પણ તું ઊભું રહે.” આ સાંભળી તે લૂંટારે મૂંઝવણમાં પડી ગયે. અને વિચારવા લાગે! “આ કે માનવી જે પિતે ચાલી રહ્યો છે, છતાં પિતાને ઊભે રહેલે બનાવે છે અને હું ઊભે રહેલો છું છતાં મને કહે છે, “ ઊભું રહે. ” બુદ્ધ તે ડાકુને ઉપદેશ દેતાં કહ્યું, “ભાઈ હું તો પ્રેમ અને મૈત્રીમાં સ્થિર છું, પણ તું હજી અસ્થિર છે, માટે સ્થિર થઈ જા. ” મહાત્મા બુદ્ધની વાણીને તે લૂંટારા પર એવે પ્રભાવ પડયો કે તે એ જ ક્ષણે તથાગતને શિષ્ય બની ગયે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મ અને સંસ્કૃતિ ૪. હેમચન્દ્રાચાય અને કુમારપાળ પરમ શૈવ કુમારપાળ પર હેમચન્દ્રાચાય ને એવા પ્રભાવ પડ્યો કે તે પરમાત બની ગયા. એક દિવસ હેમચન્દ્રાચાય ગાચરી ભિક્ષા લઈને આવ્યા હતા એટલામાં જ કુમારપાળ આચાયનાં દર્શન માટે આવી પહાંચ્યા. રાજાએ પેાતાના ગુરુ આચાર્યના પાત્રમાં મકાઇની ઘેંસ જોઈ. કુમારપાળે કહ્યું, 66 મહારાજ, આપ મારા ગુરુ થઇને આ મકાઈની ઘેંશ લાવા છે ? આપને સુંદર પૌષ્ટિક આહાર નથી મળતા ? ” આચાર્ય જવાબ આપ્યા, “ આ જગતમાં એવા પણ ઘણા ગરીખ માણસા છે, જેને પેટ ભરવા માટે ઘેંશ પણ મળતી કરતાં હું બહુ જ સુખી છું. ” ઃઃ નથી તેના ,, આચાય ના શરીર પર જ શીવસ્રા જોઈ કુમારપાળે કહ્યું, ¢¢ આપ મારા જેવા રાજાના ગુરુ થઇને ફાટેલાં વસ્ત્રો શા માટે પહેરે છે ? ” આચાર્ય જવાબ આપ્યા: રાજન્ ! મને એવાં વસ્ત્રો તેા મળે છે, પણ બીજા ઘણા બધા ગરીબ લેાકેાને તેા પેાતાની લજ્જા ઢાંકવા માટે આવાં ફાટેલાં કપડાં પણ મળતાં નથી, કલિકાલસત્ત આચાર્ય થી કુમારપાળ બહુ જ પ્રભાવિત થયા. ૫. હીરવિજય સૂરીશ્વર અને સમ્રાટ અકબર : અખર પર હીવિજયસૂરીશ્વરના એવા પ્રભાવ પડયો કે આચાય શ્રીએ અકબરના જીવનમાં અહિંસાની જ્યાત જગાવી દીધી. હીરવિજયસૂરી અકમરના રાજ દરબારમાં જઇને ઉપદેશ આપતા હતા. તેનાથી પ્રભાવિત Page #164 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં સત થઈને અકબરે પેાતાના રાજ્યમાં કરાવી, સાચા સંતના પ્રભાવ વિશ્વ પર સંતની વિશેષતા : " ૧૪૫ અમીરી ’ની ઘેાષણા આવે પડે છે. સત પુરુષના જ્યૂનમાં ગમે તેટલી આફત આવી પડે, પણ તેમના મનમાં જરા પણ વિકૃતિ આવતી નથી. સાચુ' એ છે કે દુઃખના સમયમાં સંત પુરુષનું જીવન ઊલટાનું વધારે ખીલી ઊઠે છે. શંખને અગ્નિમાં નાખવામાં આવે તે પણ તે તેની શુભ્રતા છેાડતા નથી. સંત પુરુષ મરણાન્તિક સ`કટના સમયે પણ ગભરાતા નથી. પરંતુ તેમના જીવનમાં તપ-સયમની સૌરભ નિર'તર મહેકતી રહે છે. કુહાડી ચંદનના વૃક્ષને કાપે છે, તેને મૂળ સહિત નાશ કરે છે, છતાં પણ ચક્રન તેા કુહાડીના મુખને સુવાસિત કરે છે. કાપનારી કુહાડીને પણ સુગંધ અપે છે. તેવી જ રીતે સાધુજનના ભલેને કાઈ અપકાર કરે અથવા ઉપકાર કરે પરંતુ અંને ઉપર તેની યાદૃષ્ટિ સરખી જ રહે છે. સાધુનાં લક્ષણા : સાધુ પુરુષ એ જ છે જે અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્માચય અને અપરિગ્રહને જીવનમાં ધારણ કરીને પેાતાની ઇન્દ્રિયાને વશ કરી લે છે. સત પુરુષા ઇન્દ્રિયાના દાસ નથી હાતા પરંતુ ‘ગેાસ્વામી ’હાય છે. તેઓ સદા ભિક્ષાજીવી અને રસનેન્દ્રિય વિજયી હૈાય છે. સહજ રીતે ' ૬-૧૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મ અને સંસ્કૃતિ જે કંઈ લૂખે સૂકે નિર્દોષ આહાર મળે છે તેને જ પિતાના સમભાવના બીબામાં ઢાળી દઈને અમૃત બનાવી દે છે. રસનેન્દ્રિય ઉપર વિજય મેળવવું બહુ જ દુષ્કર છે. પરંતુ સાચા સંતને માટે કેઈપણ કાર્ય દુષ્કર હોતું નથી. ક્રોધની આંધી સંતપુરુષના મન-માનસમાં જરા પણ ક્ષેભ ઉત્પન્ન કરી શકતી નથી. માનરૂપી સર્ષ તેના ઉપર આક્રમણ નથી કરી શકતો. તેનું અંતઃકરણ નિશ્ચલ અને સરલ હોય છે. ભરૂપી અજગર તેને ગળી નથી શકતો. તેના જીવનમાં કષાનું પ્રાબલ્ય નથી હોતું. તે જાણે છે કે કષાનું પ્રાબલ્ય જ સંત જીવનનું સર્વોપરી લક્ષ્ય છે. ભાવસત્ય, કરણસત્ય, ગસત્ય, ક્ષમાવાન, વૈરાગ્યવાન, મનઃસમાધરણીય, વચ સમાધરણય, કાયઃ સમાધરણય, જ્ઞાનસમ્પન્નતા, દર્શનસમ્પન્નતા, ચારિત્રસમ્પન્નતા, વેદનાધ્યાસ, મારણતિકસમાધ્યાસ આદિ આ સત્તાવીશ ગુણેથી જે યુક્ત છે તે જ સાધુપુરુષ ગણાય છે. તેને જ સાધુપુરુષ માનવામાં આવે છે. તેઓ નિકાય જીવોની રક્ષા કરે છે. આઠે મદેના ત્યાગી હોય છે. નવવાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. દસ પ્રકારના યતિધર્મ, બાર પ્રકારની તપસ્યા અને સત્તર પ્રકારના સંયમેના પાલન કરનારા હોય છે. તેમના જીવનમાં ભલેને ગમે તેટલા પરિષહ ઊભા થાય, તો પણ તે કદી ગભરાતા નથી. પરંતુ સહર્ષ પરિસહ સહન કરે છે; કારણ કે તે જાણે છે કે કોની સાથે સંઘર્ષ કરે એ જ આમિક શક્તિની વૃદ્ધિનું રહસ્ય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ 18. ભારતીય સંસ્કૃતિમાં સંત સંતની કષ્ટ-સહિષ્ણુતા સંત પોતાના પ્રાણ બચાવવા માટે બીજાઓને કષ્ટની ભઠ્ઠીમાં નાખતા નથી. તે સમય આવતાં જ પિતાના પ્રાણની બાજી લગાવીને પણ બીજાઓનું રક્ષણ કરે છે. 'विपद्यपि गताः संताः पापकर्म न कुर्वते ।। हंसः कुक्कुटवत् कीटं नात्ति किं क्षुधितोऽपि हि ।।' હંસ ભલેને ગમે તેટલા દિવસ ભૂખ્યો રહી જાય પણ કુકુટની (કૂકડાની) પેઠે કીટભક્ષણ નથી કરતા. તેવી જ રીતે સંતજનના જીવનમાં ગમે તેટલાં ઘર સંકટ કેમ ઉપસ્થિત ન થાય, તે પણ પાપકર્મમાં તેઓની પ્રવૃત્તિ થતી નથી. મેતાર્ય મુનિ ભિક્ષા માટે નગરમાં વિચારી રહ્યા હતા. વચમાં એક સેનીનું ઘર આવે છે, અને મુનિ તેને ત્યાં પણ ભિક્ષા માટે પધારે છે. એ વખતે સેની સેનાને થવા બનાવી રહ્યો હતો. તેને ત્યાં જ પડતા મૂકીને મુનિને આહારદાન દેવા માટે તે રસોઈ ઘરમાં જાય છે. અચાનક એક કૂકડે એ સેનાના યવને ચણું જાય છેસેની મુનિને ભિક્ષા આપી બહાર આવે છે, તે સેનાના યવ દેખાતા નથી. સનીને મુનિ પર જ શંકા જાય છે. તે મુનિને પૂછે છે પરંતુ મુનિ એકદમ મૌન રહે છે. મુનિને ખબર હતી કે સેનાને યવને કૂકડો ચણીને ગળી ગયો છે. પરંતુ તે રહસ્યને પ્રગટ કરવાથી કૂકડાના પ્રાણ જાય તેમ હતું. સેની આ મૌનને અર્થ એમ સમજે છે કે સોનાના Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મ અને સંસ્કૃતિ યવને ચેરનાર આ જ મુનિ છે. તેણે તો ગુસ્સાના આવેશમાં આગના ભડકા જે બનીને મુનિના શરીર પર પગથી માથા સુધી ભીનું ચામડું લઈ ગાઢા બંધનથી બાંધી દીધું. જેમજેમ ચામડું સુકાતું ગયું. તેમતેમ મુનિને શરીરની નસેની જાળ તૂટવા લાગી. એવા સંકટમય સમયમાં પણ ‘સેનાના યવ કૂકડો ગળી ગયું છે એ વાત પ્રગટ કરી નહિ. પોતાના પ્રાણની આહુતિ આપીને પણ તેમણે કૂકડાને જીવ બચાવ્ય. એટલામાં ત્યાં લાકડાની ભારી નાખનાર કઠિયારે આવે છે. જે તે લાકડાની ભારીને જમીન પર નાખે છે એક મેટો ધડાકે થાય છે. અને તેના ભયથી કૂકડે ગભરાઈને કી-છેરી જાય છે. તેથી તેમાંથી પેલા સેનાના યવ બહાર નીકળી પડે છે. તે સેનાના યોને જોઈને પેલા સેનીને પિતાની અવિચારી કરણ પર પશ્ચાત્તાપ થાય છે. તે વિચાર કરે છે. “હાય નિર્દોષ મુનિની હત્યાનું પાપ મેં કરી નાખ્યું.” તેને એટલો પશ્ચાત્તાપ થતું હોય છે કે તે ઘરબાર છોડીને એ જ સમયે મુનિ બની જાય છે. સંતપુરુષના જીવનમાં આ પ્રકારની કષ્ટ-સહિષ્ણુતા અને દયાળુતા હોય છે. સંતનું આંતરિક જીવન * ભગવાન મહાવીરનું કથન છે કે અન્તરિક જીવનની પવિત્રતા વિના, કેઈપણ ખાસ આચાર, કેઈપણ ક્રિયાકાંડ અથવા ગંભીર વિદ્વત્તા નકામી છે, વ્યર્થ છે. સંખ્યા વગર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભારતીય સંસ્કૃતિમાં સંત હજારો મીંડાં નકામાં છે, તેનું કંઈ મૂલ્ય નથી. ધનરાશિ વિના તિજોરીનું કોઈ મહત્ત્વ નથી. તેવી જ રીતે અંતઃશુદ્ધિ વિના, આધ્યાત્મિક દ્રષ્ટિથી બાહ્યાચારની કઈ કિંમત નથી. જે કિયાકાંડ કેવળ કાયાથી કરવામાં આવે છે અને અંતરના ઊંડાણમાંથી કરવામાં આવતા નથી તેનાથી આત્મા પવિત્ર બનતો નથી. આત્માને નિર્મળ અને પવિત્ર બનાવવા માટે આમસ્પર્શ આચારની પણ અનિવાય આવશ્યકતા છે. બધા સંતે એકસરખા તો નથી હોતા; પરંતુ વિશ્વમાં એવી અનેક વિભૂતિઓ પણ આપને જોવા મળશે કે જે અન્તઃ શુદ્ધિપૂર્વક બાહ્ય ક્રિયાઓ કરે છે. આવી વ્યક્તિએ અભિનંદનને પાત્ર છે. તેઓ નિઃસંદેહ પરમ કલ્યાણના ભાગી બને છે. સંતના જીવનમાં પ્રથમ નિશ્ચયભાવ આવે છે અને પછી વ્યવહારભાવ. નિશ્ચયને અભિપ્રાય છે પિતાના મનમાં આદર્શ અથવા લયને સ્થાપિત કરવાનું. જ્યારે મનુષ્ય જીવનનું લક્ષ્ય નકકી કરી લે છે તે એ વિચાર કરવા લાગે છે કે પોતે કયા માર્ગે થઈને આગળ વધે, કઈ પ્રેરણા લઈને ચાલે, તો લક્ષ્ય પર વહેલામાં વહેલું અને ઓછી મહેનતથી પહોંચાય. એ માણસ જ બુરાઈઓ સાથે લડશે અને સારી વસ્તુઓને ગ્રહણ કરશે. આ જ પ્રમાણે નિશ્ચયભાવ પહેલાં અને વ્યવહારભાવ પછીથી આવે છે. તેનું અંતમાનસ સદા જાગ્રત રહેતું હોય છે. તે આંતરિક જીવનમાં કદી સૂતું નથી હોતું. ભલે તે ઉપર ઉપરથી સૂતેલા દેખાય પરંતુ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ધર્મ અને સંસ્કૃતિ તેમનુ· આંતર જીવન સદા જાગ્રત રહે છે. ભગવાન મહાવીરે ફરમાવ્યું છે. "सुत्ता अमुणी मुणिणो सया जागरंति” आचारांग सूत्र સંતના જીવનમાં જ્ઞાનરૂપ ચૈાતિ નિરન્તર ઝગમગાતી રહે છે. તેમના જીવનથી વિશ્વમાં તપસ’યમરૂપી સૌરભ નિર'તર મહેકતી રહે છે. એમના જીવનમાં સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રના અક્ષયાષ ભર્યા રહે છે. એ પ્રમાણે સંતનું આન્તરિક જીવન તપ-જપની તિથી જાજ્વલ્યમાન થતું થતું વિશુદ્ધિની તરફ વધતું ચાલ્યું જાય છે. જ્યા આગળ ★ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન સંસ્કૃતિને અપૂર્વ ફાળે સ્યાદુવાદ સત્ય અનન્ત છે અને અનન્તરૂપે જ તેના વિરાટ રૂપનું દર્શન કરી શકાય છે. તેને દેશકાળ અને સમ્પ્રદાયની સાંકડી સીમાઓનાં બંધનમાં બાંધી શકાતું નથી. સત્ય જ્યાં અસમ છે ત્યારે તેને અસીમ બનાવી પણ કેવી રીતે શકાય ? અનેક રૂપાત્મક સત્યને અનેકરૂપે ગ્રહણ કરવું એનું નામ જ અનેકાન્ત છે. અનેકાન્તવાદ જૈન દર્શનની આધારશીલા છે. અનેકાન્તવાદ એક દષ્ટિ છે, એક વિચાર છે. વિચારજગતને અનેકાન્તવાદ જ્યારે વાણીમાં ઊતરે છે ત્યારે તે સ્વાવાદ કહેવાય છે. “સ્યાદવાદમાં સ્યાદ્ શબ્દને અર્થ અપેક્ષા અથવા દૃષ્ટિકોણ અને વાદ શબ્દને અર્થ છે સિદ્ધાન્ત અથવા પ્રતિપાદન. ” બંને શબ્દ મળીને તેમાંથી બનેલો પ્રસ્તુત શબ્દનો અર્થ થઃ કેઈપણ વસ્તુ, ધર્મ, ગુણ અથવા ઘટના વગેરેનું કેઈ અપેક્ષાથી કથન કરવું તે સ્યાદવાદ છે. સ્યાદવાદનું બીજું નામ અપેક્ષાવાદ Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉપર ધર્મ અને સંસ્કૃતિ પણ છે, જેનો અર્થ છે પ્રત્યેક વસ્તુને જુદા જુદા દષ્ટિકોણથી વિચાર કરે. - પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મ છે, એ બધા ધર્મોનું યથાર્થ પરિજ્ઞાન ત્યારે સંભવે છે, જ્યારે અપેક્ષાદષ્ટિથી વિચારવામાં આવે. દર્શન શાસ્ત્રમાં નિત્ય-અનિત્ય, સત્અસત, એક-અનેક, ભિન્ન-ભિન્ન, વાચ્ય-અવાચ્ય, આદિ તથા લેકવ્યવહારમાં સ્થૂલ-સૂમ, સ્વચ્છ-મલિન, મૂ–વિજ્ઞાન, નાનું-મેટું વગેરે એવા અનેક ધર્મ—ગુણ છે. જે સાપેક્ષ છે. જ્યારે આપણે તે ધર્મોમાંથી કઈ એક ધર્મની વાત કરવા ઈચ્છીશું તે તે અપેક્ષા દષ્ટિથી જ કરી શકાય. એ જ દષ્ટિએ તે સંભવિત ગણાય. કારણ કે કઈ પણ એક શબ્દ વસ્તુના સંપૂર્ણ ધર્મોની અભિવ્યક્તિ નથી કરી શકતે. તેથી વિભિન્ન શબ્દના માધ્યમથી જ વિભિન્ન ધર્મોનું પ્રતિપાદન કરી શકાય છે. અપેક્ષા દૃષ્ટિથી વિશ્વના સમસ્ત પદાર્થ એક અને અનેકરૂપ છે. તેમાં એક બાજુ નિત્યત્વનાં દર્શન થાય છે. તે બીજી બાજુ અનિત્યત્વનાં વસ્તુના. ધ્રુવ તત્વની તે તરફ જ્યારે દષ્ટિ કેન્દ્રિત થાય છે ત્યારે વસ્તુના શાશ્વત સૌદર્યનું સંદર્શન થાય છે અને ઉત્તર ગુણાની તરફ દષ્ટિપાત કરવાથી પ્રતિપલ-પ્રતિક્ષણ પરિવર્તિતરૂપ એટલે કે ફેરફારવાળું રૂપ નજરે પડે છે. આચાર્ય શ્રી હેમચંદ્રજીના શબ્દ છેઃ “જ્યારે આપણી દષ્ટિ ભેદગામિની બને છે ત્યારે વસ્તુનું પરિવર્તન થનારું રૂપ નજર સામે આવે છે અને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ જૈન સંસ્કૃતિનો અપૂર્વ ફાળો સ્યાદવાદ જ્યારે દષ્ટિ અભેદગામિની બને છે ત્યારે વસ્તુનું અખંડ રૂપ દષ્ટિગોચર થાય છે.” જ્યારે આપણે આત્માના અભેદરૂપનું ચિંતન કરીએ છીએ ત્યારે અનન્ત અનન્ત આત્માઓમાં એક આત્મતત્વનાં દર્શન થાય છે અને ભેદદષ્ટિથી ચિંતન કરવાથી એક જ આત્મામાં અનેક પર્યાય દેખાય છે. દાર્શનિક શબ્દોમાં “ભેદગામિની દૃષ્ટિ પર્યાય દષ્ટિ છે. અને અભેદગામિની દષ્ટિ વ્યાસ્તિક દષ્ટિ છે.” પર્યાય દષ્ટિ પદાર્થના પ્રતિપલ-પ્રતિક્ષણ પરિવર્તિત થનારા રૂપને સ્વીકાર કરે છે. અને દિવ્યદષ્ટિ નિત્ય અંશને સ્વીકારે છે. પણ વિશ્વવ્યવસ્થા એ બંનેના સમન્વયમાં જ સંભવિત છે. આચાર્ય સિદ્ધસેને એક યુવકનું રૂપક આપ્યું છે “ એક યુવક નાનપણથી જ સર્વથા ભિન્ન નથી; પણ કારણ કે નાનપણથી મધુર સ્મૃતિમાં જીવે છે, અને તેની સાથે પૂર્ણ સંબંધ પણ નથી, તેથી તેને બાળક પણ ન કહી શકાય. ” જીવનની આ ભેદભેદગામિની દૃષ્ટિ પદાર્થના યથાર્થ સ્વરૂપને પામી શકે છે. કેવળ આમા જ નહિ પણ १ अपर्ययं वस्तु समस्यमानमद्रव्यमेतञ्च विविच्यमानम् । –ાદચવરિ ! ૨૩ २ एगेआया-स्थानाङ्ग ३ पडिपुण्ण जोव्वण गुणो, जहलज्जइ बालभाव चरिएण कुणई य गुणपपणिहाणं अणागय सुहा वहाणत्थं समन्तितर्क १-४३ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મ અને સંસ્કૃતિ સ’સારના સમસ્ત પદાર્થા ભેદભેદ રૂપમાં રહેલા છે. પર્યાય ષ્ટિથી તેમાં ઉત્પત્તિ અને વિગમ પ્રારભ છે તે દ્રવ્ય દૃષ્ટિથી તે સદાસદા ધ્રુવ છે. 66 આચાય. શ્રી હેમચંદ્રે પદાનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં લખ્યું છે : અનિત્ય પ્રદીપ અને નિત્ય આકાશ અન્નેને એક સ્વભાવ છે. પદાર્થ માત્ર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યુ રૂપ છે; એક નિત્ય છે, શાશ્વત છે અને બીજો અનિત્ય છે એમ કહેવું તે બુદ્ધિની વિડમ્બના છે. ૪ દીપક નિત્ય પણ હોઈ શકે છે અને આકાશ અનિત્ય પણ હોઈ શકે છે. બધા જ પદાર્થો દ્રવ્યષ્ટિથી નિત્ય છે, અને પર્યાય દૃષ્ટિથી અનિત્ય છે. એક ઘડા ફૂટી જાય છે. તેથી તે અનિત્ય છે. પણ ઠીકરીઓમાં પણ માટીનું તત્ત્વ અનુગત એટલે કે સમાયેલું છે, તેથી તે અનિત્ય પણ છે. દ્રવ્યષ્ટિ યા પર્યાયષ્ટિ બન્નેના ઉદ્દેશ વસ્તુના -વ્યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવવાને છે. પરસ્પર વિરોધી સ્વભાવાના પણ તે તે અપેક્ષાએ સ્વીકાર કરાવવાને છે. દર્શન શાસ્ત્રના દિવાકર આચાય સિદ્ધસેનના શબ્દોમાં જેટલા વચનપથ છે તેટલા જ નયવાદ છે, અને જેટલા નયવાદ છે તેટલા જ પર સમય છે. અધા નય પેાતાની સીમામાં સત્ય છે પણ જ્યારે તે ર્ષીજાને અસત્ય જાહેર ४ आदीपमाव्योम समस्वभावं स्यादवादमुद्रानतिभेदि वस्तु | तन्नित्यमेवैकमनित्यमन्य-दिति त्वदाज्ञा द्विषतां प्रलापाः 11 -अन्ययोगव्यवच्छेदिका - ५ Page #174 -------------------------------------------------------------------------- ________________ જૈન સસ્કૃતિને અપૂર્વ ફાળા ઃ સ્યાદ્વાદ ૧૫૫ કરે છે ત્યારે મિથ્યા ખની જાય છે. પરંતુ અનેકાન્ત વાદી નયેાની વચ્ચે સમ્યક્ અને મિથ્યાની વિભેદરેખા દારતા નથી. ’ “ સાચા ઉપાધ્ય!ય યશૈવિજયજીએ લખ્યું છે : અનેકાન્તવાદી કાઇપણ દર્શીન સાથે દ્વેષ નથી કરતા, તે સંપૂર્ણ નયરૂપ દનાને એ જ પ્રકારે પ્રેમથી-વાત્સલ્યથી જુએ છે. જેવી રીતે કાઈ પિતા પેાતાના પ્યારા પુત્રને જોઈ રહ્યો હાય. ’ જૈન દર્શનના એ વજ્ર આદ્યાષ છે કે પ્રત્યેક ચિંતન સાપેક્ષ હાવું જાઇએ. અનેકાન્તવાદી સભ્યષ્ટિ છે અને અનેકાન્તવાદી મિથ્યાદષ્ટિ છે. જે સમસ્યાએના એકાન્તવાદી વર્ષો સુધી ઉકેલ નથી લાવી શકો તે સમસ્યાઓના અનેકાન્તવાદી એક ક્ષણમાં ઉકેલ લાવી શકે છે. તે માણસને સતંત્ર સ્વતંત્ર ચિંતન પ્રદાન કરે છે. ’ ની કેદમાંથી મુક્ત કરીને ‘ પણ ’ના નન્દનવનમાં વિહાર કરાવે છે. વિચાર-સહિષ્ણુ બનાવે છે. એટલા માટે જ આચાય અમૃતચન્દ્રે સપૂર્ણ વિરાધાનુ શયન કરનાર અનેકાન્તવાદને નમસ્કાર કર્યો છે. જ સ્યાદ્વાદના સાચા અર્થની અપેક્ષા કરીને ભારતના મહાન દાર્શનિક વિજ્ઞજનામાં તેના પર ખાટા આાપ १ परमागमस्य बीजं निषिध्य जात्यंधसिन्धुरनिधानम् । सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम् ॥ - पुरुषार्थ सिध्युपाय - २ Page #175 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ લગાવ્યા છે. બૌદ્ધ દાર્શનિક ધર્મ કીર્તિએ સ્યાદવાદને પાગલોને પ્રલાપ કહ્યો અને જેનોને નિર્લજજ બતાવ્યા. શાન્તિરક્ષિતે પણ લખ્યુંઃ “સ્યાદવાદ કે જે સત્ અને અસત્, એક અને અનેક, ભેદ અને અભેદ, સામાન્ય અને વિશેષ, જેવાં પરસ્પર વિરોધી તને મેળવી દે છે, તે તે પાગલ વ્યક્તિને પ્રલાપ છે. એ જ રીતે આચાર્ય શંકરે પણ સ્યાદવાદ પર પાગલપણાનો આક્ષેપ મૂકીને લખ્યું : એક જ શ્વાસ શીત અને ઉષ્ણ નથી હય શકતે, ભેદ અને અભેદ, નિત્યતા અને અનિત્યતા, યથાર્થતા અને અયથાર્થતા, સત્ અને અસત્, અંધકાર અને પ્રકાશની પેઠે એક જ કાળમાં એક જ વસ્તુમાં નથી રહી શકતા.” ડૉકટર રાધાકૃષ્ણને તેને અર્ધ સત્ય કહીને ત્યાજ્ય બતાવ્યું : છે. સ્વાદુવાદને ઉપહાસ કરતાં મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને લખ્યું : “ દહીં દહી પણ છે અને ઊંટ પણ છે, તો દહીં ખાતી વખતે ઊંટ ખાવા કેમ નથી દેડતા ? આ પ્રમાણે અનેક આરોપ સ્યાદ્વાદ ઉપર મૂકવામાં આવ્યા છે. પણ ચિંતન કરવાથી તે બધા નિરાધાર પ્રતીત થાય છે. પ્રશ્ન એ છે કે એક જ વસ્તુમાં નિત્ય-અનિત્યત્વ, એકત્વ–અનેકવ આદિ પરસ્પર વિરોધી ધર્મ કેવી રીતે રહી શકે ? ઉત્તરમાં નમ્ર નિવેદન છે કે સ્યાદવાદ એ २ प्रमाणवार्तिक १, १८२-१८५, ३ तत्त्वसंग्रह ३११-३२७, ४ शांकरभाष्य २-२-३३, ५ दर्शन-दिग्दर्शन-राहुल सांकृत्यायन Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ જૈન સંસ્કૃતિને અપૂર્વ ફાળે સ્યાદવાદ નથી કહેતા કે જે નિત્યતા છે, તે જ અનિત્યતા છે, અથવા જે એકતા છે તે જ એનેકતા છે. પરંતુ સ્યાદવાદ એમ કહે છે કે એક દષ્ટિએ એક પદાર્થ નિત્ય છે....તે બીજી દષ્ટિએ અનિત્ય પણ છે. એક વ્યક્તિ એક દષ્ટિથી પિતા છે તે બીજી દષ્ટિથી પુત્ર પણ છે. તેમાં વિરોધ કયાં આવ્યો? જેનો જ નહિ પણ બૌદ્ધો પણ ચિત્ર જ્ઞાનમાં વિરોધ નથી માનતા. જ્યારે એક જ જ્ઞાનમાં ચિત્રવર્ણનો પ્રતિભાસ હોઈ શકે છે, અને એ જ્ઞાનમાં વિરોધ નથી હોતો, તે એક જ પદાર્થમાં બે વિરોધી ધર્મોની સત્તા સ્વીકારવી તેમાં શું આપત્તિ અને શું મુશ્કેલી હોઈ શકે છે ? એક જ વસ્ત્ર કાળું અને ધેલું હોઈ શકે છે કે એક જ વસ્ત્ર સંકેચ અને વિકાસશીલ હોઈ શકે છે, તે એક પદાર્થમાં નિત્યતા અને અનિત્યતા, એકતા અને અનેકતા પણ સત્તાવિરોધી કેમ હોઈ શકે ? કલ્પના ક–એક વસ્ત્રની દુકાન પર ગ્રાહક પહો . તેણે દુકાનદારને પ્રશ્ન કર્યો, “આ વસ્ત્ર ઊનનું છે ને ?” દુકાનદારે જવાબ આપ્યો, “હા એ ઊનનું છે.” બીજા ગ્રાહકે ફરીને એ જ વસ્ત્રના સંબંધમાં પ્રશ્ન કર્યો, “શું આ વસ્ત્ર રેશમનું છે ? ” દુકાનદારે જવાબ આપ્યો, ના એ વસ્ત્ર રેશમનું નથી.” “અહીં ” આ ઊનનું છે. એ કથન જેટલું સત્ય છે તેટલું જ રેશમનું નથી. એ પણ સત્ય છે. એક જ વસ્ત્રના સંબંધમાં “ઊન”ની અપેક્ષાએ “સત ” અને રેશમની અપેક્ષાએ “અસત્ ' હઈ શકે છે તેમાં વિરોધ કેને દેખાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ܀ ܗ̇ ܡܼܿ ܗ̇ ૧૫૮ ધર્મ અને સંસ્કૃતિ એક પેનના સંબંધમાં નિવિધ જિજ્ઞાસાઓના ઉત્તર વિવિધરૂપે આપી શકાય છે ? ૧. આ પેન પ્લાસ્ટિકની છે. ૨. આ પેન પારકર કંપનીની છે. ૩. આ પેન મહેન્દ્રની છે. ૪. આ પેન પચીસ રૂપિયાની છે. આ પિન ઈગ્લેંડમાં બનેલી છે. આ પેન ૧૯૬૧માં બનેલી છે. ૭. આ પેન લખવા માટે છે. હા, તે જુએ આ બધા પ્રશ્નો અને ઉત્તર એક જ પેનના સંબંધમાં છે. પણ જુદી જુદી અપેક્ષાએ પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર જુદી જુદી દષ્ટિથી આપવામાં આવ્યા છે. પણ તેમાં કઈ પરસ્પર વિરોધ નથી. એક ભવ્ય ભવનના જુદાજુદા ખૂણું ઉપરથી ચિત્ર ખેંચવામાં આવે અથવા ફોર્મો પાડવામાં આવે પછી એ બધા પિઝને એક સાથે રાખી દેવામાં આવે તે પરસ્પર વિભેદ દેખાશે. ખૂણાઓનું પરિવર્તન થવાથી દરેક પિઝમાં ભવનનું સંનિકટવર્તી દશ્ય પણું પરિવર્તિત બની જશે. અવલોકન કરનાર સહજ રીતે જ ભ્રમમાં પડી શકે છે કે આ બધા પિઝ એક જ ભવનના છે કે જુદાજુદા ભવનના? પણ સાચી વાત એ છે કે બધા પોઝોનું સમન્વિત રૂપ જ એ ભવનનું સાચું રૂપ છે. તેટલા માટે અનેકાંતવાદ વસ્તુને પ્રત્યેક ખૂણાથી અવલકવા માટે પ્રેરણા આપે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ જૈન સસ્કૃતિના અપૂર્વ ફાળા ઃ સ્ત્ય દ્વાદ ૧૫૯ જેવી રીતે વિવિધ કાણુથી સ'ગૃહીત કરવામાં આવેલા દશ્યાની એકત્ર અસ્થિતિથી ભવનની સ્થિતિમાં કેઈપણ પ્રકારની અવ્યવસ્થા નથી થતી, તે પછી જુદાજુદા વિરે ધી સ્વભાવાના અસ્તિત્વથી વસ્તુમાં તે કેવી રીતે સ‘ભવિત છે? આજના યુગ વિજ્ઞાનના યુગ છે. વિજ્ઞાનને કારણે અહીં તહી` ઠેકઠેકાણે વીજળીને પ્રચાર થઈ રહ્યો છે. પખા, સ્ટવ અને ખલ્મ વગેરે સર્વ ચીજોમાં વીજળીના પ્રવાહ દોડી રહ્યો છે પણ સર્વને વ્યવહાર ભિન્નભિન્ન છે. પંખામાં તેની ચાલક શક્તિ કામ કરી રહી છે, બલ્બમાં તેને પ્રકાશ ઝગમગાટ કરી રહ્યો છે અને સ્ટવમાં તેના દાહક ગુણુ કામ કરી રહ્યો છે. જો આ વાત શકય છે તે પછી વસ્તુમાં દ્રવ્ય અને પર્યાયની દષ્ટિએ નિત્ય અને અનિત્યનુ' અસ્તિત્વ શા માટે શકય નથી ? સ્યાદ્વાદના મંતવ્ય મુજબ પ્રત્યેક પદા, સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત્ છે તથા પરદ્રશ્ય; ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસત્ છે. દાખલા તરીકે એક ઘડી સ્વદ્રવ્ય માટીની અપેક્ષાએ સત્ છે એટલે કે અસ્તિત્વયુક્ત છે અને પરદ્રવ્ય પ્લાસ્ટિક આદિની અપેક્ષાએ અસત્ છે અર્થાત્ ઘડા ઘડા છે, પ્લાસ્ટિક નથી. દ્રવ્યની પેઠે સત્યની સિદ્ધિને માટે ક્ષેત્ર પણ અપેક્ષિત છે, જેમકે ભગવાન મહાવીરને જન્મ ક્ષત્રિયકુણ્ડનગરમાં થયેા. ભગવાનના જન્મની પ્રસ્તુત ઘટના ‘ક્ષત્રિયકુણ્ડ’ની દ્રષ્ટિથી સાચી છે, સત્ છે. જો કોઈ ‘પાવા' કહેશે તે તે અસત્ય થશે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મ અને સંસ્કૃતિ દ્રવ્ય ક્ષેત્રની પેઠે કાળની પણ અપેક્ષા છે. જેમકે ભગવાન મહાવીરને જન્મ આજથી પચીસ વર્ષ પહેલાં થયો. એથી ઊલટું અલ્પકાળનું કથન કરવું અસત્ય થશે. એ જ રીતે ભાવ પણ અપેક્ષિત છે. જેમકે પાણીમાં તરલતા હોય છે. એને અર્થ છે તરલતા નામક ભાવથી જ પાણીની સત્તા સિદ્ધ થાય છે. નહિ તો તે હિમ, બાષ્પ અથવા ધુમ્મસ કે ઝાકળ હેત કે જે પાણી નથી પણ પાણીનાં રૂપાંતર છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થની સત્તા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ છે, પરદ્રવ્યાદિની અપેક્ષાએ નથી. જેવી રીતે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ તેનામાં અસ્તિગુણ છે, તેવી જ રીતે પારદ્રવ્યાદિની અપેક્ષાએ તેમાં નાસ્તિ” ગુણ પણ છે. તાત્પર્ય એ છે કે સ્યાદ્વાદનો સિદ્ધાંત જે પદાર્થોમાં જે જે અપેક્ષાઓ ઘટિત હોય છે તેને સ્વીકારે છે. અપેક્ષારહિત સિદ્ધાંત તેને માન્ય નથી. અશ્વગ, આકાશકુસુમ, અને વધ્યાપુત્રના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે સ્યાદવાદની અપેક્ષા અપેક્ષિત નથી. કારણ કે તેની તે સત્તા જ અસિદ્ધ છે. ઉપરની વિચારચર્ચાને સાર એ છે કે દાર્શનિક ક્ષેત્રમાં જે રીતે સ્વાદુવાદને સિદ્ધાંત ઉપયોગી છે, તેવી જ રીતે વ્યાવહારિક ક્ષેત્રમાં પણ તેની ઉપગિતા ઓછી નથી. તે સત્ય-તથ્યનું પરિજ્ઞાન કરાવનાર અપૂર્વ મંત્ર છે. જેવી રીતે જૈન દર્શને વસ્તુની અનેકરૂપતાની સ્થાપના સ્યાદવાદના આધાર પર કરી તેવી જ રીતે બૌદ્ધદશને પણ વિભજ્યવાદના નામે કરી; પરંતુ અનુકૂળ વાતાવરણના Page #180 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનો અપૂર્વ ફાળે સ્યાદવાદ ૧૬૧ અભાવમાં તે ત્યાં જ ચીમળાઈને-સુકાઈને નષ્ટ થઈ ગઈ. પરંતુ સ્વાદુવાદના સિદ્ધાંતને સમયે સમયે પ્રતાપપૂર્ણ, પ્રતિભાસંપન્ન આચાર્યોએ પિતાના મૌલિક ચિંતનથી વિકલિત કર્યો. ભેદભેદવાદ, નિત્યાનિત્યવાદ, નિર્વચનીયાનિર્વચનીયવાદ, એકાએકવાદ, અસદુવાદ, અસતકાર્યવાદ વગેરે જેટલા પણ દાર્શનિક ક્ષેત્રમાં વાદે છે તે બધાને મૂળ આધાર સ્વાવાદ છે. સ્યાદવાદ જૈનદર્શનની વિશ્વને અપૂર્વ ભેટ છે. જૈનદર્શનમાં સ્યાદવાદનું એટલું બધું મહત્વ રહ્યું છે કે જે કારણે આ જૈનદર્શનનો પર્યાયવાચી બની ગયે છે. સ્વાદુવાદ જૈનદર્શનને પ્રાણ છે, આત્મા છે. તે આત્મકલ્યાણનું અમેઘ સાધન છે. જેનાથી જ્ઞાનને વિસ્તાર થાય છે, નિઝા નિર્મલ થાય છે, સંઘર્ષ, વિધ્વંસ અને વિપ્લવ નઈ થઈને સત્ય અને અહિંસાના આધાર પર મેળ અને મિલાપ ઉત્પન્ન થાય છે. સ્વાદુવાદનો સહામણે સુંદર સિદ્ધાંત, પછી તે દશનનું ક્ષેત્ર હોય કે ચાહે લેકવ્યવહારનું ક્ષેત્ર હોય પણ તે બધે જ સમય અને સમતાનું સર્જન કરે છે અને સત્ય ભગવાનનાં દર્શન કરાવે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સંસ્કૃતિ અને યથાવાદ સંસ્કૃતિ : યથાવાદ : પરિક્રમા : અખંડ અક્ષય ભારતીય સંસ્કૃતિને સ્રોત ભારતની અધ્યાત્મવિદ્યાના પ્રાણ છે. જે સસ્કૃતિમાં પ્રાણશક્તિ છે તે જીવંત ‘સ...સ્કૃતિ' કહેવાય છે. સસ્કૃતિ એક મહાનદ છે. નનું સાંગ રૂપક આ રીતે સમજી શકાય છે: “ ભારતના મનુષ્યાએ સંયમ અને તપસ્યાની ભઠ્ઠી પર બેસીને ચેગવિદ્યાની જિંદગીભર આંચ તાપી છે. ’ આ આંચને તાપતાં તાપતાં તેઓએ ક્રશું,–“ ભારતીય સંસ્કૃતિ એક અખંડ નદ છે. શ્રમણ અને વૈશ્વિક સાંસ્કૃતિ તેના બે કિનારા છે. તેમાં સ્થાન કરીને સ્કુરાયમાણુમીન આત્મા છે. ઇન્દ્રિયાના સગાપક આદશ કચ્છપ તેમાં કર્મેન્દ્રિયા છે. મનરૂપી મગર એમાં વિશાળ મગર છે મત્સ્ય ! પાણીની નિર્મળતા માટે પાણીમાં માછલીઓનું હોવું આવશ્યક ગણાય છે. એ મુજબ સયમસલિલામાં આત્મા પણ એક માછલું છે, મીન છે. મીનથી પાણી નિર્મળ રહે છે. આત્મસંશુદ્ધિના પુરુષાર્થ રૂપ ચાંચલ્યથી સંયમ--સલિલા વિમલ રહે છે. ܕ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સંસ્કૃતિ અને યથાર્થવાદ એક સમય એવો આવ્યો જ્યારે શ્રમણ-સંસ્કૃતિને કિનારે તૂટી ગયો. બૌદ્ધ સંસ્કૃતિ બૌદ્ધ ધર્મના રૂપે અલગ વહીને પિતાનું અસ્તિત્વ સ્થાપિત કરવા માટે ઉપ્રેરિત થઈ. સફળ નિર્દેશનના અભાવે મનુષ્ય તે શું, પાણીનો પ્રવાહ પણ દિશા બદલવાથી પોતાના અજસ સ્રોતને નષ્ટ કરી દે છે. વિદિશાગામી બૌદ્ધ ધર્મનો પ્રવાહ વિદેશના રણમાં સમાઈ ગયે. આજે વિદેશમાં જે બૌદ્ધ ધર્મ જીવી રહ્યો છે તેનું વિશુદ્ધ રૂપ નથી, તે શુદ્ધ બૌદ્ધ ધર્મ નથી. એક દિશામાં વહેનારે જલપ્રવાહ માર્ગમાં ખડક સાથે અથડાઈને દિશા બદલીને વહેવા લાગે છે. બરાબર એ જ રીતે ભારતીય સંસ્કૃતિના અખંડ સ્ત્રોત સાથે પણ ઘટના ઘટિત થઈ. સમયને ખડક આવ્યું. પાણીને જલપ્રવાહ અથડાયો. બંને કિનારા તૂટી ગયા. પાછું નાની-મેટી ધારાઓમાં વહેવા લાગ્યું જે ધારાનું પાણી વહેતું ન રહ્યું અને એક જ ઠેકાણે સ્થિર થઈ ગયું તે * ગંધાવા લાગ્યું. કેટલીયે ધારાઓ પ્રવાહના અભાવે પડી રહી. માનવના મસ્તિષ્કને વિકૃત બનાવવા લાગી. ચાર્વાક જેવી વિચારધારાનું પાણી એવું જ સડેલું, ગંધાયેલું પાણું છે. આ થઈ સંસ્કૃતિની યથાર્થાત્મક પરિક્રમા ! ભગવાન મહાવીરની ધર્મ-ધારા મહાવીરની ધર્મ-ધારા એ ખડક સાથે અથડાઈને જ્યાં વહી ત્યાં મહત્ત્વાંકિત પ્રતિપ્રશ્ન બની. પ્રતિ ઉત્તર Page #183 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ એવી રીતે સ્થિર થયો. તપોધન શ્રમણ ભગવાન મહાવીર અને મધ્યમમાર્ગના પુરસ્કર્તા મહાત્મા ભગવાન બુદ્ધના સબળ હાથે દ્વારા શ્રમણ સંસ્કૃતિને કિનારે તૂટતાં ફૂટતાં બચી ગયે. બાધિત બુદ્ધના શ્રમિક હાથને શ્રમ અને શ્રમજનિત પ્રતિફળને બુદ્ધના અનુયાયીઓએ (૧) હીનયાન, (૨) મહાયાન, (૩) મંદ્રયાન અને (૪) વજાપાનના રૂપે ભાગલા કરીને વહેંચી લીધું. એવી સ્થિતિમાં શ્રમણ સંસ્કૃતિ તરફથી તૂટેલા કિનારાને પ્રવાહ વિભિન્ન ધારા, પ્રતિધારા અને અનુધારામાં છિન્નભિન્ન થઈ ગયે. મહાવીરની વિચાર-ધારાને ધરાને આધાર મળે. મહાવીર દ્વારા પાષિત સંસ્કૃતિ “મહાવીરની નિવૃત્તિ-પ્રવૃત્તિ મૂલક સંસ્કૃતિ છે” આ ધારા વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિના નામે ભિન્ન સંસ્કૃતિરૂપે વહી. અખંડ સંસ્કૃતિને પ્રવાહ સમયના ખડક સાથે અથડાઈને અલગ અલગ વહ્યો, કાયે, એનું પાણી સયું, ગંધાયું, ખાબોચિયામાં અટવાઈને સંકેચાઈ ગયું તે પછી કઈ ધારા આગળ વહી? કયો પ્રવાહ આગળ ધપે ? હિમ્મતપૂર્વક સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે-“મહાવીરની નિવૃત્તિ-પ્રવૃત્તિ-મૂલક સંસ્કૃતિ બચી. મહાવીરની સંસ્કૃતિ આત્મકલ્યાણપરક તથા જનકલ્યાણપરક હળીમળી ગયેલી “સંસકૃતિ” છે. મહાવીરની સંસ્કૃતિ કેમ ચાલી આવે છે? અન્ય સંસ્કૃતિએ ધર્મના વજને આધાર ગ્રહણ કરીને પણ નથી બચી, તે પછી મહાવીરની સંસ્કૃતિ શી Page #184 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ અને યથાર્થવાદ ૧૬૫ રીતે બચીને જીવિત રહી ગઈ તેનું મૂળભૂત કારણ શું છે? તેને મર્યાદિત અને શાબ્દિક ઉત્તર એ છે કે મહાવીરની સંસ્કૃતિ યથાર્થવાદી સંસ્કૃતિ હતી અને એટલા માટે જ તે જીવિત રહી ગઈ. મહાવીર પરમ યથાર્થવાદી હતા. એ જ કારણ છે કે આ પરંપરામાં થયેલા સ્તુતિકાર આચાર્યોએ પણ પિતાની સ્તુતિઓમાં ઠેકઠેકાણે તેને યથાર્થવાદની કસોટી પર ખરા ઉતરનારા ગુણ અને શ્રદ્ધાપુરુષ રૂપે ચીતરવામાં આવ્યા છે. જૈન ધર્મના મર્મજ્ઞ આચાર્ય સરસ્વતીના કૃપાપાત્ર શ્રી હેમચન્દ્રજીએ “ચચોટચવિજા”ના બીજા લોકમાં શ્રમણ-શિરોમણિ શાસનાપતિ ભગવાન મહાવીરની સ્તુતિ કરતાં કરતાં તેના “યથાર્થવાદમૂલક ગુણ”ની જ સ્તુતિ કરી છે : अयं जना नाथ तव स्तवाय, गुणान्तरेभ्यः स्पृहयानुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षा-विधि-दुर्विग्धः ।। હે પ્રભે, આપના અન્યાન્ય ગુણે પ્રત્યે પણ શ્રદ્ધાશીલ છું. તેઓનું સ્તવન પણ કરવા ઇચ્છું છું પરંતુ અહીં તે એકમાત્ર “યથાર્થવાદ નામના ગુણની જ સ્તુતિ કરીશ. પદેશિક પદ અને યથાર્થવાદ ભગવાન મહાવીરે પિતાના ભિક્ષુઓ માટે અધ્યાત્મ અમૃતની પાવન ગંગા વહેવરાવી. ત્યાં પણ તેમના યથાર્થવાદી દષ્ટિકણનું સ્પષ્ટ દર્શન થાય છે. ચારને ચેર કહે, કાણને કાણે કહે, આંધળાને આંધળે કહે, બહેરાને બહેરે કહેવો, દાસને દાસ કહે છે કે સત્ય છે, પરંતુ Page #185 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ તેમાં પણ યથાર્થવાદી ધમને નિભાવ એ તેમની દૃષ્ટિએ અનિવાર્ય હતું. તેથી તેમણે પોતાના ભિક્ષુઓને ધર્મોપદેશ દીધેઃ “તમારા સત્યાત્મક આદર્શ કથનથી પણ કોઈનું હૃદય પીડાથી ગ્રસિત ન થવું જોઈએ. નહિ તો તમે યથાર્થવાદી ધર્મનો સ્પર્શ પણ નહિ કરી શકો.” જૈન ધર્મ યથાર્થવાદી ધર્મ છે. મહાવીરના પૂર્વવર્તી ૨૩ તીર્થકરોના યુગમાં આ યથાર્થવાદી ધર્મ ત્રણ યામ, ચાર યામ અને નિર્ગસ્થ ધર્મના નામથી પણ ઓળખાવા લાગ્યો. ભગવાન ઋષભદેવથી પાર્શ્વનાથ સુધીના ૨૩ તીર્થકરોએ તેને યુગની સીમાઓથી પાછળ ન રહેવા દીધા. ભગવાન મહાવીરે જન-માનસનું સૂક્ષમ નિરીક્ષણ કર્યું તે તેઓએ પાર્શ્વનાથનાં ચાર યામમાં અપરિગ્રહને સમાવેશ કરી દીધે. યુગની સમસ્યાઓનું સમાધાન આપનાર ધર્મ યુગીન ધર્મ કહેવાય છે. જૈન ધર્મ યુગીન ધર્મ છે. તેથી પ્રત્યેક યુગની સમસ્યાઓને પોતાના વિરાટ પ્રકાશમાં સમેટી લીધી. યુગની સમસ્યા પ્રકાશવતી બની. તેથી જૈન ધર્મ શાશ્વત કાળથી અબાધરૂપે ચાલી રહ્યો છે. યામેનું અ૯પ૦ બહુત્વ પણ તેના પગની એડી ન બની શકયું. જૈન-ધર્મના નિયંતા નહિ, ચિતનકાર અપેક્ષિત રહ્યો જૈન ધર્મ પોતાના વિશુદ્ધ રૂપે સંસ્કૃતિ-પ્રધાન ધર્મ છે. તેને એ મર્મોની પેઠે સિદ્ધાન્ત–પ્રધાન ન કહેવું જોઈએ. જે લોક વ્યવહારથી ઉદાસીન રહીને કેવળ સિદ્ધાન્તોની દાર્શનિક મીમાંસાની ભૂલભૂલામણીમાં ભટકતા રહે છે અને સાધારણ બુદ્ધિમાન માણસને માટે એક ગૂઢ સમસ્યા Page #186 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ અને યથા વાદ ૧૬૭ અનીને રહી જાય છે. જેથી જૈન ધર્મ મુખ્યત્વે કરીને ન તેા સિદ્ધાન્તપરક છે કે ન વ્યક્તિપરક છે, ચમત્કારપરક છે કે ન કાલપક છે. ખીજા ધર્મોની સ્થિતિ એવી નથી. તે અધિકતર શાસ્ત્રપરક છે. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ છીએ કે વૈદિક ધર્મના મૂળ આધાર વેદ છે, તે જ પ્રમાણે ખ્રિસ્તી ધર્મના મૂળ આધાર ખાઈખલ, ઇસ્લામ ધર્મના મૂળ આધાર કુરાને શરીફ અને પારસી ધર્મના મૂળ આધાર જિન્દ અવસ્તા છે. જૈન ધર્મ કેાઈ એક શાસ્ત્ર અથવા આગમ સુધી સીમિત નથી. વ્યક્તિપરકના અભિપ્રાય એ છે કે અન્ય ધર્મ માટે ભાગે વાણીથી આદેશ અથવા તેા ઉપદેશના રૂપે પ્રગટ થયા છે. દાખલા તરીકે બૌદ્ધધર્મના પ્રાદુર્ભાવ મહાત્મા યુદ્ધથી, ઈસાઈ ધર્મના ઈસામસીહુથી, ઇસ્લામના હજરત મહમ્મદ સાહેખથી અને પારસી ધર્મને જરથ્રુસ્તથી પ્રાદુર્ભાવ થયા છે. જૈન ધર્મની આ સ્થિતિ નથી. તેમ તે કેઈ એક વ્યક્તિ-વિશેષની વાણીથી પ્રગટ થયેલેા આદેશ કે ઉપદેશ નથી. ચમત્કારપરકનું કહેવાનું તાત્પ એ છે કે અનેક ધર્મ પેાતાના અનુયાયીઓને ચમત્કારોના ચક્રમાં ફસાવી રાખે છે. તે સિદ્ધ પુરુષાની ચમત્કાર યુક્ત મેહમાયાનું જંગલ કઇક એવું ફેલાયું છે કે સાધારણ બુદ્ધિને માણસ તેમાં અટવાઈ અથડાઇને ત્યાં જ ફસાઈને અટકી જાય છે અને જાદુ-ટોણા તથા મંત્ર-જંત્ર આદિમાં જ ધમની ઇતિશ્રી માની બેસે છે. જૈન ધર્મમાં આવા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધર્મ અને સંસ્કૃતિ ઢોંગ–ધતુરાને જરા પણ સ્થાન નથી. તે એક માત્ર લેકવ્યવહાર ઉપર નિર્ભર છે. વૈદિક ધર્મની પરિણતિ જ્યારે બ્રાહ્મણ ધર્મના રૂપે થઈ ત્યારે તે એ કર્મકાંડે ઉપર નિર્ભર થઈ ગયે કે જેનું રૂપ અંતમાં ચમત્કારપરક બની ગયું. પુરોષણ, વિષણું તથા લેકેષણ વગેરે બધાની પૂર્તિ માટે યજ્ઞપરક કર્મકાંડને સહારે-આધાર અપાવા લાગ્યા. બ્રાહ્મણના વિવિધ પ્રકારના યજ્ઞાનુષ્ઠાનમાં એ દેવી શક્તિઓની કલ્પના કરવામાં આવી કે જેને કારણે તેને માનવીની સર્વ આકાંક્ષાઓની પૂતિનું સાધન માત્ર માની લીધી. જેન ધર્મમાં ક્યાંય પણ કર્મકાંડનું જરા પણ સ્થાન નથી. - કાલપરકો અભિપ્રાય એ છે કે મોટા ભાગના ધર્મોની ઉત્પત્તિ કાલવિશેષ તથા પરિસ્થિતિવિશેષમાંથી થઈ. તેથી તેનું મહત્વ પણ કાલવિશેષ તથા પરિસ્થિતિ વિશેષ સુધી મર્યાદિત રહી ગયું છે. તે કાલાતીત નથી અને ત્રિકાળની આવશ્યકતાની સમાનરૂપે પૂર્તિ કરવાની તેનામાં ક્ષમતા પણ નથી. તેને એકાલિક કહી શકાય છે. તે ત્રિકાલથિર તથા ત્રિકાલાબાધિત ધર્મ નથી, ઉપસંહાર અને સંદેશ - જૈન ધર્મના મૂળભૂત તની વ્યાખ્યા એ રૂપે અવશ્ય કરવી જોઈએ કે તે વર્તમાન યુગની રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીયને સર્વસમ્મત ઉકેલ રજૂ કરી શકે. જે ધર્મ પિતાનાં મૌલિક તત્ત્વો દ્વારા વર્તમાન યુગની આ Page #188 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ અને યથાર્થવાદ માંગ અથવા આવશ્યકતાની પૂર્તિ કરવાનું સામર્થ્ય ખેાઈ બેસે છે તેનું અસ્તિત્વ જોખમમાં પડી જાય છે. અન્ય અનેક ધર્મોનું અસ્તિત્વ એ જ કારણે ખતરામાં પડી જઈને ઈતિહાસમાં તેઓ નામશેષ થઈ ગયા છે. ઇતિહાસને આ એક પડકાર છે અથવા ચેતવણી છે. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ તથા બ્રાહ્મણ ધર્મની જેમ પતનમુખી ન હેઈને સદેવ ઉત્કાન્તિમૂલક રહ્યો છે અને તેનું અસ્તિત્વ યુગ-યુગાન્તરની વિનાશકારી પરિસ્થિતિઓમાં પણ ટકી રહ્યું છે તે કારણે તેને ઈતિહાસના આ પડકાર અથવા ચેતવણી પર સમય આવતાં ધ્યાન આપવું જોઈએ. સ્પષ્ટ શબ્દોમાં એમ કહેવું વધારે ચેશ્ય થશે કે જ્યારે સમાજમાં ધર્મથી નિરાશ થઈને ધર્મનિરપેક્ષ ભાવના પ્રબળ થઈ રહી છે ત્યારે જૈન ધર્મના અનુયાયીઓએ એ સિદ્ધ કરી દેવું જોઈએ કે તેમને ધર્મવિકાસે મુખી છે અને તે કારણે તે હમેશાં પરિવર્તનશીલ રહ્યો છે. દરેક યુગની માંગ અને આવશ્યકતાની પૂર્તિ તેણે કરી છે અને આજ પણ તેનામાં રાષ્ટ્રધર્મ બનવાની ક્ષમતા વિદ્યમાન છે. આ મહાવીરના યથાર્થવાદી દષ્ટિકેણુપરક ધર્માધાર પર રહેતાં વિચારેલું મારાં ચિંતન અને સંદેશ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જૈન સસ્કૃતિમાં નારીનું મહત્ત્વ ભારતીય સંસ્કૃતિ અને સમાજના વિકાસમાં નારીને મહત્ત્વપૂર્ણ ફાળેા રહ્યો છે. તે સમાજ અને સસ્કૃતિની પ્રેરણા છે, ચેતના છે અને બુદ્ધિ છે. તે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી છે. તે નરની ખાણ છે, નૃસિંહની જનની છે અને શક્તિની પ્રતીક છે. પણ અત્યંત દુઃખ અને પરિતાપની વાત છે કે પાષાણયુગથી માંડીને વર્તમાન સ્ફુટનિક ચુગ સુધી નારીને અનેક સ્વાર્થી વ્યક્તિએ દ્વારા બિછાવેલા કાંટાભર્યાં માર્ગ ઉપર થઇને ચાલવું પડયું છે. વસ્ત્રાભૂષણની જેમ નારી પણ એક ભાગવલાસની નિર્જીવ ચીજ જ માનવામાં આવતી હતી તેનામાં કાઈ સ્વતંત્ર વિચારશક્તિ છે, તેને મન છે અથવા તેને કેાઈ ઇચ્છાશક્તિ હોઈ શકે છે એ વાત કેાઈના પણ ખ્યાલમાં આવતી ન હતી. નારી કેવળ પુરુષના ભાગનું સાધન માત્ર છે એ જડ માન્યતા લેાકેાના મગજમાં સજ્જડ રીતે એસી ગઈ હતી. તેના સ્વતંત્ર વ્યક્તિત્વના વિકાસની ઝાંખી પણ કોઈને નહાતી થતી. આ ભાગવિલાસના સાધનરૂપ ગણવામાં આવતી નારીની દશા એ હતી કે ક્ષત્રિયનરેશ Page #190 -------------------------------------------------------------------------- ________________ જૈન સસ્કૃતિમાં નારીનું મહત્ત્વ ૧૭૧ રથ ભરીભરીને દાસીએ, પુરાહિતાને દક્ષિણામાં દેતા હતા. ભારતીય નરેશેાના મહેલે દેશી અને વિદેશી નારીઓથી ભરેલા રહેતા હતા. અને મુગલ-મહેલાની સખ્યાને તા કાઈને પત્તો જ લાગતા ન હતા. ભારતની મહાર પણ નારીની એ જ હાલત હતી. ચીની સમ્રાટ પણ પેાતાના તરફથી પાલખીએ ભરીભરીને કુમારીએ હૂણ સરદારાને તથા તિબેટી કાલાઓના સરદારાને તથા ઉહુગર કૅમીલાના નાયકાને ભેટમાં આપતા હતા. ચીની સમ્રાટને પેાતાનો પ્રત્યેક નારીનું મુખ જેવું અશકય અની જતું હતું. રૂપવતીના સ ́પર્ક માં જ તે આવતા હતા. બાકીની રાણીઓને હંમેશાં શાહી મહેલની એક ઉપેક્ષિત ઇંટની જેમ જનમભર ડૂસકાં ભરીભરીને પડ્યાં રહેવું પડતું હતું. એ પછીના ઇતિહાસકાળમાં નારીને સ્તર એથીચે નીચે ઊતર્યા. જુગારી લેાકેા નારીને જુગારના દાવમાં મૂકવાની વસ્તુ તરીકે દાવમાં મૂકવા લાગ્યા. નારીના જરાક જેટલા અપરાધ બદલ તેને કઠેર દંડ દેવામાં આવતા હતા. અન્ય પુરુષને ખાલી જોવા માત્રથી જ લેાકેા નારીને ઘરની બહાર કાઢી મૂકવાની નેટિસ એવી રીતે આપતા હતા કે જેવી રીતે લિલામ વગેરેની વસ્તુઓ માટેની જાહેરાત તેઆ કરતા હાય છે. નકકી કરેલા સમયે પરિત્યક્તા નારીને ઘરના મારણેથી ધક્કા મારીને નિરાધાર અવસ્થામાં કાઢી મૂકવામાં આવતી હતી. અને તેની પાછળ ધડામ દઈને ખારણાં બંધ કરી દેવામાં આવતાં હતાં. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ધર્મ અને સંસ્કૃતિ સ્ત્રીઓની આ દયનીય દશા હતી. પુરુષ સેંકડે હજારે સ્ત્રીઓને પોતાની ભેગસામગ્રી બનાવી શકતો હતો. ત્યારે સ્ત્રી એક પુરુષ સિવાય બીજા પુરુષની સામે નજર પણ માંડી શકતી ન હતી. અને ભૂલથી તે પરપુરુષને કદાચ જોઈ લે તે દંડની અધિકારિણી બની જતી હતી. સતીપ્રથા એ નારી વિડમ્બનાની ચરમ-છેલ્લી સીમા હતી. પતિ મર્યા બાદ સ્ત્રીને બળજબરીથી પુરુષની સાથે તેને જીવતી બાળી મૂકવામાં આવતી હતી. આજની જાગૃત નારીના દિલમાં એ પ્રશ્ન ઊઠે છે કે સ્ત્રીના મર્યા પછી પુરુષ પણ કઈ રીતે જીવતો રહી શકતું હતું ? તેને પણ સતીપ્રથાને નિયમ કેમ લાગુ પડતું ન હતું ? સ્ત્રીઓની એવી વિષમ હાલત ચાલી આવતી હતી સારા સારા સાત્વિક કવિઓના મુખમાંથી પણ એવા એવા ઉગારે નીકળે છે કે જે સ્ત્રી-સમાજની પ્રત્યે ઘણું અભિવ્યકત કરે છે. એક કવિના શબ્દો છે - નાગણ સો નારી જાણ મતલબ કે સ્ત્રીને નાગણી સમજે. પરંતુ ખરું જોતા સ્ત્રી નાગણ નથી, નાગણે તે પુરુષની વાસના છે. કવિ તુલસીદાસજી પણ કહી ગયા છે :'शूद्र गंवार ढोल पशु नारी ये सब ताड़नके अधिकारी' આ પ્રમાણે સ્ત્રી અને પુરુષના આત્મામાં અને આત્માની શક્તિમાં કંઈ પણ તફાવત ન હોવા છતાં પણ સ્ત્રીઓ હમેશાં અપમાનિત થતી આવી છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃતિમાં નારીનું મહત્વ ૧૭૩ વૈદિક પરંપરામાં નારીને આત્મવિકાસ માટે અવકાશ જ ન મળ્યો; તેમ જ તેમને સામાજિક અધિકાર મળ્યા કે ન ધાર્મિક અધિકાર મળ્યા. વૈદિક ધર્મગુરુઓએ ઉષણ પણ કરી કે – ' સ્ત્રીરા વેઢમીતા” સ્ત્રી અને શુદ્રને વેદ ભણવાને અધિકાર નથી. સ્ત્રીઓને કોઈપણ ધર્મગ્રન્થ વાંચવાનો અધિકાર ન હતે. ધર્મ શ્રવણ કરવાને પણ અધિકાર ન હતું. અને ધાર્મિક ક્રિયાકાંડ પણ સ્ત્રીઓ કરી શકતી ન હતી. સ્ત્રીઓ અને શૂદ્રો બંનેને સમાન ગણવામાં આવતા હતા. બૌદ્ધ પરંપરામાં પણ નારીને મુક્ત સ્થાન નહેતું મળ્યું. મહાતમા બુદ્ધ અનિચ્છાથી પોતાના પ્રિય શિષ્ય આનંદના બહુ જ આગ્રહથી નારીને સંઘમાં દીક્ષિત કરી અને કહ્યું, “આનંદ, સંઘ વસ્તુતઃ હજારો વર્ષો સુધી જીવિત રહેત, પરંતુ તેમાં નારીને પ્રવેશ થવાથી તેનું આયુષ્ય ક્ષીણ થઈ જશે. અને હવે તે પાંચસે વર્ષોથી વધારે નહિ ચાલી શકે.” આ પ્રમાણે બૌદ્ધ પરંપરામાં પણ નારી ઉપેક્ષિત જ રહી. જૈન ધર્મમાં નારીને આદિકાળથી જ મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. જૈન ધર્મ નારીના વિકાસના બધા જ માર્ગો ખોલી નાખ્યા. અને ગુલામરૂપે બનેલી નારીનાં બધાં બંધન કાપી નાખી તેને ગૌરવ આપ્યું. પુરુષોના મનને આનંદ આપનારી, તેના દિલને બહેલાવનારી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધર્મ અને સંસ્કૃતિ ચીજ બનેલી નારીને મુક્તિ આપી. ભેટ આપવાની ચીજ બનેલી નારીને આત્મવિકાસની ઊજળી તક આપી. ભોગસાધન બનેલી નારીને ભવ્યતા આપી. જડતાની પ્રતિમૂર્તિ બનેલી નારીને ચિતન્ય આપ્યું. ભગવાન મહાવીરે તીર્થની સ્થાપના કરી. તે તીર્થનાં ચાર અંગ બનાવ્યાં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ તીર્થમાં જેટલું મહત્ત્વ સાધુને છે તેટલું મહત્ત્વ સાધ્વીને પણ છે અને જેટલું મહવ શ્રાવકને આપ્યું છે તેટલું શ્રાવિકાને પણ આપ્યું છે. વિશ્વના તમામ ધર્મોની અપેક્ષા સાધ્વી બનીને આત્મશુદ્ધિ, આત્મકલ્યાણ તથા આત્મસાક્ષાત્કાર કરવાને સમાન અધિકાર આપીને જૈન ધર્મે સ્ત્રીઓની પ્રતિષ્ઠા વધારી. આ પ્રમાણે સ્ત્રી-પુરુષની સમાનતા આ તીર્થન આઠશ બની. ભગવાન મહાવીરના આ સંઘમાં પુરુષની જેમજ યુગયુગથી તિરસ્કાર પામેલી નારીને પણ પુરુષ સમાન દરજજો મળે. તેમણે ગુલામરૂપે વેચાયેલી ચંદનાને પિતાના સંઘમાં લઈને પ્રવર્તિનીનું સ્થાન આપ્યું. અને શ્રમણી સંઘનું નેતૃત્વ એ મહાસતી ચંદનાને ઍપ્યું. આ રીતે જૈન ધર્મમાં સ્ત્રી-સમાજને ધર્મને સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યું છે. પુરુષ અને નારી વચ્ચે જરા પણ ભેદભાવ જૈન શાસ્ત્રમાં જોવામાં આવતું નથી. આજકાલની નારી વ્યવસ્થા જેવી રીતે સ્ત્રીને ગવર્નર, પ્રધાન મંત્રી, અને એડવર્ડ તથા જેનું સ્થાન આપે છે તેવી જ રીતે જૈન ધર્મો અવતારી પુરુષમાં પોતાના તીર્થકરોમાં પણ નારીને Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ જૈન સંસ્કૃતિમાં નારીનું મહત્વ સ્થાન આપ્યું છે. જેનોના ચોવીસ તીર્થકરોમાં ૧૮મા તીર્થકર છે, ભગવતી મલ્લિકુમારી. જે ધર્મે સ્ત્રીને તીર્થકર પણ બનાવી દીધી તે સ્ત્રીને બીજે કર્યો અધિકાર નહિ આપે ? : સ્ત્રીની સમાનતા અને પ્રધાનતાનાં ઉદાહરણથી જેનાગામ ભરેલાં છે. આ કાલચક્રમાં સૌથી પહેલાં મોક્ષમાં જનારી એક નારી જ હતી. અને તે હતી પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવની માતા મરુદેવી. ભગવાન ઋષભદેવને ભરત અને બાહુબલિ સરખા સે પુત્ર હોવા છતાં તેમણે સૌથી પ્રથમ અક્ષરજ્ઞાન પિતાની કન્યા બ્રાહ્મી સુંદરીને જ આપ્યું. બ્રાહ્મીના નામથી જ લિપિનું નામ પણ બ્રાહ્મી લિપિ પડી ગયું છે. આ રીતે જૈનધર્મો નારીને તેનું ઉચિત અને આગળ પડતું સ્થાન આપ્યું છે, પ્રધાનતા આપી છે. બાહુબલિને માનરૂપી અરાવત હાથી ઉપરથી ઉતારનારી બ્રાહ્યી સુંદરી જ છે. રહનેમીને ચારિત્રમાંથી વિચલિત થતાં રાજમતીએ જ બચાવ્યા હતા. રાજ મતીએ તેમને કહ્યું હતું, “તમે ચારિત્ર્યમાંથી ચલાયમાન થાય તેના કરતાં તમારું મૃત્યુ જ શ્રેયસ્કર છે. તેનાં તેજસ્વી વચને સાંભળીને અંકુશ વડે હાથી જેમ વશ થઈ જાય છે, તેવી જ રીતે રહને મી ચારિત્રમાં સ્થિર થઈ ગયા. રાણું કમલાવતી ઇક્ષુકાર રાજાને જે શબ્દો કહે છે તે શબ્દ પણ નારીની તેજસ્વિતાને સિદ્ધ કરે છે. તે કહે છે કે, બીજાના ત્યાજ્ય કરેલા ધનને લેવું એ તો બીજાએ ઊલટી કરેલા ખોરાકને ખાવા જેવું છે. અને બીજાનું વમન કરેલું અન્ન ખાવું એ તે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ધર્મ અને સંસ્કૃતિ કાગડા અને કૂતરાનું કામ છે. એક દિવસ તે તમે આ મનેારમ લાગતા કામલેગેાને છેડીને જરૂર મૃત્યુ પામશે જ, એ વખતે એક ધર્મ સિવાય તમને બીજી કોઈ ચીજ શરણભૂત નહિ થાય. તેથી ધમનું આચરણ કરશે. આ પ્રકારે જૈનધમે નારીને બહુજ અગ્રસ્થાન આપ્યું છે. નારીની અંધકારપૂર્ણ સામાજિક યાત્રામાં જૈનધર્મે તેને માટે દીપસ્તમ્ભનું કામ કર્યું' છે. સ્ત્રી પુરુષની અર્ધાંગિની કહેવાય છે તે પુરુષનુ અધુ' અંગ છે, તે તેને પુરુષની સમાન જ અધિકાર મળવા જોઇએ. સ્ત્રી અને પુરુષ એ અને જીવનરથનાં ચક્ર છે. રથનાં અને ચક્ર એક સરખાં જ હોવાં જોઇએ. જો એ ચક્ર નાનાંમાટાં હશે તે જીવનરથ સારી રીતે ચાલી શકશે નહિં. તેથી પુરુષ જેટલું જ નારીને મહત્ત્વ આપવાની જરૂર છે. શ્રી શકિત છે. તે અબળા નથી પણ સમળા છે. સ્ત્રીઓને જ્યારે જ્યારે પેાતાની શક્તિના વિકાસની તક સાંપડી છે, મેાકેા મળ્યા છે, ત્યારે ત્યારે તે સર્વ પ્રકારે તેજસ્વિની દેખાઈ જ છે. વીરતાની દૃષ્ટિથી સ્ત્રીઓએ રણસગ્રામ પણ ખેલ્યા છે. રાજ્યશાસન પણ કુશળતાપૂર્વક ચલાવ્યું છે. શિક્ષણુ, વિજ્ઞાન, વીરતા, વિદ્વત્તા અને રાજ્યશાસન વગેરે ક્ષેત્રામાં સ્ત્રીઆએ પેાતાની વિશિષ્ટતા દેખાડી છે. સહનશીલતા, ત્યાગ, તપશ્ચર્યાં, પ્રેમ, કરુણા, સહાનુભૂતિ, સેવા, શ્રદ્ધા અને સમર્પણુમાં પુરુષ કદી પણ સ્ત્રીની ખરાખરી કરી શકતા નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિમાં નારીનું મહત્ત્વ ૧૭૭ 'जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी' માતા અને જમભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય છે, ત્યાં નરક પેદા થઈ જાય છે. જે કુટુંબમાં વહુ દીકરી દુઃખ પામે છે તે કુટુંબ નાશ પામે છે. આપણા શરીરમાં મહત્ત્વપૂર્ણ સ્થાન નાડીનું રહ્યું છે. નાડી જ્યાં સુધી બરાબર રીતે ચાલતી રહે છે, ત્યાં સુધી માણસનું સ્વાથ્ય સારું રહે છે. પરંતુ જ્યારે નાડીમાં ગરબડ ઊભી થાય છે ત્યારે સ્વાથ્ય પણ બગડી જાય છે અને ક્યારેક ક્યારેક નાડીના ધબકારા વધારે પડતા થઈ જાય છે, વધી જાય છે અને જિંદગી પણ જોખમમાં આવી પડે છે. આ પ્રમાણે નાડીની સ્વસ્થતા અસ્વસ્થતા પર જ શરીરની સ્વસ્થતા અને અસ્વસ્થતાનો આધાર રહે આવ્યો છે. જે સ્થાન શરીરમાં નાડીનું છે, એ જ સ્થાન સમાજમાં નારીનું છે. નારી સંસ્કારી હશે, તે સમાજ પણ સંસ્કારી બનશે. નારી અશિક્ષિત, અસંસ્કારી અને અણસમજુ હશે તે સમાજ પણ એ જ બનશે. નારીની સ્વસ્થતા ઉપર જ સમસ્ત સમાજના સ્વાધ્યનો આધાર રહેલો છે. એ વાત તે સૌ કોઈ જાણે છે કે જ્યારે લોકોને ધન જોઈએ ત્યારે તેઓ લકમીની પૂજા કરે છે, કુબેરની નહિ. વિદ્યાના અભિલાષી લોકે વિદ્યા માટે સરસ્વતીની ધ-૧૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ પૂજા કરે છે, વિદ્યાગુરુ બૃહસ્પતિની નહિ. શક્તિના ઉપાસકે દેવી દુર્ગાની પૂજા કરે છે, અન્ય કઈ શક્તિશાળી દેવની નહિ. આ પ્રમાણે ધન, વિદ્યા અને બળ માટે દેવીઓની પૂજા કરવામાં આવે છે. કોઈ દેવની પૂજા કરવામાં આવતી નથી. તેમાં પણ સ્ત્રી પૂજાની વિશેષતા જ જોવામાં આવે છે. દેવોનાં નામ પણ જોઈએ તે તેમાં પણ સ્ત્રીઓને પ્રથમ સ્થાન મળેલું છે. જેમકે ગૌરીશંકર, રાધાકૃષ્ણ, સીતારામ, લક્ષમીનારાયણ. પશુઓ માં પણ ગાય પૂજાય છે, બળદ નહિ. આ રીતે સર્વત્ર નારીનું સન્માન જ નજરે પડતું હોય છે. માનવ સમાજમાં પણ એવું જ સ્ત્રી-સન્માન હે વું જોઈએ. - પતિ માટે ચરિત્ર, સંતાન માટે મમતા, સમાજ માટે શીલ, વિશ્વ માટે દયા તથા જીવમાત્ર માટે કરુણાપ્રદાન શક્તિનું નામ જ નારી છે. નારીની ઉન્નતિમાં સમાજની ઉન્નતિ છે. નારીના જયમાં સમાજને જાય છે. નારીના કલ્યાણમાં સમાજનું કલ્યાણ છે. જય હો નારીને ! Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મ અને સંસ્કૃતિના સ્વર ધર્મના મૂળ સ્રોત તીર્થંકરા હોય છે. મૂળ સ્રોતમાં પાણી નિળ અને વિશુદ્ધ હાય છે; પણ જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ વિશુદ્ધતામાં ન્યૂનતા આવે છે. તીર્થંકરયુગમાં પશુ ધર્મ વિશુદ્ધ હૈાય છે. તીથ કરના અભાવમાં એટલી વિશુદ્ધિ નથી રહી શકતી. તેથી બીજા તીથ કરાની આવશ્યકતા હોય છે. તેએ ફરીને તેને વિશુદ્ધ કરે છે. ધનું નિવાસસ્થાન આત્મા છે, નદીનાળાં, મંદિર કે મસ્જિદ નહીં ઘીનું મૂળ ગાય-ભેસ વગેરેનુ દૂધ છે. આકડાનું દૂધ નહી. નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવજીએ ધર્મની પરિભાષા કરી છેઃ ‘જે દ્રુતિમાં પડનારા જીવાને ધારણ કરે છે અને તેઓને સુગતિમાં પહેાંચાડે છે તે ધમ છે. ધર્મ આત્માત્થાનના માગ છે. અને પાપ પતનને માર્ગ છે. १ दुर्गतौ प्रपततौ जीवान् धारयति सुगतौ च तान् स्थापयतीति धर्मः । - स्थानाङ्गसूत्र अ - १ Page #199 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ આચાય શીલાંકે ધમ ની વ્યાખ્યા કરી છે. જે સ્વગ અને અપવ ને માગી ભૂત છે તે ધમ છે.૨ સ્વગ ભૌતિક સુખની પરાકાષ્ઠા છે અને મેાક્ષ આધ્યાત્મિક સુખની. બીજા શબ્દોમાં તેમણે કહ્યું : “ જેના સ્વભાવ સ’સારસમુદ્રમાં ડૂબનારાં પ્રાણીઓને ઉદ્ધાર કરવાના છે તે ધમ છે. ’૭ પાપ સૌંસારસમુદ્રમાં ડૂબાડે છે અને ધર્મ તેને પાર કરે છે. “સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગૂ-ચારિત્રાત્મક જે આત્માના વિશુદ્ધ પરિણામ-વિશેષ છે તે ધર્માં છે.” આકીના બીજા અધમ . ૪ ૧૮૦ આચાય કુન્દકુન્દે ધર્મની વ્યાખ્યા કરી છે: “વસ્તુના સ્વભાવ ધ છે.”પઆચાય શય્યભવે કહ્યું: “ધર્મ મગલ છે અને તે અહિંસા સંયમ અને તપરૂપ છે.”ક ગણધર સુધર્માએ જમ્મૂસ્વામીની જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું: “ક્ષમા, માવ, આજવ, સંતેષ, લાઘવ, સત્ય, સંયમ, ત્યાગ, બ્રહ્મચર્ય તપ આ ધમ છે.’૭ २ स्वर्गापवर्गमार्गभूते धर्मे - आचाराङ्ग १, अ. ३. उ. १ ३ संसारोद्धरणस्वभावे धर्मे - सूत्रकृताङ्ग श्रु. १, अ - ९ ४ सम्यग्दर्शनादिकर्मक्षयकारणे आत्मपरिणामे धर्मे સૂત્રતાલ, શ્રુત ૨, - ५ वत्थु सहावो धम्मो ६ धम्मो मंगल मुक्कट्ठ अहिंसा संजमो तवो ७ स्थानाङ्गसूत्र अध्याय - १० (૫) તત્ત્વાર્થસૂત્ર સૂ. ૬ . ૧ ૉન ના. ?. . શ્ Page #200 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિના સ્વર છે કે ઃ ૧૮૧ એક બીજા આચાયે ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું દાન, શીલ, તપ અને ભાવ ધમ છે.૮ 64 એક અન્ય ધર્માચાર્યે કહ્યું : “જ્યારે વિષયેામાંથી વિરાગ કષાયાના ત્યાગ, ગુણેમાં અનુરાગ અને ક્રિયાઓમાં અપવાદ થાય ત્યારે ધમ થાય છે.”૯ એથી વિપરીત પરિણતિ અધમ છે. શુકદેવ પરિવ્રાજકને આચાય થાવસ્યાપુત્રે ધર્મનુ મૂળ ખતાવતાં કહ્યું: “ ધર્મનું મૂળ વિનય છે. વિનયમાં ગૃહસ્થનાં ખાર ત્રતાના અને શ્રમણેાનાં પાંચ વ્રતાના સમાવેશ થઈ જાય છે.’૧૦ ન્યાયદર્શનના વ્યાખ્યાકાર ગૌતમે ધર્માંના સ્વરૂપનુ પ્રતિપાદન કરતાં કહ્યું “જેનાથી અભ્યુદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ છે. ૧૧ મહર્ષિ વ્યાસે ધર્મનું સ્વરૂપ પ્રગટ કરતાં કહ્યું છે કે : “ જે પેાતાને અનુકૂળ છે તે ધર્મ છે અને જે પ્રતિકૂળ છે તે અધમ છે આત્માનુકૂળ આચરણ કરવું એ ધર્મ છે, ८ सो धम्मो चउमेओ उवइट्ठो सयल जिणवरे हिं पाणं शीलं च तवो भावो विअ तस्सिमे भेया ॥ ९ जत्थ य विसय विरागो, कसाय चाओ गुणेसु अणुएओ किरियासु अप्पमाओ, सो धम्मो सिव सुहोवाओ ॥ १० विषय मूलो धम्मो - ज्ञातधर्मकथा ११ यतोऽभ्युदयनिःश्रेयसः सिद्धिः स धर्मः । Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અને પ્રતિકૂળ આચરણ કરવું તે અધમ છે’૧૨ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું : “આજ્ઞામાં ધર્મ છે, અનાજ્ઞામાં અધમ છે.૧૭ ધમ અને સસ્કૃતિ ટૂકામાં સારાંશ એ છે કે જે આત્માત્થાનના પ્રશસ્ત પથ છે તે ધમ છે. તે ધમ બહાર નથી પણ અંદર છે. એક ભિખારી હતા. તે ભીખ માંગીને પેાતાનું પેટ ભરતા હતા. તૂટેલી જીર્ણશીર્ણ ગ્રૂ‘પડીમાં વિરાટ ધનરાશિ દાટેલે પડ્યો હતા પણ તેને એનું જ્ઞાનભાન ન હતું. તેથી તે દુઃખી હતા. એનું જ્ઞાન થતાં જ તે તેને પ્રાપ્ત કરીને સુખી થઈ ગયા. । આત્મા પણ ભિખારીની પેઠે જ બહાર શેાધખેાળ ચલાવી રહ્યો છે, પ્રયાસ કરી રહ્યો છે પણ ધર્મરૂપીઅમુલ્ય નિધિ આપણી અંદર જ પડ્યો છે, તેનું આપણને ભાન નથી. ધર્મ જીવનનુ અમૃત છે. ધર્મ જીવનના સંસ્કાર છે. તે આત્માને પવિત્ર કરે છે. વિશ્વના મૂળ રહસ્યને જાણવાની ભવ્ય ભાવના જાગૃત કરે છે. તે આત્માને સ્વભાવ છે. તેના સદ્ભાવથી માસ શ્રેષ્ઠ મને છે અને અસદ્દભાવથી અશ્રષ્ઠ અને છે. १२ श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥ - महाभारत १३ आणाए मामगं धम्मं - आचारांगसूत्र Page #202 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિના સ્વર ૧૮૩ સંસ્કૃતિ : સંસ્કૃતિ સંસ્કારોને સમૂહ છે. સન્ પૂર્વક જ્ઞ ધાતુથી સંસ્કાર અને સંસ્કૃતિ શબ્દ નિષ્પન્ન થયા છે. સંસ્કાર “ઘ” પ્રત્યયાન્ત છે, અને સંસ્કૃતિ વિજ્ઞાન પ્રત્યયાન્ત છે સંસ્કાર પુલિગ શબ્દ છે અને સંસ્કૃતિ સ્ત્રીલિંગ શબ્દ છે. બંનેના અર્થમાં પણ મહાન અંતર છે. સંસ્કાર જીવમાં પણ મળી આવે છે ને અજીવમાં પણ મળે છે. જે અજીવમાં સંસ્કાર છે, તેનો પરિષ્કાર જે જીવ દ્વારા થતો હોય છે તે તેને જૈન દાર્શનિકેએ પ્રગ જ સંસ્કાર કહ્યો છે અને જે સ્વયં પિતાની મેળે જ પરિષ્કાર થાય છે તે તેને વિશ્રસા પરિણતિ કહે છે. જીવ પ્રયોગથી કડવી વસ્તુને સુસ્વાદુ બનાવી દે છે. અસુંદરને સુંદર બનાવી દે છે. જેમકે રાસાયણિક પ્રયોગથી તાંબાનું સેનું બનાવી શકાય છે પારસમણિના સંસ્પર્શથી લેઢાનું સેનાના રૂપમાં રૂપાન્તર કરી શકાય છે. વિષને પણ અમૃતના રૂપમાં પરિવર્તન કરી શકાય છે. આ બધા સંસ્કારો પ્રાગજ છે, એટલે કે પ્રયાગમાંથી જન્મેલા છે. અને પોતે જ દબડતાં ઘસાતાં મહાદેવ બની જવું તે વિશ્રા છે. પરિષ્કાર, સંશોધન, પરિવર્ધન, અને ગુણાધાન રૂપ તેના ચાર પ્રસ હોય છે. પરિષ્કાર-સજાતીયમાં એક નવીન વિશેષતા ઉત્પન્ન કરી દેવી તે પરિષ્કાર છે. જે પ્રજ્ઞા બેરડીના ઝાડ પર ઘસ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મ અને સંસ્કૃતિ લગાવી દેવાથી વૃક્ષમાં આમૂલ પરિવર્તન આવી જાય છે. સંશોધન : કઈ પણ વસ્તુમાં મળી ગયેલા વિજાતીય દ્રવ્યને બહાર કાઢીને ફેંકી દેવું તે સંશાધન છે. જેમકે સેનામાંથી માટીને અંશ. - પરિવર્ધન: અનેક વસ્તુઓના સંગથી એક નવી શક્તિ ઉત્પન્ન કરવી તેનું નામ પરિવર્ધન છે. ગુણાધાન : ચિરકાળ સુધી જેના સંસ્કાર ટકી રહે તે ગુણાધાન છે. જેમકે મેંદી રંગ લાંબા સમય સુધી ટકી શકે છે. છેવાથી પણ જલદી જ નથી. વૈશેષિક દર્શનકારે સંસ્કારના ત્રણ ભેદ બતાવ્યા છે: વેગ, ભાવના અને સ્થિતિસ્થાપકતા. વેગ સંસ્કાર પૃથ્વી, જલ, તેજ, અને વાયુમાં મળી આવે છે. ભાવના સંસ્કાર આત્મામાં જોવામાં અથવા અનુભવવામાં આવે છે અને સ્થિતિસ્થાપકતા કેવળ પૃથ્વીમાં જોવામાં આવે છે. - જેન દાર્શનિકે એ ભાવના સંસ્કારને ધારણાની અંતર્ગત આવેલા માન્યા છે. ધારણા પણ અવિસ્મૃતિ, સ્મૃતિ, અને વાસનાના રૂપે ત્રણ પ્રકારની છે. સારાંશ એટલે જ છે કે સંસ્કાર આતરિક અદશ્ય શક્તિવિશેષ કહેવાય છે, અને વિશ્વમાં જે કંઈ સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ વાતો જે જાણવામાં અને કહેવામાં આવી છે તેનાથી પિતાની જાતને પરિચિત કરવી તેનું નામ સંસ્કૃતિ સંસ્કૃતિની જે કે હજી સુધી કોઈ નિશ્ચિત Page #204 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિના સ્વર ૧૮૫ પરિભાષા નથી બની શકી. તેની કેાઈ ચાક્કસ વ્યાખ્યા નથી થઈ શકી તાપણુ એટલું તે જરૂર કહી શકાય તેમ છે કે સંસ્કૃતિ જીવનનિર્માણની એક કલા છે. સ'સ્કાર જો ખીજ છે, તે સસ્કૃતિ અંકુર છે. સ`સ્કાર વ્યષ્ટિગત હાય છે અને સંસ્કૃતિ સમષ્ટિગત. ધર્મ અને સંસ્કૃતિ વચ્ચે પણ અન્યાન્યાશ્રય સ અધ છે. ધર્મારહિત સંસ્કૃતિ સસ્કૃતિ નહિ પણ વિકૃતિ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભારતીય સંસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ ભારતવર્ષમાં ધર્મ : ઘણું જ પ્રાચીન કાળથી ભારતની ખ્યાતિ એક ધર્મપ્રધાન દેશરૂપે રહી છે. અહીંની સંસ્કૃતિ અને સભ્યતાનું પાલન-પોષણ અને વિકાસ ધર્મના મૂલ્યવાન સિદ્ધાંતોના આધાર પર જ થયે છે. ઋષિમુનિઓ તથા તત્ત્વજ્ઞાનીઓએ તપોવનમાં રહીને ત્યાગમૂલક જીવન વ્યતીત કરતાં કરતાં જે અનુભૂતિઓ પ્રાપ્ત કરી તેનું વ્યકિતકરણ પણ મોટે ભાગે ધર્મના માધ્યમથી જ થયું છે. ધર્મને સંબંધ ભલે આત્મસ્થ હોય પણ તે એક સામાજિક વસ્તુ છે. સમાજ ઈતિહાસ–બદ્ધ સંસ્થા છે. જે સ્વયં પોતા થકી જ એક વિજ્ઞાન છે. તેથી સમાજના અંતરામાનું યાચિત પિષણ જે ધર્મ દ્વારા થતું હોય તે બહારની આવશ્યકતાઓની પૂતિ વિજ્ઞાન દ્વારા થાય છે તેથી ધર્મ અને વિજ્ઞાનને સમીક્ષાત્મક દષ્ટિથી ભિન્ન ભિન્ન માનવા એ બુદ્ધિમત્તાનું લક્ષણ નથી. ધર્મ જીવનનું એક એવું મહત્વપૂર્ણ અંગ છે કે જ્યાં માનવી થોડી ક્ષણેને માટે પોતાની જાતને સાંસારિક યંત્રણાઓથી મુક્ત થયેલ જોઈ Page #206 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ધનું સ્વરૂપ ૧૮૭ આધ્યાત્મિક આનંદના અનુભવ કરે છે. તે લૌકિક જીવનમાં રહીને પણ ધર્મ દ્વારા આન્તરિક ચિત્તવૃત્તિમાં લીન રહેવાને કારણે લેાકેાત્તર અથવા અનિચનીય સુખના મેધ કરે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની સુખશાન્તિ તેમ સમૃદ્ધિ ધર્મના સમુદ્રિત વિકાસ પર અવલંબે છે. અંતજગતની સાથે સંબધ રહેવા છતાં તેનુ' વાસ્તવિક સ્વરૂપ વ્યાવહારિક છે, અને તે બાહ્ય ક્રિયાએ દ્વારા જ જાણી શકાય છે. તેને આચારની સત્તા આપવામાં આવે છે.. અચારપર'પરાને કારણે જ તેને ઇતિહાસ-સંબંધ માનવા પડે છે. કારણ કે સંસારમાં ચાહે કાઈપણ વસ્તુ ગમે તેટલી આન્તરિક હોય છતાં વ્યવહાર દ્વારા જ અનુભૂત થવાને કારણે તે આચાર-મૂલક હોય છે. અને સામયિક પ્રવાહ અનુસાર તેને આત્મા અપરિવર્તીનશીલ રહેવા છતાં આચારામાં સમય પ્રમાણે ફેરફાર કરવા પડે છે, અથવા તે પેાતાની મેળે જ ફેરફાર થઈ જાય છે. ધર્માંના આચરણમૂલક વિકાસને દૃષ્ટિ સમક્ષ રાખવા છતાં કહેવું પડે છે કે સમય સમય પર એક જ ધર્મ બાહ્ય સ્થિતિમાં ઘણા બધા ફેરફાર એટલા માટે કર્યા કે તેને જીવિત રહેવું હતું. સામાજિક પરિસ્થિતિના આધારે માટા ભાગે વિકસતાં જતાં અને આગળ વધતાં જતાં તત્ત્વામાં ફેરફાર થવા સ્વાભાવિક છે. ફેરફાર અથવા પરિવર્તન જ તેની સજીવની શકિત છે જ્યારે આપણે ઋતુના ફેરફાર મુજબ કપડામાં પરિવર્તન કરીને મૂળ રૂપમાં આપણા શરીરનું રક્ષણ કરી શકીએ છીએ, તે વ્યાપક રૂપમાં બદલાઈ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધર્મ અને સંસ્કૃતિ ગયેલી પરિસ્થિતિઓમાં પણ બાહ્ય વ્યવહારથી પરિવર્તન કરી આપણું મૂળ વસ્તુની રક્ષા જરૂ૨ કરી શકીએ. - આ પરિવર્તન કેવળ જીવનશકિત જ પ્રદાન કરે છે એમ નથી, પરંતુ વિચારમાં પણ ક્રાતિ ઉત્પન્ન કરે છે. ધર્મની પરિભાષા : અત્યધિક આમિક વસ્તુને પરિભાષામાં–વ્યાખ્યામાં બાંધવી ઘણી મુશ્કેલ હોય છે, કારણ કે અધિક ચર્ચાસ્પદ વસ્તુને જ્યારે જીવન સાથે સંબંધ ક્ષીણ થવા લાગે છે, ત્યારે માણસ તેને વ્યાખ્યા દ્વારા સ્થાયિત્વ રૂપ આપવાનો પ્રયત્ન કરે છે. ધર્મની લગભગ એ જ સ્થિતિ છે. કારણ કે ધર્મની ચર્ચા શબ્દો દ્વારા તે બહુ જ થતી હોય છે પણ જીવનની સાથે ઊંડો સંબંધ બહુ જ અલ્પ રહેતું હોય છે. આ જાતના વાણીવિલાસનો વ્યાપક પ્રભાવ ત્યાં સુધી ફેલાયેલું છે કે અભણ અથવા ધર્મના સંબંધમાં અત્યંત જ્ઞાન રાખનાર મનુષ્ય પણ બ્રહ્મ, મેક્ષ તથા અનેકાન્તવાદની ચર્ચા કરતાં થાકતા નથી.....પ્રમાણિકપણે જે જોવામાં આવે તો ધર્મ કેવળ વાણી સુધી જ મર્યાદિત રહેનાર તત્વ નથી, પરંતુ તેના સિદ્ધાંત દૈનિક જીવનમાં ઓતપ્રોત રહેવા જોઈએ. ધર્મના મર્મ સુધી બહુ જ ઓછા માણસે પહોંચી શકે છે. બાકી જેનામાં પહોંચવાની શક્તિ છે, જે પહોંચી શકે છે તેઓની વાણી માટે ભાગે મૌન રહે છે. ભારતમાં સાચે જ ધર્મની બહુલતા છે. તેની વ્યાખ્યા કરનારા વ્યાખ્યાકાર પણ અનેક છે. કોઈ દર્શન દ્વારા Page #208 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ ૧૮૯ ધર્મ સમજાવવાની કેશિશ કરે છે, તેા કેાઈ કેવળ આચાર દ્વારા જ તેની વ્યાખ્યા કરવામાં પ્રયત્નશીલ છે. તેથી ધર્મને ભારત વર્ષમાં પ્રચુર વ્યાખ્યાએ અને પરિભાષાએ મળતી હેાય છે. જૈનદર્શનના ઉદ્ભટ વિદ્વાન પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સંઘવીએ પેાતાના ‘દર્શન અને ચિંતન’ નામના ગ્રંથમાં લાડ માલેના મત અનુસાર એમ બતાવ્યું છે કે “ ધર્મની લગભગ દસેક હજાર વ્યાખ્યાઓ થઈ ચૂકી છે તા પણ તેમાં બધા ધર્મોના સમાવેશ થયા નથી. છેવટે બૌદ્ધ જૈન આદિ ધર્મ એ વ્યાખ્યાઓની બહાર રહી જાય છે.” વ્યાખ્યાકાર માત્ર સપ્રદાય અથવા પેાતાના મ સુધી જ સીમિત રહે છે. કોઇપણ પ્રકારના વ્યામાહ અથવા પૂર્વગ્રહથી પ્રભાવિત વ્યક્તિ પાસેથી વ્યાપક સજનગમ્ય વ્યાખ્યાની આશા રાખી શકાતી નથી. છે: પ : 2 " ધર્મ શબ્દની વ્યુપત્તિ આ પ્રમાણે કરવામાં આવી ધારળાત્ ધર્મઃ '' જે ધારણ કરી શકાય તે જ ધર્મ છે. ધર્મ શબ્દ ધ્ ધાતુમાંથી નીકળેલે છે. જેમાં મય પ્રત્યય જોડવાથી ધર્મ શબ્દ બને છે. જેનું તાત્પ છે, ધારણ કરવાવાળા. પરંતુ તે શું ધારણ કરે છે ? એ એક પ્રશ્ન છે. જ્યાં સુધી ધારણ કરવાના પ્રશ્ન છે ત્યાં સુધી સમસ્ત ધર્મ અને સ ́પ્રદાય તેની સાથે સહમત છે. પણ જે ધારણ કરવામાં આવે છે—મતભેદ ત્યાં જ છે. કારણ કે દરેક ધર્મ અને સંપ્રદાયના સભ્યા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ધર્મ અને સંસ્કૃતિ પિતાને અનુકૂળ તને જ ધારણ કરે છે અને તે જ આગળ જતાં તેની દષ્ટિએ ધર્મ બની જાય છે. - જૈન દર્શન બહુ જ વ્યાપક અને વ્યક્તિ સ્વાતંત્ર્યમૂલક દર્શનના રૂપમાં ઘણા પ્રાચીન કાળથી પ્રતિષ્ઠિત રહેલું છે. પ્રાણીમાત્રનો સર્વોદય એ જ આ દર્શનનું કામ્ય છે, લક્ષ્ય છે, દયેય છે. તે માનવ માનવ વચ્ચે ઊંચાપણું અને નીચાપણાની કલ્પનાનું વિધી છે. તે પ્રાણીમાત્રના વિકાસને માગ પ્રશસ્ત કરે છે. તે એટલી કાન્તિકારી ઘેષણ કરે છે કે પોતાના ઉત્થાન-પતનમાં કેઈને સાધકબાધક નથી માનતું. તે પોતાની શ્રદ્ધા માટે, વિશ્વાસ માટે, ઈશ્વર સુદ્ધાંની પરાધીનતા તે લગીરેય સ્વીકારતું નથી તેમાં શ્રદ્ધા રાખતું ઉત્થાન-પતનની જવાબદારી વ્યક્તિના પુરુષાર્થ પર અવલંબિત માને છે. વરદાન અથવા અભિશાપ જેવી કઈ વસ્તુ જૈન દર્શનમાં ઉઝરીને આગળ વધી શકી નથી. અવતારવાદને પણ તે અસ્વીકાર કરે છે. તે મનુષ્યને એટલું વિકસિત પ્રાણી માને છે કે તેને પરમાત્મા બનવા સુધીના અધિકાર મળેલા છે. પરમાત્મા અને માનવીમાં કેવળ એટલો જ ફરક છે કે પરમાત્માએ પ્રકાશનું પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું છે જ્યારે માનવ પોતાની અંદર રહેલા પ્રકાશને આવરણ દ્વારા ઢાંકેલે રાખવાને કારણે જ તે માનવ બન્યું છે. જે માણસ ઈછે તે તે વિશિષ્ટ આધ્યાત્મિક પુરુષાર્થ દ્વારા અનાવૃત બનીને-આવરણને દૂર કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં ત્યાગમૂલક જીવનયાપન કરનારા મનીષીઓ Page #210 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ધર્માંનુ સ્વરૂપ ૧૯૧ દ્વારા ધર્મ જેવા પવિત્ર તત્ત્વની વ્યાખ્યા કરવામાં આવી હાય ત્યાં કુદરતી રીતે જ સજનાને ઉપચેગી વ્યાપક દૃષ્ટિકાણુ રહે તે સ્વાભાવિક છે. આચાય કુન્દકુન્દે ધર્મની બહુ જ સુંદર સંક્ષિપ્ત અને સારગર્ભિત વ્યાખ્યા કરતાં કહ્યું છે કે વત્યુ સહાવા ધમ્મા ” વસ્તુને સ્વભાવ જ ધર્મ કહેવાય છે. દરેક પદાર્થ અથવા વસ્તુને પેાતાને નિજ સ્વભાવ હાય છે અને તે સ્વભાવ જ તેને મૂળ ધર્મ છે. દાખલા તદ્દીકે ઠંડાપણું-શીતળતા એ જળના મૂળ ધર્મ છે. અગ્નિના ધર્મ ઉષ્ણત્વ છે. આધ્યાત્મિક દૃષ્ટિથી આત્મભાવમાં રહેવુ' એ આત્માના મૂળ ધર્યું છે. પળાના વિકારામાં રમણ કરવુ એ અધર્મ છે. અર્થાત્ સાંસારિક વૃત્તિઓમાં લીન રહીને કેવળ વિલાસ અને વૈભવને જ જીવનનુ' અતિમ લક્ષ્ય માનીને જીવન ગુજારવું એ તાત્ત્વિક દૃષ્ટિથી અધર્મ જ છે, પરિગ્રહ માત્રનું પાષણ ધર્મની ક્રેડિટમાં આવતું નથી, કારણ કે તેનાથી હિંસાવૃત્તિને પ્રાત્સાહન મળે છે. << પરવતી જૈનાચાર્યે એ સમય સમયની પરિસ્થિતિ પ્રમાણે ધર્મની પ્રશસ્ત વ્યાખ્યાઓ તથા તેને જીવનના દૈનિકક્રમમાં કેવી રીતે આચારમાં મૂકી શકાય, સમાજ તથા નીતિ સાથે તેને શે! સંબધ છે આદિ અનેક વિષયાનુ' સારગર્ભિત વિવેચન કરીને ધર્મને અધિક લેાકભાગ્ય અનાવવાના અનુકરણીય પ્રયાસ કર્યો છે. પરવતી આચાર્યાની વ્યાખ્યાએ મૌલિક રૂપે ઉપયુક્ત સૂચિત સિદ્ધાંતનુ જ અનુગમન કરે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધર્મ અને સંસ્કૃતિ ધર્મની ઉત્પત્તિ-ધર્મને પ્રાદુર્ભાવ: ધર્મ સમાજનું એક અતિ આવશ્યક અંગ રહ્યું છે. તેની ઉત્પત્તિને આદિકાળ એતિહાસિક દષ્ટિથી અજ્ઞાત છે. સમાજ વિજ્ઞાનની દૃષ્ટિએ જ્યારથી માનવનું અસ્તિત્વ છે ત્યારથી ધર્મના અસ્તિત્વને સ્વીકાર કરે જ પડશે. સંસારના કેઈપણ ખૂણામાં શિક્ષિત અથવા અશિક્ષિત માનવને સ્વભાવતઃ કઈ પણ વર્ગ એ નહિ હોય જેને પિતાને કઈ ધર્મ ન હોય. ધર્મહીન સમાજના જીવનમાં સમતુલા નથી રહી શકતી. પછી તે વિચારમૂલક હોય કે આચારમૂલક. જો કે આ સ્થાન ધર્મની અતિહાસિક સમીક્ષાનું નથી, તેમ ક્રમિક વિકાસના પ્રત્યેક ચરણ પર ગંભીર વિચાર કરવાનું પણ આ સ્થાન નથી. અહીં તે કેવળ પ્રાસંગિક સંકેત કરીને જ સંતોષ માનવે પડશે. કારણ કે ધર્મ એક શ્રદ્ધાગ્રાહ્ય તત્વ છે. તેથી જ્યારે તેના પર એતિહાસિક દષ્ટિથી વિચાર કરવામાં આવે છે ત્યારે શ્રદ્ધા ઉપર જરૂર ચેટ પહોંચે છે. નવી વિચારધારા જ્યારે સમાજમાં આવે છે ત્યારે પુરાતન રૂઢિવાદી અને વિચારપરંપરાનુયાયી તેને પાખંડ અને નાસ્તિક સમજવા માંડે છે અને તેમાં જ તેની ગણના કરે છે. શ્રદ્ધાનું તાત્પર્ય કેવળ એટલું જ છે કે “વિશેષ પ્રકારના વિચારના સત્યમાં અટૂટ વિશ્વાસ જ વર્તમાનમાં શ્રદ્ધાને અર્થ રહી ગયો છે.” તેમાં જ્ઞાનને ઉપગ બહુ ઓછો કરવામાં આવ્યો છે અને જે કંઈ ચાલી Page #212 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ ૧૯૩ આવ્યું છે તેનુ જ આંખ મીચીને સમર્થન કરવામાં આવ્યું છે. પછી તે પરંપરા ઉન્નત હેાય કે અનુન્નત. સામાન્ય ભાષામાં શ્રદ્ધાને તર્ક અથવા બુદ્ધિવાદની હરીફ માનવામાં આવી છે, તેનુ કારણ મનેવિજ્ઞાન (સાયાલાજી) વિષયનુ અજ્ઞાન છે. શ્રદ્ધા અને વિચારમાં કુદરતી રીતે જ વિરાધ હાય છે. જૂના શ્રદ્ધાન્વિત વિચાર, નવા વિચારાના પ્રકાશમાં અથવા તેની શેાધમાં તપાસમાં હાલવાડાલવા લાગે છે, નવા વિચાર તથા મૂલ્યેામાં પાખંડ અથવા નાસ્તિકતા દેખાય છે. ધર્મની સમીક્ષા અથવા આદિકાળ ગવેષણા વિષય વિચારીને પણ તે પાખંડમાં જ સમાવેશ કરે છે. પ્રમાણિકપણે જોવામાં આવે તા સામાજિક ક્રાન્તિનુ` માજુ' ત્યારે જ દોડી શકે છે અને તેને નવજાગૃતિના દ્વારે ત્યારે જ ઊભુ` રાખી શકાય તેમ છે કે જ્યારે પાખંડ કહેવડાવનારા વિચાર જન્મ લે છે. તેથી કદાચ શ્રદ્ધાજીવીને ધર્મના આદિકાળ પર વ્યક્ત વિચાર પણ અગ્રાહ્ય લાગતા હોય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? આ યુગ જ બુદ્ધિજીવી યુગ છે. પ્રખર ખૌદ્ધિકતાની આંચ આગળ જૂની પુરાણી રૂઢિએ અને વિચાર પીગળવા લાગે છે. ત્યારે તા દનની શેષ થઈ. જેનું કાર્યાં જ ધર્મોની સમીક્ષા કરવાનુ હતું એવા તત્ત્વજ્ઞાનના અવિષ્કાર થયા. જૈન અને બૌદ્ધ ધર્મના ઘણાખરા વિચાર આ જ વિચારક્રાન્તિનુ ફળ છે, પરિણામ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેક ધર્મને અનુયાયી પિતા થકી આચરવામાં આવતી પ્રણાલી અથવા રૂઢિને જ ધર્મનું મૂળ રૂપ બતાવે છે અને અપેક્ષિત જ્ઞાનની અપૂર્ણતાને કારણે બીજાના સિદ્ધાંતને ભૂલભરેલા અથવા બેટા છે એમ બતાવે છે. આ કઈ કંઈ ઐતિહાસિક સમીક્ષા ન કહેવાય. તેને તે સાંપ્રદાયિક વ્યામોહ જ કહી શકાય. કેઈપણ ધર્મ અસત્ય ઉપર ટકી નથી શકતે. સચ્ચાઈથી લગભગ બધાજ વીંટળાયેલા છે. જેને પિતાની સાધનામાં જેટલૅ અંશે સફળતા પ્રાપ્ત થઈ તે જ અનુભવને તેમણે વ્યકત કર્યો છે. આવા માનવકૃત પ્રયત્નોને સત્યની ચરમ સીમા માનવી એ શું ચોગ્ય ગણાશે કે ? આંતર રાષ્ટ્રીય દૃષ્ટિથી ધર્મોદય અને તેની સમીક્ષા પર વિચાર કરીએ તો એટલી વાત સ્વીકારવી પડશે કે ધર્મ–સમીક્ષાને ઉદય ભારતવર્ષમાં જ થ. ધર્મોત્પત્તિ વિષયક જૈન માન્યતા અનુસાર એમ કહી શકાય તેમ છે કે માનવ સમાજમાં સુખ અને શાંતિ કાયમ રાખવા માટે ભગવાન ઋષભદેવે ધર્મને સૂત્રપાત કર્યો. તેની મુખ્ય બાજુ આધ્યાત્મિક હતી. અહિક બાજુ પણ સર્વથા અનુપ્રેક્ષણીય રહી ન હતી. માનવી સમષ્ટિગત પ્રાણી હોવાને કારણે તેના પ્રત્યેક વ્યવહારને પ્રભાવ સમાજ પર પડે છે, અને સામાજિક સુખસમૃદ્ધિના વિકાસ વિના ભૌતિક વિકાસ પણ અશક્ય છે. ઋષભદેવ એટલા દીર્ઘદશી હતા કે તેમણે આત્મકલ્યાણની સાથે વિશ્વવ્યવસ્થા પર પણ પૂર્ણ રીતે ધ્યાન આપ્યું. તેમના દ્વારા પ્રવર્તિત ધર્મ બાદ Page #214 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ ૧૯૫ પરંપરાનું સમર્થન બધા જ તીર્થકરો તથા તેમના અનુગામીઓએ કર્યું. ત્યારબાદ અમુક અમુક સમયે ધર્મની ઉત્પત્તિ અને સ્થિતિના સંબંધમાં અનેક વ્યાખ્યાઓ ઘડાતી ગઈ. વ્યાસ, કણાદ તથા ગૌતમ તેમજ અઢારમી સદી પછી પાશિમાત્ય વિદ્વાન દ્વારા પણ ધર્મની અનેકવિધ ભૌતિક તથા આધ્યાત્મિક વ્યાખ્યાઓ થતી રહી. પૌર્વાત્ય વિદ્વજજોએ કહેલી વ્યાખ્યા આધ્યાત્મિક તત્વનું અનુગમન કરે છે. પશ્ચિમનું દૃષ્ટિબિંદુ ભૌતિક રહ્યું છે અને તેઓ અનૈતિહાસિક વ્યાખ્યાતા હતા. ભારતને ચાર્વાક સંપ્રદાય પણ ભૌતિક વ્યાખ્યાતા હતો. પશ્ચિમના પંડિતેમાંથી ફાયર, બાન, હેગલ, કાન્ટ, રમાકર, જેમ્સ અને જેના હધૂમ વગેરેને ધર્મોત્પત્તિ વિષય સંબંધી જે મંત આપ્યાં છે તે ભૌતિકવાદ પર આધારિત છે. તેઓનું માનવું એમ છે કે ધર્મની પ્રાપ્તિ માનવીને અલૌકિક દિવ્ય વિભૂતિથી મળેલી નથી. માનવે પિતાની સ્વાભાવિક ભાવના તથા આકાંક્ષા દ્વારા તેનું નિર્માણ કર્યું, જેમાં બૌદ્ધિક યોગ વિશેષ હતું. તેઓ એમ પણ માને છે કે ધર્મના અલૌકિક અને દિવ્ય સ્વરૂપનું વસ્તુસ્થિતિના વિપર્યાસમાંથી નિર્માણ થયું છે. ભેળા મનનું આ કાવ્યમય ગાંડપણ છે. સત્ય નિયમના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલે આ ભ્રમ છે વગેરે. આમ છતાં તે એટલી વાતને તો સ્વીકાર કરે છે કે ધર્મે માનવ જીવનને ઉદાત્ત બતાવવાને પ્રયત્ન તે જરૂર કર્યો છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ધર્મ અને સંસ્કૃતિ ધમની આવશ્યકતા ભારતીય સંસ્કૃતિ અને ધર્મના આન્તરિક રહસ્યથી અપરિચિત આજના અતિશિક્ષિત અથવા ભૌતિક જીવનમાં એકાન્ત આસ્થાવાન વ્યકિત બુદ્ધિવાદના આધાર પર આ તર્ક રજૂ કરે છે કે જે ધર્મથી ભારતમાં ભારત માટે રક્તપાત થયે, સાંપ્રદાયિક ભાવનાઓને આશ્રય મળ્યો, માનવમાં જાતિખળ અને કર્મકાંડને લઈને વૈષમ્ય વિકાસ પામ્યું એવા ધની આજના યુગમાં જરૂર જ શી છે ? આ અતિરેક ભરી વિચારસરણીમાં તથ્ય કેટલું છે તે અતાવવાની જરૂર ભાગ્યે જ ગણાય, છતાં પણ એટલુ કહ્યા સિવાય રહી શકાતું નથી કે જે ધમ વાસ્તવિકતાને સાથે રાખીને જ આગળ ચાલે છે તે ધર્મમાં તે લય કર વૈષમ્યમાં પણ સામ્યની સ્થાપના થઈ જાય છે. વિકાર અને વાસનાને જ્યાં ક્ષય થઈ જતા હાય ત્યાં પછી વિસવાદને માટે અવકાશ જ નથી રહેતા. ખરી વાત તા એ છે કે ધર્મને નામે આપત્તિએ ત્યારે જ ઊભી થાય છે કે જ્યારે આ આત્મિક અને પરમ નિર્મળ વસ્તુની સાથે સાથે પેાત`તાના સંપ્રદાયને ોડી દેવામાં આવે છે અને ત્યારે જ અસહિષ્ણુ વૃત્તિના પ્રાત્સાહનમાંથી જ ધર્મ અપયશના ભાગી અને છે. આન્તરિક ધર્મ એકત્વને જ પ્રતિપાલક છે, ભેદને નહિ. વ્યવહારમાં આચરવામાં આવતા નિયમમાં ભલે જીદ્દાપણું હોય, મૌલિક તથ્ય તા ત્રિકાલાબાધિત છે. ધર્માંના મને આત્મસાત ન કરવાને કારણે જ સમાજમાં Page #216 -------------------------------------------------------------------------- ________________ વું અત્યંત થવા માટે આજે ભારતીય સંસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ ૧૯૭ અશાંતિ ફેલાય છે. હું પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાની સાથે કહેવા માગું છું કે આજના બૌદ્ધિક યુગમાં વાસ્તવિક જીવનનું સંતુલન જાળવી રાખવા માટે પરમાર્થ વૃત્તિ અને ધર્મનું દેવું અત્યંત આવશ્યક છે. અનૈતિકતા દ્વારા આજે તે રાષ્ટ્રીય ચારિત્ર્યને દિવસે દિવસે હૃાસ થઈ રહ્યો છે, તેનું એક માત્ર કારણ ધાર્મિક શિક્ષણનો અભાવ જ છે. બાળકના મનમાં પ્રાથમિક શિક્ષણની સાથે સાથે ધર્મ અને નીતિના સંસ્કાર જે રેડવામાં આવે તે રાષ્ટ્રીય ચારિત્ર્યનું ધરાતલ નીચે પડતું જાય એવા ભયને કઈ કારણ ન રહે. અહીં એટલું સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે ધર્મના નામે સામ્પ્રદાયિક વૃત્તિને પિષણ ન મળે. આવી વૃત્તિ જ રાષ્ટ્રીય વિકાસના માર્ગમાં સૌથી મોટી બાધા છે. સાંપ્રદાયિક ભાવનાએ જ ધર્મને બદનામ કર્યો છે. ધર્મ સમત્વને અમર સંદેશ આપે છે. સારાંશ એ છે ધર્મ બધી જ પરિસ્થિતિમાં અત્યંત આવશ્યક છે. શરત ફક્ત એટલી જ કે તેના પર સાંપ્રદાયિકતાનું આવરણ ન હોય. વી Page #217 -------------------------------------------------------------------------- ________________ સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મ સભ્યતા, સંસ્કૃતિ ને ધર્મ આ ત્રણ શબ્દ છે. સભ્યતા માત્ર શરીર સુધી જ સીમિત” છે. તે શરીરને શૃંગારિત કરવામાં જ માને છે. શરીરને માટે જરૂરી એવાં પ્રસાધનને એકત્ર કરે છે. પણ તે મિથ્યા છે. કારણ કે તેને આધાર પણ મિથ્યા છે. જ્યારે વૃક્ષ જ જમીનદોસ્ત થઈ જાય ત્યારે છાયા તે ક્યાંથી જ ટકે ? શરીર જ વૃક્ષ છે ને સભ્યતા તેની છાયા. સંસ્કૃતિ સભ્યતાના અંતથી શરૂ થાય છે. જ્યાં સભ્યતાની મંજિલ પૂરી થાય છે ત્યાં જ સંસ્કૃતિ આગળ વધીને મનનું દ્વાર ખોલે છે. તે શરીરને નહીં પણ મનને ઊજળું કરે છે. સાચા અર્થમાં જોઈએ તો મન ને સંસ્કૃતિ જુદાં નથી. સંસ્કૃતિ સંસ્કારનો પ્રવાહ છે, મન તે સંસ્કારનું કેન્દ્ર છે. હું મનને જોઈ રહ્યો છું, તેમાં વિચારાના તરંગે આવે છે. વિલીન થઈ જાય છે. પણ સાગર તે વિલીન થતું નથી. વિચાર તરંગ છે તે મન Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મ અક્ષયકે છે. તેમાં લાખો કરે જ નહિ બલકે અનન્ય સંસ્કારે ભરેલા છે. તે સંસ્કારોનો જ ખજાને છે. મનનાં બે સ્વરૂપે છે. એક જાગૃત ને બીજું સુષુપ્ત; એક ચેતન અને બીજુ જડ. અચેતન મન સંસ્કારનું કેન્દ્ર છે. રૂપકની ભાષામાં કહું તે મન રેકર્ડ છે. જેમાં કંઈયે દેખાતું નથી. પણ જેમાં ભરેલું બધું જ છે. સેય લાગતાં જ રેકર્ડ ચાલવા લાગે છે. બસ આવી જ વાત આપણા મનની છે. જેમાં કંઈ દેખાતું નથી. પણ એમાં જ બધું ભરેલું છે. કઈ પ્રસંગ કે ઘટનાની સેય લાગતાં જ તે પણ બેલવા લાગે છે. બધી જ સ્મૃતિઓ સજીવ બની જાય છે. આપણે સંસ્કારમાં જ જીવીએ છીએ અને સંસ્કારોમાં જ વિશ્વના પ્લેટફોર્મ ઉપરથી વિદાય લઈએ છીએ. બાધ્યસ્વરૂપે આપણે બધુ જ છેડી દઈએ છીએ, પણ વાસ્તવમાં સંસ્કારરૂપમાં તે બધું જ હંમેશાં આપણું અંદર રહે છે. જૈનદર્શન તેને ભાવકર્મ કહે છે. તથાગત તેને વાસના કહે છે. શબ્દ ગમે તે આપીએ પણ વાસ્તવમાં તે સંસ્કાર જ છે. આપણે જે કંઈ છીએ તે સંસ્કારોનું જ ફળ છે. આપણે કેટલુંક સાથે લાવીએ છીએ, કેટલુંક ગ્રહણ કરીએ છીએ અને તેઓને જોરથી પકડી રાખીએ છીએ. કઈ તેને રાષ્ટ્રિયતાના નામથી પકડે છે, કઈ જાતિયતાના નામથી. અમુક પ્રકારનું ભજન, ભાષા અને વ્યવહાર આપણું સંસ્કારેને અનુકૂળ હોય છે, તે તેને ધર્મના રૂપમાં સ્વીકારી લઈએ છીએ. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ધર્મ અને સંસ્કૃતિ ધર્મ સંસ્કાર નથી. કારણ કે ધર્મ સંસ્કારનું વિસર્જન છે. સંસ્કાર બહારથી આવે છે. જે બહારથી આવે છે તે પિતાના નથી થઈ શકતા. તે આપણું સ્વરૂપ પર પડદાનું જ કામ કરે છે. ધર્મ આત્માનું સ્વરૂપ છે. આચાર્ય કુન્દકુન્દ કહ્યું છે : વધુ સદાવો ઘમ્મો કહ્યું છે. સ્વરૂપને પામવા માટે વિરૂપને છોડવું પડશે. વાસ્તવમાં છેડવાનું નથી, પણ છૂટી જાય છે. જ્યારે આપણે પિતા તરફ આવીએ છીએ તે જે પર છે તે છૂટી જાય છે. માત્ર થોડું જ ઉપર ચઢવાનું છે. એ, સમુદ્રનું ખારું બિંદુ, સૂર્યના કિરણેના સહારાથી પ્રકાશમાં સહેજ જ ઉપર આવી જા, તું ચિરમાધુર્યનું દાન પામી જઈશ. તું તે મધુર જ છે, ખારાશ તે બહારની છે તે ઉપર ઊઠતાં જ ચાલી ગઈ. કારણ કે જે પિતાનું નથી તે ઉપર આવી જ નથી શકતું. ખારાશ છોડવાની છે, અને મધુરતા મેળવવી છે. વાસ્તવમાં છેડવાનું નથી, પણ મેળવવાનું જ છે. કારણ કે જે છોડવાનું છે તે બહારનું છે, કચરે છે. આપણે પણ ઊંચા આવીએ. વિભાવદશાથી બધું જ નીચે રહી જશે અને આપણે જીવનની મધુરતા મેળવીશું. તે બધાં જ પર છે ને પરાયા કદીયે પિતાના નથી થઈ શકતા. આપણા જીવનનું માધુર્ય આપણી પાસે જ છે. તેને છેડવાનું નથી. વાસ્તવમાં જે છોડવામાં આવે છે તે કચરો જ હોય છે. આચાર્ય રજનીદાના શબ્દોમાં કહું તે છેડવું તે પથ્થર છે અને મેળવવું હીરે છે. અંધકાર છોડીને પ્રકાશ મેળવે છે. મૃતને છેડીને અમૃતને મેળવવું છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મ ૨૦૧ સાધનાના પંથ પર દૃઢ કદમ આગળ વધારતી વખતે આપણી દૃષ્ટિ આત્મલક્ષી હા. અને જ્યારે આ દૃષ્ટિ હશે તેા સહજ રીતે જ પ્રતીતિ થશે કે આત્માના વૈભવ હાસ્ય વેરતા સ્વાગત કરી રહ્યો છે. તમે તેને માટે ઊછળી ઊઠશે. તમને લાગશે કે તમે અનંત આનદના સાગરમાં છે. પછી તમને યાદ પણ નહીં આવે કે મેં કઈ છેડયું છે. તે નાનું ભેળું વાછરડુ' જ્યારે પેાતાની સ્નેહલ માના અમૃત ભરેલા આંચળ તરફ સરે છે ત્યારે શું તેને લાગે છે કે જે દોરડુ તેને ખાંધી રાખતું હતું તેનેા તેણે ત્યાગ કર્યાં છે ? તે માત્ર જુએ છે માની પ્યારભરી આંખા અને અમૃત ભરેલા સ્તનેા તરફ. અસ, તે સ્વને અસીમ આનંદ અને અનંત વૈભવ તે જ હું છું. અને તેને મેળવવા તે જ ધર્મ છે. આજના યુગની સહુથી મેાટી કોઈ સમસ્યા હોય તે! આ જ કે માનવ ‘સ્વ’ને ભૂલી ગયા છે ને ‘પર'માં જોડાઈ ગયા છે, અસત્યે તેને બહારની બાજુ દોડાવ્યેા છે. તે દોડમાં તેણે કુટુ અને નિર્માણ કર્યું. સમાજના વાડા બનાવ્યા, રાષ્ટ્રવાદના કિટ્ટા તૈયાર કર્યા, તેની રક્ષા માટે અણુશાસ્રો તૈયાર કર્યા છે, જેણે તેને વિક્ષિપ્તતાની તરફ લઈ જઈને વિનાશનાં દ્વાર પાસે ખડા કરી દીધેા છે. માનવની સૌથી મૈટી આવશ્યકતા છે. અન્તમુખી દૃષ્ટિ, જે તેને પોતાની મેળે જ સમજાવી દે છે કે રૂપ ને ધનનાં આન‘દ્રુથી પણ એક મહાન આનદ છે. અને તે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધર્મ અને સંસ્કૃતિ તારી પાસે છે. તું જેને શોધી શોધીને હેરાન થઈ ગયે છે તે તે તારી અંદર જ બેઠેલો છે. તેને શેધવાની જરૂર નથી. આંખ ઉઘાડે ને મેળવી લે, પણ તે બહારની નહીં, આંતરિક હોવી જોઈએ. માનવતાના રાહ પર સ્વજાગૃતિને ચેતનાને નાનકડો દીપક પ્રજવલિત કરવામાં આવે તે માનવતાની મહાનતમ સેવા થશે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧ બોલવું : એક કળા બેલવું એ એક કળા છે. સંસારની અન્ય કળાએથી આ કળ સર્વશ્રેષ્ઠ છે. પશુ અને પંખીઓને પણ જીભ તે હેય છે, તેઓ બેલે પણ છે પરંતુ બેલવાની કળા તેઓને નથી આવડતી. તે પોતાના વિચાર વાણી દ્વારા અભિવ્યક્ત કરી શકતાં નથી. તેથી જ તે ભારતવર્ષના એ મહાન આચાર્યોએ વાણુને સરસ્વતી કહી છે. વાણું સરસ્વતીનું રૂપ છે; સંસારની મહાન શક્તિ છે. માણસનું મહત્ત્વ શારીરિક સૌંદર્યથી નહિ, પરંતુ વાણીના સૌંદર્યથી છે. શારીરિક સૌંદર્ય પ્રકૃતિનું આપેલું હોય છે. આપણે આપણું કાળા રૂપને સાબુ ઘસઘસીને અથવા તે —–પાવડર લગાવીને પણ બદલી શકતાં નથી. ભારતીય ચિંતન કહે છે કે રૂપ કાળું ભલે હોય, પણ વાણું કાળી ન હોવી જોઈએ. શ્રીકૃષ્ણનું રૂપ કાળું હતું, પણ વાણી સાકર જેવી મધુર હતી. વાણુના એ જાદુને કારણે જ તે કેવળ ગેપીએના જ નહિ પરંતુ વ્રજવાસીઓના હૃદયહાર બની ગયા હતા. દુર્યોધનનું રૂપ સુંદર હતું, પરંતુ વાણીના સૌંદર્યના અભાવે તે કૃષ્ણની પેઠે જનતા જનાર્દનને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધર્મ અને સંસ્કૃતિ આદર નહિ મેળવી શક્યો. વીર અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં તે પહોંચી ગયે, પણ તેના પગ થરથરવા લાગ્યા, કાંપવા લાગ્યા, હોઠ સુકાવા લાગ્યા, માથું ચક્કર ચક્કર ભમવા લાગ્યું. આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું, તે ધનુષ્યને એક બાજુ મૂકીને કહેવા લાગ્યો કે હવે મારાથી યુદ્ધ નહિ થઈ શકે. તેનું ક્ષત્રિયત્વે ઝાંખું પડી ગયું. ત્યારે શ્રીકૃષ્ણની મધુર વાણીએ તેના અતર્માનસમાં કર્તવ્યની જ્યોત જગાવી. અને ત્યારે જ અર્જુન પોતે બોલી ઊડ્યોઃ “હવે મારે મોહ નાશ પામ્યા છે. મારી સ્મૃતિ દર્પણની જેમ સ્વચ્છ થઈ છે.” આ હતો શ્રીકૃષ્ણની વાણીને ચમકાર. જેણે અર્જુનના જીવનનકશાને બદલી દીધે. મધુર વક્તા સિસને કેણું ભૂલી જઈ શકે તેમ છે? જેની અમૃતરસની ભરેલી વાણીએ ઈટલીના મહાન યુદ્ધને રેકી દીધું હતું અને હજારો નયનમાંથી અવિકલ રૂપે વહેતી અશ્રુધારાને એક ક્ષણમાં અટકાવી થંભાવી દીધી હતી. વાણી માનવનો શૃંગાર છે. જીવનને સ્વચ્છ અને ચકચકિત રાખવાનું અમૂલ્ય આભૂષણ છે. તેટલા માટે માણસે પિતાના નકામા શબ્દ જ્યાં ત્યાં નહીં વેડફી નાખવા જોઈએ. નિરર્થક બોલવા કરતાં ચૂપ રહેવું તે નિર્બળતા નથી પરંતુ બહુ જ મોટી ખૂબી છે. કેઈ વિદ્વાને કહ્યું છે કે “ જ્યાં કાગડા કાકા કરી રહ્યા હોય ત્યાં કોયલનું પૂજન કેણ રાંભળે છે ? જ્યાં દુજન વાદવિવાદમાં લીન હેય ત્યાં સજજને મૌન રાખવું એ જ શ્રેયસ્કર છે.” બીજા એક વિદ્વાને કહ્યું છે કે, Page #224 -------------------------------------------------------------------------- ________________ એલવુ : એક કળા ૨૦૫ · વાદળાના ઘટાટોપ થતાં કાયલ ચૂપ રહી તે સારું જ કર્યું. કારણ જ્યાં દેડકા ડ્રાઉ ડ્રાઉં કરી રહ્યા હોય ત્યાં મૌન રાખવું એ જ શાભાસ્પદ છે.” કુદરતે માણસને એ કાન આપ્યા છે અને જીભ એક જ આપી છે. તેથી એ જ ઉચિત છે કે જેટલું સાંભળીએ તેથી અરધું એલીએ. પણ આપણા કેટલાયે મહાનુભાવા જીભને નહિ પણ દાંતાને પણ ખેલવાનું યંત્ર માને છે. તેઓના સિદ્ધાન્ત છે કે કાન એ છે પણ દાંત ખત્રીશ છે, એથી એ સાંભળે તે ખત્રીશ કહે. પરંતુ તેના સિદ્ધાન્ત અનુચિત છે. શિષ્યે ગુરુને પૂછ્યું “ ગુરુજી મારે કેમ એટલવુ' ? “ હું માસન્તો ? '' આચાર્યશ્રીએ પ્રશ્નના જવાબ આપતાં જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું કે વિવેકથી ખેલ“ ઊઁચ માસન્તો ! ” ખેલતાં પહેલાં ઊંડાણથી વિચાર કરા કે હું શું ખેલી રહ્યો છું. જો તમારી વાણીથી કાઇના હૃદયને ધક્કો પહોંચે તા એવી વાણી ઉપર બ્રેક લગાવજો. બ્રેક લગાવવાની ક્રિયાને જ જૈન દર્શનની ભાષામાં વચનગુપ્તિ કહી છે. વચનપ્તિના અર્થ છે મૌન-સાધના અને અશુભ વાણીને છેાડી, શુભ વાણીનેા પ્રયાગ કરવા તેને ભાષા-સમિતિ કહી છે. ભાષા-સમિતિ મનુષ્યને ખેલવાની કળા શીખવે છે. તે વિવેક પુરઃસર મેલવા માટે ઉત્પ્રેરિત કરે છે અને વાણીને સત્ય, શિવ અને સુંદર અનાવે છે. આનું નામ જ કળા છે. ★ Page #225 -------------------------------------------------------------------------- ________________ જન સંસ્કૃતિ સારી રીતિ-નીતિને સંસ્કૃતિ કહે છે. સંસ્કૃતિ શબ્દને અર્થ ઘણે વિશાળ છે. તેમાં એવાં સમસ્ત ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય અને વૈયક્તિક કર્તવ્યોને સમાવેશ થાય છે જે ભદ્ર પુરુષો દ્વારા અનુમાદિત છે અને જેનાથી વ્યક્તિ ને સમાજનું હિત થાય છે. સંસ્કૃતિ એક પ્રકારનું મંજન છે, જેના દ્વારા સમાજ અગર વ્યક્તિ પોતાના દે દૂર કરીને નિર્દોષ બને છે. સાચું પૂછે તે કઈ વ્યક્તિ કેટલી ઉચ્ચ કોટિની છે અથવા તે નીચી કોટિની છે, તે પ્રશ્નનો ઉત્તર તેની સંસ્કૃતિના ઊંચા કે નીચા સ્તર પર આધાર રાખે છે. આ જ કસેટી કેઈપણ સમાજને માટે લાગુ પડે છે. ભારત દેશ એક વિશાળ દેશ છે અને આ કારણથી તેમાં અનેકવિધ સંસ્કૃતિએનું અસ્તિત્વ જોઈ શકાય છે. દેશની ભૌગોલિક વિશાળતાની સાથે અહીં વિવિધ ધર્મપંથે છે, જુદીજુદી જાતિઓ છે. આથી આ કારણથી પણ ભિન્નભિન્ન પ્રકારની સંસ્કૃતિઓ પ્રચલિત છે. શાસ્ત્ર, Page #226 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃતિ ૨૦૭ શાસ્ત્રોની ભાષા, પર્વ—તહેવારો, તેની સાથે સંબંધ રાખનારા વિવિધ પ્રકારનાં વિધિ-વિધાન, રીત-રિવાજ જ સંસ્કૃતિનું રૂપ–ધારણ કરે છે. આપણે અહીંયાં મુખ્ય સંસ્કૃતિના વિષયમાં જ વિચાર કરવાનું છે. તીર્થકરો દ્વારા જૈનધર્મને ઉપદેશ આપવામાં આવ્યું. ભારતમાં તેને પ્રચાર ને પ્રસાર થયે છે. જેનસમાજ ભારતમાં જ અસ્તિત્વ ધરાવે છે. તેથી ભારતની સંસ્કૃતિને જે સામાન્ય ધારે છે તેની અસર જૈન સમાજ પર થવી સ્વાભાવિક છે. છતાં ચે તેની પિતાની ઘણી વિશિષ્ટતાઓ પણ છે. જેનાચાર્યોને આદેશ છે કે જે લૌકિક નિયમ, વિધાન અગર રીતરિવાજથી સમ્યકત્વમાં મુશ્કેલી ન આવતી હોય અને વ્રતોમાં દોષ ન લાગતું હોય તેનું અનુસરણ કે પાલન કરવામાં જેનોને કેઈ હાનિ નથી જેમકે – यत्र सम्यकत्वहानि। यत्र नो नतदूषणम् । सर्व एव हि जैनानां प्रमाणं लौकिको विधिः ।। જૈનોને માટે તે બધી લૌકિક વિધિઓ, જે જીવનમાં વિવિધ પ્રસંગેએ આચરવામાં આવે છે. પ્રમાણભૂત જ છે. પરંતુ તેને અમલ કરતાં પહેલાં તે વાતની તે ચોક્કસ ખાતરી કરી લેવી જોઈએ. કે એથી આપણું સમ્યકત્વ અને ચારિત્ર્ય ધર્મમાં કઈ મુશકેલી ઊભી થતી નથીને ? જે વિધવિધાન સમ્યકત્વને દેષિત કરનારું હોય, અને જે કારણથી અંગીકાર કરેલાં વ્રતભંગ થતું હોય, તેનું આચરણ કરવું ઉચિત નથી. પરંતુ જેનાં આચરણથી આવી Page #227 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ કઈ વાત ન થાય એને માન્ય કરવામાં કેઈ હાનિ નથી. જ્યારે એક સંસ્કૃતિના લોકે બીજી વિભિન્ન સંસકૃતિવાળાઓની સાથે સંપર્કમાં આવે છે, ત્યારે બે સંસ્કૃતિએનું ઘર્ષણ તથા સમન્વય પણ થાય છે, તેનાં મિશ્રણથી બંનેમાં થોડું પરિવર્તન પણ આવે છે. ને પ્રાચીન સંસ્કૃતિએને નવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આમ સંસ્કૃતિની ધારા તે અખંડ સ્વરૂપે પ્રવાહિત જ રહે છે. પરંતુ તેનું સ્થળ ને સમય અનુસાર નવું નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવતું જ રહે છે. કાલાનુસાર સંસ્કૃતિનું વિભિન્ન સ્વરૂપમાં પરિવર્તન થતું જ રહે છે અને આજ પણ થઈ રહ્યું છે. અને હકીકત એ છે કે તે પરિવર્તનશીલતામાં જ સંસ્કૃતિની સજીવતા સમાયેલી છે. પરિવર્તન વગર કોઈ વસ્તુ અમર નથી બનતી અને સંસ્કૃતિ પણ આ નિયમમાં અપવાદ રૂપ નથી. સંસ્કૃતિમાં પરિવર્તન થતું રહેવું અનિવાર્ય જ છે. પણ તે પરિવર્તન હિતકારી ને સુખાકારી રહેવું જોઈએ. તેનાથી વ્યક્તિના ઉત્થાનને માર્ગ તૈયાર જોઈએ અને સાથે સાથે સમાજ તથા દેશનું પણ કલ્યાણ થવું જોઈએ. આ જ સંસ્કૃતિને ઉદ્દેશ છે. જે વિધિ-વિધાનથી અથવા આચારસમૂહથી માનવતા અને માનવજાતિનું કલ્યાણ ન થાય તેને “સંસ્કૃતિનું ગૌરવ પ્રદાન ન કરી શકાય. સંસ્કૃતિ તે તે મેલ કાપનારી એ ચીજ છે કે જેના પ્રયોગથી સમાજ ને વ્યક્તિના જીવનમાં ઉજજવલતા આવે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન સંસ્કૃતિ સંસ્કૃતિની સતત વહેતી ઘારાઓમાં કેટલાંક એવાં પણ મૂળભૂત ત છે જે સ્થળ, સમય અને પરિસ્થિતિથી પર હોય છે. તેને જીવનને શાશ્વત આદર્શ કહી શકાય. તે મૂળભૂત તો હંમેશાં વિદ્યમાન રહે છે અને તેના આધાર પર વિભિન્ન પરિવર્તન થયા કરે છે. જૈન સંસ્કૃતિનાં તે મૂળભૂત તો ક્યાં છે ? સંક્ષેપમાં કહીએ તો આચારના ક્ષેત્રમાં, અહિંસા અને વિચારના ક્ષેત્રમાં અનેકાન્તવાદ જ આવાં તરવે છે, જેના આધાર પર જ સમગ્ર જૈન સંસ્કૃતિની રમ્ય ને વિશાળ ઇમારત ઊભેલી છે. જેનોના સમગ્ર ધાર્મિક આચારમાં અહિંસા ઓતપ્રોત થયેલી છે. અને સમગ્ર દાર્શનિક વિચારો પર અનેકાન્તની છાયા દષ્ટિગોચર થાય છે. ડું વિસ્તારપૂર્વક કહીએ તે કહેવાય કે આપણી ધર્મસંસ્કૃતિનાં બે ચઢે છે નિશ્ચય અને વ્યવહાર. આ બંનેના સહારાથી સંસ્કૃતિની ગાડી આગળ ચાલે છે. આ સંસ્કૃતિનું લક્ષ્યબિંદુ છે કે વિભાવદશાને છોડીને સ્વભાવ દશાની સન્મુખ જવું અને અંતે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું. કેટલાક લોકોનું કહેવું છે કે જૈનસંસ્કૃતિ નિવૃત્તિનું જ વિધાન કરે છે. પરંતુ જેણે જૈન સાહિત્યના તળિયે જઈને અવલોકન કર્યું છે તે આ મન્તવ્ય સાથે સંમત થઈ શકશે નહિ. જૈનધર્મ એક વ્યવહારુ ધર્મ છે. તે કોરે આદર્શવાદ જ નથી. હરદ્દરના ભૂતકાળથી જીવનશુદ્ધિને ધ-૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધર્મ અને સંસ્કૃતિ માટે તેનું આચરણ થતું આવ્યું છે. અને આજે પણ લાખ તેનાં અનુયાયીઓ છે. શું એકાંત નિવૃત્તિમય કઈ ધર્મ વ્યવહારમાં લાવી શકાય છે? જે ધર્મમાં નિષેધ જ નિષેધ છે ને વિધેય સહેજ પણ નથી. પણ જીવનશુદ્ધિની દૃષ્ટિએ તે જૈન ધર્મ જ બધાથી યેગ્યધર્મ છે. સાચી વાત એ છે કે સદાચારનાં બે સ્વરૂપ છેનિવૃત્તિ અને પ્રવૃત્તિ. અકુશળ કર્મથી નિવૃત્ત થવામાં તેમજ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થવામાં જ સદાચારની સમગ્રતા છે. આ બંને બાજુ વગર સદાચારનું સ્વરૂપ સ્થિર થઈ શકતું નથી. આથી જૈન સંસ્કૃતિમાં પ્રવૃત્તિ ને નિવૃત્તિને આ સુંદર સ્વરૂપને સમન્વય કરવામાં આવ્યું છે કે તેમાં કે પારસ્પરિક વિરોધ ન રહે. એટલું જ નહિ, પણ બંને જીવનનાં એક જ પરમ લક્ષ્યનાં સહાયક બની જાય છે. આ આપણે પોતાની કલ્પના નથી, પણ જૈનાચાર્યો કહે છેઃ असुहा दो विणिक्ती सुहे पवित्तीय जाणचारित्तं । અર્થાત્ અશુભમાંથી નિવૃત્તિ અને પ્રવૃત્તિ કરવી તે જ સમ્યફ ચારિત્ર્ય છે. આમ જૈન સંસ્કૃતિ પ્રવૃત્તિ-નિવૃત્તિના સરખાપણને સ્થાપિત કરતાં કરતાં જ્યાં હિંસા, અસત્ય વગેરે પાપકર્મોમાંથી નિવૃત્ત કરવા માટે બળ દે છે. ત્યાં દયા, દાન, ક્ષમા, સંતેષ, સેવા, સ્વાધ્યાય, ધ્યાન તથા અનેકાન્તમય દૃષ્ટિકોણ વગેરેનાં આચરણની પણ હિમાયત કરે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃતિ ૨૧૧ * જૈન સંસ્કૃતિમાં જ્ઞાન અને ચારિત્ર્ય આ બંનેને સરખો આદર કરવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે કે આ બંનેના સમનવયમાં જ જીવની મુક્તિ છે. જ્ઞાન વગર કર્મ આંધળું છે અને કર્મના અભાવથી જ્ઞાન પાંગળું છે. જૈન સંસ્કૃતિની એક બહુ જ મોટી વિશેષતા છે કે-ગુણ, પૂજા, જાતિ કે લિંગને કારણે તે કેઈને ઊંચા કે નીચા નથી માનતી. ભારતમાં એક પ્રભાવશાળી સંપ્રદાય એ છે કે જેની સંસ્કૃતિ ગુણ-પૂજા પર નહીં, જાતિ-પૂજા પર ટકેલી છે. પણ જૈન સંસ્કૃતિ અત્યંત દઢતાપૂર્ણ શબ્દોમાં તેને વિરોધ કરે છે. તે વિરોધ કરતી આવી છે અને વિરોધ કરવામાં સફળતા પણ પ્રાપ્ત કરતી આવી છે. આ ગુણમાં તે તેનાં પોતાના આ મિશનમાં પૂર્ણ સફળતા મળી છે. વાસ્તવમાં જાતિગત ઉચતા-નીચતાને સ્વીકાર કરવો તે ગુણોને તિરસ્કાર કરવા જેવું છે. જ્યારે એક વ્યક્તિ અજ્ઞાન ને દુરાચારી હેવા છતાં પણ અમુક જાતિમાં ઉત્પન્ન થવાને કારણે પૂજ્ય માનવામાં આવે અને બીજે જ્ઞાનવાન તથા સદાચારી હોવા છતાં યે નીચી કહેવાતી જાતિમાં જન્મવાને કારણે જ તિરસ્કૃત દષ્ટિથી જેવામાં આવે છે તે સદ્દગુણોનું અપમાન નહીં તે શું છે ? જ્યારે સગુણનું અપમાન થાય છે ત્યારે લોકો ગુણોની પ્રત્યે ઉપેક્ષાભાવ ધારણ કરે છે. અને તેને પ્રાપ્ત કરવાને તથા વધારવાનો પ્રયત્ન નથી કરતા. પરિણામ એ આવે છે કે જીવન નિર્ગુણ બનતું જાય છે. જૈન સંસ્કૃતિને Page #231 -------------------------------------------------------------------------- ________________ ર ધર્મ અને સ ંસ્કૃતિ તે પસં≠ નથી. તેના ઉલ્લેાષ છે કે માનવ માનવની વચ્ચે કેાઈ ભેદ નથી. માનવજાતિ એક જ છે. અધાને સમાન સ્વરૂપે પેાતાને વિકાસ કરવાના હક્ક છે. અગર માનવમાનવ વચ્ચે જો ઉચ્ચતા કે નીચતાની કલ્પના કરી શકાય તે તે સદ્ગુણાના વિકાસના આધાર પર થઇ શકે. જન્મ પ્રમાણે ઉચ્ચતા યા નીચતાની કલ્પના કરવી તે તા છળ છે. જૈન સંસ્કૃતિ જ્યારે માનવજાતિની અખ`ડ એકરૂપતાના સ્વીકાર કરે છે ત્યારે નારીવર્ગના પણ સમાવેશ થાય છે. ત્યાં. નારીવર્ગને પણ અધા જ અધિકારા પ્રદાન કરવામાં આવ્યા છે, જે પુરુષવગ ને મળેલા છે. અધિકારના ઉપયેાગ પેાતાની યાગ્યતા અને પરિસ્થિતિ અનુસાર કરી શકાય. તે વાત જુદી છે. પછી માગ તે મધાને માટે સમાન રૂપથી ખુલ્લા કરવા જ જોઈએ જૈન સસ્કૃતિના મહાન સ`સ્કારક ભગવાન મહાવીર હતા. તેણે સસ્કૃતિના નામથી ભેગા થયેલા કૂડા કચરાને સાફ કર્યાં અને માનવજાતિને એવી ષ્ટિ પ્રદાન કરી કેતે પેાતાની વિવેકબુદ્ધિ પર જ સત્ય-અસત્યના નિણૅય કરી શકે. તેમના સમયમાં પ્રચલિત હાનિકર્તા વિધિ-વિધાનાનાં મૂળ ઉખેડીને તેમણે જીવનને નવું સ્વરૂપ આપ્યું, નવે માપદંડ આપ્ચા ને જીવનનીતિ નિર્ધારિત કરવાની નવી પદ્ધતિ પ્રકટ કરી. જૈન સ`સ્કૃતિ વ્યક્તિ અને સમાજના જીવનને પવિત્ર નિલ અને દિવ્ય મનાવવાના રાજમાર્ગ છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને યુવક વર્ગ આજના પ્રવચનને વિષય છે ધર્મ અને આજનો યુવક, થોડીવાર આપણે ધર્મને વિચાર કરીશું ? યુવકે ગભરાઈ જાય નહિ હું ધર્મ પર બેસીને તેમનું ખાવાનું અને પીવાનું બંધ કરવા નથી ઈચ્છતો. બજારમાંથી કેરી લાવ્યા છીએ તે છાલ અને ગેટલા ફેંકી દેવા પડશે. દાડમ લાવ્યા હોઈએ તે તેના દાણા લાવીએ તે તમે જરૂર ખાઈ શકે છે. પણ તેના ઉપરથી છાલ તે ફેંકી દેવી જ પડશે ને ? પણ નાની નાની મીઠી દ્રાક્ષમાંથી તે કંઈ જ ફેંકી દેવાનું છે જ નહિ. ધર્મ પણ દ્રાક્ષ છે. જેમાંથી બધું જ લેવાનું છે, ખાવાનું છે ફેંકવાનું કે છેડી દેવાનું કશું જ નથી. અરધા રતલનું નાનકડું તુંબડું પણ મણની કાયાને નદીને સામે કાંઠે તારીને લઈ જાય છે. અઢી અક્ષરને આ નાનકડે ધર્મ શબ્દ પણ આત્માને ડૂબવામાંથી બચાવી લે છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કેपच्छाविते पयाया, खिप्पं गच्छन्ति अमर भवणाइ । जेसि पियो तवो संजमो अ खंतीय बंभचेरं च ॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધર્મ અને સંસ્કૃતિ સાધનાના પથ પર બ્રહ્મચર્ય જેને પ્રિય ધર્મ પ્રત્યે શ્રદ્ધા અશુભ ગતિએમાં જીવનની સંધ્યામાં પશુ જે અગ્રસર થયા છે; તપ, સયમ અને છે; જેમના. જીવનના અણુઅણુમાં જાગ્રત છે તે નરક અને તિય ચની ભટકતા નથી. પરંતુ સ્વના દિવ્ય ભવનને મેળવે છે. એ પ્રકારના સમાજ છે. પહેલે! સમાજ સમસ્ત વૈજ્ઞાનિક સાધનાથી યુક્ત છે, ભરપૂર છે. જ્યાં પાંચ પાંચ મિનિટમાં રેલગાડીએ દાડે છે, સડકા ઉપર મેટરા દોડે છે. પેાલીસ હાથ બતાવીને નિશાની કરે તેટલીવારમાં એક મિનિટમાં તા મેાટાની મેાટી હાર લાગી જાય છે, વ્યાપાર માટે એસેિામાં ટેલિફોને લાગેલા હોય છે, રેડિયામાંથી સંગીતના મધુર સ્વરા નિર'તર ગુંજ્યા જ કરતા હાય છે. બીજી માજી એક સમાજ એવા પણ છે કે જે ગ્રામ્ય સંસ્કૃતિમાં ઊછરતા હાય છે, જીવતા હાય છે. જ્યાં નથી ટ્રેન, નથી ટેલિફેન કે નથી તારનાં દેરડાં, રેડિયાનું તે જેમણે નામ પણ નહિ સાંભળ્યું હોય. આવા એ જુદા જુદા પ્રકારના સમાજોના જુદા જુદા નકશાઓ તમારી સામે છે. તમે કયાં રહેવાનું પસંદ કરશે! ? તમે જીભથી ભલે ન કહેા પણ તમારું દિલ તે જરૂર ખેલે છે કે અમે વૈજ્ઞાનિક સાધનાથી ભરપૂર એવા સમાજમાં રહેવા માગીએ છીએ. એ વસ્તુને જ અમે વધારે પસંદ કરીશું. પરંતુ જે પહેલાવાળા સમાજમાં તે સ્વાર્થ, ધૃણા, ઈર્ષ્યા અને દ્વેષનું સામ્રાજ્ય છે. ચારે બાજુ બધા જ ખીજાએાને પાડી દઈને કચડી ઈને પેાતાની સ્વાર્થની રાટલી પકવવા ઇચ્છે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ધર્મી અને યુવક વગ ૨૩૫ રાજે રાજ જ્યાં લૂંટ અને ખૂન થતાં હાય, છતાં પણ તમે ત્યાં રહેવાનું પસંદ કરશેા ? ના, એવા સમાજમાં તમે એક દિવસ પણ રહેવાનું પસંદ નહિ કરેા. મીજા સમાજમાં ભલે રેડિયેનુ' સંગીત ન હેાય, પરંતુ આત્માનું તે છે જ, પ્રેમ અને આત્મીયતાને સેવાના પ્રવાહ વહે છે, તે ગ્રામ્ય સંસ્કૃતિવાળા સમાજમાં રહેવાનું તમે પસંદ કરશે યુરોપિયન સંસ્કૃતિ એ પ્રથમ શ્રેણીને સમાજ છે. જ્યાં વિજ્ઞાન ઉન્નતિની છેલ્લી ટોચ સુધી પહેાંચી ગયું છે અને ત્યાં અણુમેમ્મની દોડ લાગી રહી છે. ભારતમાં બીજા પ્રકારના સમાજ છે, જ્યાં ભૌતિક નહિ, પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાનને વિકાસ થયા છે. ધર્મ કલાનેા પ્રચાર અને પ્રસાર થયા છે. કારણ કે સમસ્ત કલાએ ધકલાના અભાવમાં નિષ્ઠાણુ છે. “સવા ધમ્માનિળા.'' < રામના ઘરમાં ધર્માંકલા જીવિત હતી. એટલા માટે તેના ઘરમાં લેવાની નહિ, પણ દેવાની લડાઈ હતી. રામ કહેતા હતા કે અયેાધ્યાના રાજમુગટ હું નહિ લઉ, જ્યારે ભરત કહેતા હતા કે હું નહિ લઉ. તમારા ઘરમાં લડાઈ લેવાની છે કે દેવાની ? ધર્મ હૃદયમાં પેસી ગયેલી દાનવીય વૃત્તિને બહાર હાંકી કાઢે છે. અને તેમાં માનવતાની પુણ્ય-પ્રતિષ્ઠા કરે છે. બીજા શબ્દોમાં કહું તે ધ દાનવને માનવ બનાવે છે, અને માનવને દેવ ! હવે આપણે વિચારવાનું તે એ છે કે ધર્મનું અસલી રૂપ શું છે ? કેવું છે ? આજસુધી ધર્મની સેંકડા વ્યાખ્યા કરી દેવામાં આવી છે. સેકડા વ્યાખ્યાઓ થઈ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધર્મ અને સંસ્કૃતિ ચૂકી છે. તેની પાછળ હજારા........ માહ્ય આડંબર છે આજ ધમ એક અગેાચર જગલ બની ગયેલ છે. જ્યાં તેનું અસલ રૂપ શેાધી કાઢવું મુશ્કેલ બની ગયું છે. એક વેશ્યા કહે છે કે રૂપ વેચી રૂપિયા કમાવા તે મારા ધર્મ છે. સૈનિક, લશ્કરી સિપાહી શત્રુને મારવામાં પેાતાને ધર્મ સમજે છે. જલ્લાદ અપરાધીને ફાંસીના તખ્તા ઉપર ચઢાવવામાં પોતાના ધમ સમજે છે. એક મુસલમાન કુરાનની શરણમાં કાફ઼ાની કતલ કરવામાં ધર્મ માને છે. સતી પતિની પાછળ મળી મરવામાં ધર્મ માને છે તા વિધવા પતિના નામ પર એક વરસ સુધી ખૂણે પાળવામાં-ખૂણામાં બેસીને આંસુ વહાવી રડવામાં પેાતાના ધર્મ માને છે. પાદરી સ્વના નામે હુંડી લખી દેવામાં ધર્મ માને છે. બ્રાહ્મણુ દૂધપાક અને પૂરીને ભેગ ધરાવી સવા રૂપિયાની દક્ષિણા લેવામાં ધર્મ માને છે. એક મત પેાતાના મસ્તક પર સાડા અગિયાર ન ંબરનુ` તિલક લગાડી ભક્તિનું પાટિયું લટકાવવામાં ધર્મ માને છે પરંતુ આ બધા ધર્મ નથી, ધર્મની મશ્કરી છે, ઉપહાસ માત્ર છે. જે ક્રિયાઓમાં ધર્મના આત્મા ખેલતે નથી તે નિષ્પ્રાણ ક્રિયાઓ છે. તેમાંથી ધર્મના આત્મા વિદાય થઈ ગયે હોય છે મુડદાલ શરીર, નિર્જીવ શરીર પડયું છે. મુડદુ પેાતે સડે છે અને સ્વસ્થ મનુષ્યને પણ મુડદુ' ખનાવી દે છે. * જીવિત ધર્મ તા એ છે કે જેમની નાડીઓમાં અહિંસા, દયા અને પ્રેમની ધારા વહેતી રહે છે. પવિત્ર Page #236 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને યુવક વગ ૨૧૭ જીવન જીવવાની કલાનું નામ જ ધર્મ છે. જે વિચાર અને આચાર આત્માની ચારિત્ર્યશક્તિને વિકાસ કરે છે, જીવનમાં વિચાર અને સદાચારની મશાલ સળગાવે છે, તે જ ધર્મ છે. જેમના જીવનમાં વિચારના ધર્મની ત ઝગમગાટ કરી રહી છે, ઝળહળી રહી છે તેમના જીવનમાં દુઃખે અને વિપત્તિએ એટલાં જ દૂર જાય છે, જેટલાં સિંહથી દૂર હરણે. જેમના ઘરમાં ધર્મને પ્રકાશ હોય તેને ત્યાં બિમારી અહો જમાવીને બેસી રહી શકતી નથી. તેમના ઘરમાં મૃત્યુ કદી કવખતે કટાણે નહિ આવી શકે. અત્યાર સુધી હું ધર્મ પર બે છું. સારી પેઠે લાંબું બેલી ગો છું. હવે આપણે જરા યુવક વર્ગની સાથે વાત કરવાની છે. ધર્મતત્ત્વ જીવનને પ્રકાશ-સ્તમ્ભ છે. ધર્મ આત્માનું પિતાનું નિજ રૂપ છે. ભારતના બધા જ સંતે એ ઋષિ અને મહર્ષિઓએ ધર્મનો પ્રકાશ આપે છે. પછી એ જ માટીમાંથી પેદા થયેલા ભારતીય યુવક ધર્મથી કેમ પાછળ હટતો જાય છે ? આજ ઉપાશ્રયેામાં, મંદિરોમાં પ્રૌઢ અને વૃદ્ધ વર્ગ જ વધારે સંખ્યામાં નજર સામે દેખાય છે. પરંતુ કાળા વાળવાળા યુવકે બહુ ઓછા દેખાય છે. પિતા આવીને કહે છે: “મહારાજ છોકરાને જ્યારે એમ કહીએ છીએ કે તું આ પાસરામાં જા. મહારાજનાં દર્શન કરી આવ માંગલિક સાંભળી આવ. સામાયિક કર. તો તે એને રુચતું નથી. આ બધું કરવાને બદલે તે ગંજીપે રમવા બેસે છે. આ બે વખત પત્તાં ફૂટશે પણ ધર્મસ્થાનકે નહિ જાય.” Page #237 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ આમ કેમ થાય છે? આજે આ સમસ્યા ઉપર આપણે ઘેાડા વિચાર કરવાના છે. અધ્યયનમાં, સિનેમામાં, ફિલ્મીસિતારાને જોવામાં શૂટિંગમાં પિકનિક પાર્ટીઓમાં, હાટલા અને કલખેામાં યુવક હંમેશાં આગળ રહે છે, તે ધર્મના ક્ષેત્રમાં પાછળ કેમ છે ? શું એ લેાકાના પાછળ પડી જવામાં તમારી પ્રૌઢજના અને વૃદ્ધજનાની તા કેાઈ ભૂલ છુપાયેલી પડી નથીને ? જરા એક મિનિટ પેાતાની તરફ પણ દૃષ્ટિ કરીને જોઈ લે. યુવકવને સુધારવા જતા પહેલાં તમને પેાતાને સુધરવું જોઇશે. કારણ કે બાળકામાં માતાપિતાના જ સ'સ્કારે। આવે છે ! માટે ભાગે માતાએ બાળકમાં એવા સસ્કાર રેડે છે કે જેથી ભવિષ્યમાં તે સંત સ ́સ્કૃતિની પાસે જ ન જાય. ૧૮ મારા પેાતાને અનુભવ છે. એકવાર ગેાચરી લેવા માટે હું એક ઘેર ગયા. બાળક રિસાઇને તેાફાન મસ્તી કરી રહ્યો હતા. મા તેને લાડ પ્યારથી ફેસલાવી રહી હતી. તેને રમકડાં આપીને રીઝવવાના પ્રયત્ન કરતી હતી. પણ તેના આ બધા પ્રયત્ન નિષ્ફળ ગયા હતા. મને આવેલા જોઇને તે ખેાલી ઊઠી: “મુન્ના રડે મા. હિ તે જો મા'રાજ આવ્યા છે, તે હમણાં જ તને પકડીને લઈ જશે.” તેા શું અમે બાળકાને પકડીને ઉપાડી જનારા ખાવા છીએ? એક બાજુથી તા આ માતાએ તિખ઼ુતા’ ના પાઠ મેલી વંદના કરે છે, અને બીજી તરફ ખાળકના કેમળ હૃદયમાં ઝેરીલા સ'સ્કાર રેડે છે. જ્યારે તે બાળક મેટુ· થાય છે ત્યારે તેના મનમાં પડેલા સંસ્કાર પણ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ધર્મ અને યુવક વગે પાંગરીને મોટા થાય છે. બાળક વિચારે છે કે આ કેઈ પકડવાવાળા છે, તેમની પાસે કદી નહિ જવું જોઈએ. પછી મા કહેશે જા વ્યાખ્યાન સાંભળી આવ, તે તે ગંજીપે રમવા જરૂર બેસશે. અને માતાએ પછી અમારી આગળ ફરિયાદ કરશે. પરંતુ માતાઓ ! આ સંસ્કાર તે તમે જ તેમનામાં રેડ્યા છે ! યુવકવર્ગમાં આજ પણ ધર્મના શુદ્ધ રૂપમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે. અહિંસા, દયા, ક્ષમા વગેરે ગુણોને કઈ પણ યુવક ખરાબ કહેશે નહિ. હા, રૂઢ ક્રિયાકાંડ ઉપર અમુક પ્રકારનાં વિશેષ વિધિ-વિધાનો ઉપર તેમના મનમાં શ્રદ્ધા ઓછી છે. તેની પાછળ પણ એક હેતુ છે. આજને આપણો બુઝર્ગ વર્ગ, વૃદ્ધ અને પ્રૌઢ વર્ગ ઉપાશ્રયમાં ધર્મની માટી મેટી ને ઊંચી ઊંચી વાત કરે છે “મહારાજ સંસાર અસાર છે. બધે જુઠ્ઠો પથારે પાથર્યો છે. એક ન પેસે પણ સાથે આવશે નહિ વગેરે” તેઓ ધર્મની વાતે કરવામાં ગરુડની પેઠે ઊંચે ઊડે છે. એમ લાગે છે કે આજના યુવક જબુકુમાર અને શાલીભદ્ર જાણે એ જ છે. પરંતુ જેવા દુકાને પહોંચ્યા, રૂપાને ખણખણાટ થવા લાગ્યો કે વૈરાગ્યને બધે રંગ કેણ જાણે કયાં ઊડી જાય છે. - પુદ્ગલેને જુઠ્ઠો ફેલાવ માનવાવાળા એક નવું પેસે છોડવા પણ તૈયાર હેતા નથી. તેને અર્થ એ થયે છે કે ધર્મ કેવળ ઉપાશ્રયમાં છે. બજારની હવાને ઝપાટે લાગતાં જ તે છૂમંતર થઈ જાય છે. આજને બુદ્ધિવાદી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધર્મ અને સંસ્કૃતિ યુવક આ બધું પિતાની આંખથી જેતે હોય છે કે ઉપાશ્રયમાં રંગ બીજે છે અને બજારમાં રંગ બી. તમારા જીવનનું આ બહુરૂપીપણું યુવકના મનમાં ધર્મ પર શ્રદ્ધા કેવી રીતે જામવા દેશે? દઢ થવા દેશે ? બીજી બાજુ એક બુટ્ટી ડોશી સામાયિક કરે છે. પણ અડતાલીસ મિનિટની મસભાવની સાધનામાં તેનું મન નથી એટતું. તેની આંખો ચારે તરફ ફરી વળતી હોય છે. વહું શું કરી રહી હશે ? છોકરે શું કરી રહ્યો હશે ? સામાયિક પૂરી થતાં જ તેને પહેલો ઘા વહુ પર થાય છે. આ આમ કેમ કર્યું ને તેમ કર્યું? બાજુમાં જ ઊભેલે યુવક જુએ છે. તેના મનમાં થાય છે કે માજીએ એક કલાક સુધી સામાયિક દ્વારા ધર્મ સાધના કરી કે ફરિયાદોનું રજિસ્ટર તૈયાર કર્યું. આ જ કારણ છે કે આજનો યુવક રૂઢ ધાર્મિક ક્રિયાઓથી શા માટે હટી રહ્યો છે, દૂર જઈ રહ્યો છે. બીજી બાજુ આજના શિક્ષણમાં પણ કંઈક એવાં તવે છે કે જે યુવકને ધાર્મિકતાથી દૂર ધકેલે છે. આજના શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિની છાયા નથી. તે છાયા છે યુરોપની. તેમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ બલી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં કેળવણુ અથવા શિક્ષણનો પ્રારંભ ત્રણ વાક્યોથી થાય છે. “માતૃવો મવા પિતૃદેવો ભવ! “કાવાવ મવા Page #240 -------------------------------------------------------------------------- ________________ ધમ અને યુવક વગ ૨૨૧ આચાર્ય શિષ્યના માનસમાં સંસ્કારનાં બીજ રેપતા હતાઃ તારી માતા તારે માટે દેવ સ્વરૂપ છે. તારા પિતા તારા માટે દેવ સ્વરૂપ છે. તારા ગુરુ તારા માટે દેવ સ્વરૂપ છે. આ બીજ છે. જે પલ્લવિત થવાથી માતા, પિતા અને આચાર્યની પ્રત્યે બાળકના મનમાં શ્રદ્ધા અને વિનયની જોત જગાવે છે. પરંતુ પાશ્ચાત્ય શિક્ષણનો આરંભ થાય છે. (ડી. એ. જી) ડૉગ અને (સી. એ. ટી) કેટથી-એટલે કે કૂતરા અને બિલાડાથી શરૂ થનારા શિક્ષણમાં મેટાએ પ્રત્યે માન, આદર, વડીલે અને ગુરુજનેને આદર, અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાને અભાવ થશે જ, બીજી બાજુ આ શિક્ષણ મનુષ્યને કેવળ પેટ સુધી જ મર્યાદિત બનાવી દે છે. વધારેમાં વધારે પૈસે એકઠા કરે અને પિતાના વૈભવવિલાસની વૃદ્ધિ કરવી એ જ એકમાત્ર જીવનને ઉદ્દેશ બની ગયો છે. શિક્ષણનું ધ્યેય પણ એ જ બની ગયું છે. વિદ્યાથીં વિચારે છે : એ જ શિક્ષણ ઉત્તમ છે કે જે સારામાં સારી નોકરી અપાવે. પિસાનું આકર્ષણ જ્ઞાનના ઊંડાણમાં ઊતરતાં અટકાવે છે. તેથી આજને શિક્ષિત વગ ચેડા પૈસા ભલે એકઠા કરી શક્ત હોય, પરંતુ જ્ઞાનને પ્રકાશ તેની પાસે નથી. વિદ્યાર્થીના મગજમાં પૈસા પ્રત્યે આટલું બધું આકર્ષણ પેદા કરનારા પણ તમે લાકે જ છે. આજ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ધર્મ અને સંસ્કૃતિ સમાજમાં સંપત્તિશાળીનું પિસાદાર શ્રીમતેનું માન છે. પૈસા મનુષ્યનું ઉપજીવન છે. પણ તે જીવન નથી બની શકતું. તે સાધન ભલે હોય પણ સાધ્ય નથી બની શકતું. પૈસા હાથમાં રહે છે ત્યાં સુધી તે પાપ નથી પણ પૈસા જ્યારે હૃદયમાં ધૂસી જાય છે ત્યારે તે પાપ બને છે. હાથમાં રહેલે પિસે સમાજ અને રાષ્ટ્રને માટે ઉપયોગી પણ થઈ શકે છે, પરંતુ દિલમાં ઘૂસી ગયેલો પૈસો દુઃખથી ટળવળતાં માણસ માટે ભૂલથી પણ કામમાં આવતું નથી, આવી શકતું નથી. પરંતુ આજ આપ સૌ પૈસાવાળાને જેટલાં આદરમાન આપે છે તેટલાં આદરમાન એક ત્યાગી, તપસ્વી કે વિદ્વાનને નથી આપતા. તે પછી સમાજમાં ત્યાગી અને સેવાશીલ યુવક પેદા થાય એવી આશા શી રીતે રાખી શકાય ? બીજી બાજુ શ્રીમંતનાં દુષ્કૃત્યે પિસાથી ઢંકાઈ જાય છે. પૈસાથી પાપ ઢંકાય છે ધોવાતાં નથી. એક ધનિક ગૃહસ્થ એક પત્ની હોવા છતાં બીજું લગ્ન કર્યું. તેના જીવનથી જનતામાં ધણુ ફેલાઈ રહી હતી. તેણે કઈ સંસ્થાના ઉદ્દઘાટનમાં દસ હજાર રૂપિયાની થેલી ભેટ કરી અને તે સમારંભને પ્રમુખ બની બેઠે અને તે જ સમાચકે શેઠ સાહેબને સમાજના પ્રાણ તરીકે ઓળખાવતાં તેની પ્રશંસામાં દોઢ કલાક વીતાવી દીધું. અને દૈનિક પત્રોમાં ફોટા સાથે મેટાં મેટાં મથાળાં બાંધીને તેને પરિચય છાપી નાખવામાં આવ્યે. તે સમાજને લોકપ્રિય નેતા બની ગયે. પરંતુ તેની પ્રથમ પત્ની જે Page #242 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને યુવક વર્ગ ૨૨૩ ખૂણામાં બેઠી બેઠી પિસપાસ આંસુએ રડી રહી હતી તેનાં આંસુ કેણુ લૂછશે? પરંતુ આ પૈસાની કહાણુ યુવકે ઉપર બહુ જ ખરાબ અસર પડે છે. તેનું જીવન ધ્યેય એકમાત્ર પૈસા જ બની જાય છે, પછી ધર્મના પગ ત્યાંથી ઊખડી જાય તે તેમાં આશ્ચર્યની વાત શી હશે ? ખેર, યુવકવર્ગનું ધર્મ પ્રત્યે આકર્ષણ કરવું હોય તો પિતાના ધાર્મિક જીવનનું બહુરૂપીપણું દૂર કરે, શિક્ષણમાં પરિવર્તન કરે અને પૈસાનું પ્રભુત્વ પણ ઓછું કરે ત્યારે તમે જોશે કે ધર્મના કાર્યક્ષેત્રમાં યુવકવર્ગ આપણુથી પણ આગળ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભારતીય-સ’સ્કૃતિના દિવ્ય સંદેશ ભારતવર્ષને જગદ્ગુરુ પદનાં સર્વાંન્નત ગૌરવ શિખર ઉપર બિરાજમાન કરનારી તેની વિશિષ્ટ સાંસ્કૃતિ છે. દરેક દેશની મહત્તાનું મૂલ્યાંકન તેની સસ્કૃતિ દ્વારા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની પરમ-પાવન સરિતા યુગેાથી પ્રવાહિત થતી સારીયે માનવજાતને હરીભરી અનાવીને નવજીવન પ્રદાન કરતી આવી રહી છે. ઉન્નત, વિકસિત તથા સુસંસ્કૃત આચારવિચારના સમૂહને સૌંસ્કૃતિ કહે છે. સ`સ્કૃત વ્યાકરણના અનુસાર ‘સમ્’પૂર્ણાંક ‘કું’ ધાતુથી ભૂષણ અમાં ‘સુર્’ના આગમ કરવાથી ‘ ક્તિનું ’ પ્રત્યય લગાડવાથી ‘સંસ્કૃતિ' શબ્દની ઉત્પત્તિ થાય છે. તેના અથ છે-આભૂષણ જેવી સમ્યક્ કૃતિએના સમૂહ, સંસ્કૃતિનેા સંબંધ માનવકૃતિઓ છે. કારણ કે માનવજાતિ કમર્ચાનિ હાવાથી સમ્યફ-અસમ્યકૃતિને તથા આચાર-વિચારાનાં નિર્ણય કરવામાં સર્વ રીતે રીતે સ્વતંત્ર છે. તે અસમ્યક્ વૃત્તિએના ત્યાગ અને સમ્યક્ વૃત્તિઓને સ્વીકાર કરવામાં પૂર્ણ સમર્થ છે. પશુજગતની કઈ સંસ્કૃતિ ઉદ્ભવી શકતી નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિના દિવ્ય સંદેશ ૨૨૫ કારણ કે તે સત્-અસતથી વિવેકબુદ્ધિથી સથા શૂન્ય છે. પશુજાતિ પ્રકૃતિની સ્વાભાવિક લહેરામાં જીચે જાય છે. પ્રકૃતિના પ્રવાહથી પ્રતિકૂળ શારીરિક, માનસિક દુઃખાના પ્રતિકાર કરીને અભિષ્ટ લક્ષ્ય પ્રાપ્તિની ક્ષમતા તેમાં નથી. આવી માનવ સસ્કૃતિ જ માનવસમાજમાં આચારવિચારાને પરિષ્કૃત તથા પરિમાન કરીને તેને “સત્યમ્ શિવમ્ મુન્ત્રમ્ ’'ના દિવ્ય સંસ્કારાથી અલ'કૃત કરે છે. પ્રત્યેક દેશની સંસ્કૃતિના ઝગમગતા ચંદ્ર, સૂર્ય અને તારાએ મહાપુરુષ હોય છે. સંસ્કૃતિના સર્જનકર્તા અને પ્રાણુ માનવરત્ન જ છે. યુગ-યુગમાં જે મહાપુરુષ અવતરિત થાય છે તે પેાતાની અપૂર્વ વિજ્ઞાનશક્તિથી નવ્ય, ભવ્ય ને દ્વિવ્ય સંસ્કૃતિનું નિર્માણ કરે છે. તેના પ્રત્યેક આચારવિચાર તથા વ્યવહારમાં સંસ્કૃતિની સુંદર ઝલક હોય છે. જેવી રીતે એક ચતુર ચિત્રકાર વિવિધ રંગ અને પીછીથી એક દનીય ચિત્રનુ નિર્માણ કરે છે અને કલાકાર વણુઘડાયેલા પથ્થરમાંથી નયનરમ્ય મૂર્તિનું સર્જન કરે છે, તેવી જ રીતે મહાપુરુષ પણ પેાતાને તથા માનવસમાજને જીવન જીવવાની કળા શીખવે છે. ગ્લેસ્ટન, પિટ, મિલ્ટન, સુકરાત વગેરે વિદ્વાના વગર સુરાપ તથા બીજા દેશેાની સંસ્કૃતિનું શું અસ્તિત્વ રહેશે ? અને રામ, કૃષ્ણ, બુદ્ધ, ભગવાન મહાવીર તથા મહાત્મા ગાંધી વગરનાં ભારત અને ભારતીય સંસ્કૃતિમાં શું ખાકી રહેશે ? શું તે આંકડા વગરનાં શૂન્ય અને પ્રાણ વગરના ધ-૧૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ધર્મ અને સંસ્કૃતિ દેહ જેવી નહીં બની જાય ? અરે સંસ્કૃતિની મહાન ને અમર દોલત તે માનવ જ છે. યુગયુગમાં ઉત્પન્ન થનારા મહાપુરુષોની જીવનનિધિઓથી સંચિત બનીને સંસ્કૃતિની તિજોરી વધારે સમૃદ્ધ બને છે. આ ચમકતા-દમકતા મહાપુરુષોના દિવ્ય વિચારોના પ્રકાશપુંજમાં અજ્ઞાન તથા હિંસા વગેરે દુષ્કૃત્યનાં ગાઢ અંધકારથી વ્યાપેલી માનવજાતિનું માર્ગદર્શન થાય છે. ભારતીય સંસ્કૃતિ સર્વોત્કૃષ્ટ સંસ્કૃતિ છે. તેનામાં વિશ્વસંસ્કૃતિ બનવાની અજોડ ક્ષમતા છે. જો કે મૌલિક દષ્ટિથી સારી ચે માનવ સંસ્કૃતિ એક છે અને તેને એક જ ઉદ્દેશ છેઃ માનવ સમાજનું કલ્યાણ, ઉદય અને ઉત્કર્ષ. પ્રત્યેક માણસના જીવનને શિક્ષણ તથા શીલ દ્વારા વિકસિત કરીને સુંદર સંસ્કારોથી અભિભૂત કરીને સભ્ય બનાવવું પરંતુ જુદાજુદા સ્થળ ને કાળનાં માનવીઓના વિચાર અને દૃષ્ટિકોણની ભિન્નતાથી અનેક સંસકૃતિઓ બની છે. અને આ વિચારભેદથી તે સંસ્કૃતિઓમાં દિવસ-રાત અને આકાશ-પાતાળનું અંતર થઈ ગયું છે. જેવી રીતે પૂર્વની સંસ્કૃતિ, પશ્ચિમની સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, ઈસાઈ સંસ્કૃતિ, ઇસ્લામ સંસ્કૃતિ વગેરે. આજે અનેકાનેક સંસ્કૃતિઓ વિશ્વના ચોગાનમાં વિદ્યમાન છે. તેમનામાં આચાર-વિચારને કારણે ઘણે ભેદભાવ થઈ ગયો છે. - ભારતીય સંસ્કૃતિ એક વિરાટ મહાસાગર છે જેના વિશાળ અન્તરમાં વિભિન્ન સંસકૃતિઓની સરિતાએ આવીને અભિન્ન સ્વરૂપથી મળી ગઈ છે. આ એક એવું Page #246 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિને દિવ્ય સંદેશ ૨૨૭ સંગમસ્થાન તથા પાવન તીર્થધામ છે કે અહીંયાં બધી જ સંસ્કૃતિઓનું સન્માન સમાન છે. ભારતીય સંસ્કૃતિની એક મહાન વિશેષતા છે કે તે પિતાની વિશિષ્ટતાને ત્યાગ ન કરીને પણ અન્ય સંસ્કૃતિઓને તથા તેની સારી બાજુઓને આત્મસાત કરી લે છે. જે આ ઉદારતા તથા વિશેષતા અન્ય બધી જ સંસ્કૃતિઓમાં હતા તે આ માનવસંસાર સ્વર્ગ બની શકત. વસુધૈવ કુટુચ્છ” આ ભારતીય સંસ્કૃતિની આંતર વીણને મધુર ઝંકાર છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વશાન્તિને મૂળ આધાર છે. અહીંની સંસ્કૃતિ “સર્વોદય’ના મહાન લક્ષ્યને પૂર્ણ કરે છે. “સર્વે મવડુ મુવિનઃ સર્વે સન્તુ નિરામચાર” આ ભારતીય સંસ્કૃતિને મૂળ મંત્ર છે. પાશ્ચાત્ય ને પૌત્ય સંસ્કૃતિમાં પૂર્વ–પશ્ચિમનું અત્તર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ભૌતિકતાપ્રધાન છે, તો પર્વાત્ય સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ભેગપ્રધાન છે તે પર્વાત્ય સંસ્કૃતિ ત્યાગપ્રધાન છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું લક્ષ્મ શરીરસુખ છે, તે પૌર્વાત્ય સંસ્કૃતિનું લક્ષ્ય આત્મસુખ છે. પર્વાત્ય સંસ્કૃતિ અનુસાર માનવજીવનના મુખ્ય ચાર પુરુષાર્થો છેઃ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. કામ અને અર્થ શરીરસુખને માટે સાધ્ય સાધન છે અને ધર્મ અને મેક્ષ આત્મસુખને માટે સાધ્યસાધન છે. કામ સાધ્ય છે તે અર્થ તેનું સાધન છે. અને મોક્ષ સાધ્ય છે તે ધર્મ તેનું સાધન છે. ર્વાિત્ય સંસ્કૃતિ કામ અને અર્થને ગૌણ તથા ધર્મ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધર્મ અને સંસ્કૃતિ અને મોક્ષને જીવનનું પ્રમુખ લક્ષ્ય માને છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિ શરીરસુખને પ્રમુખ લક્ષ્ય માને છે. તેથી કામ અને અર્થને તેમાં મુખ્ય સ્થાન છે. તથા ધર્મ અને મોક્ષને માત્ર મનરંજન માટેનું ગૌણસ્થાન છે. ભારતીય સંસ્કૃતિને પ્રાણ ધર્મ અને અધ્યાત્મ છે. જે આલૌકિક ને પારલૌકિક સુખશાતિના વિધાતા છે. ધર્મરહિત સંસ્કૃતિ કદી માનવસમાજની ઉન્નતિ અને સુરક્ષા કરી શકતી નથી. આજે માનવ પાશ્ચાત્ય સંસ્કૃતિની લેભામણી ઝાકઝમાળથી અકળાઈ ગયે છે. ભૌતિક વિજ્ઞાને ધરતી પર સ્વગ સજી દીધું છે. આજે શારીરિક સુખનાં અનેક સાધને વિખરાયેલાં પડયાં છે. દેવવિમાનની કલ્પના સાકાર કરનાર ગગનચુંબી દિવ્ય મહાલો; કાનમાં અમૃતવર્ષ કરતા રેડિયે તથા વાદ્યની સ્વર્ગીય સંગીતની લહરીઓ; શરીરને સ્પર્શ સુખ આપનાર રેશમ, મખમલ, નાયલોન વગેરે અનેક પ્રકારનાં વસ્ત્રાલંકાર, તથા ચિકિત્સાનાં નીતનવાં સાધનની ઉત્પત્તિ થઈ જ રહી છે. પરંતુ આટલાં સાધન હોવા છતાં પણ માનવ-સમાજ સંપૂર્ણ સુખી કે સુરક્ષિત નથી. આને અર્થ એ છે કે જીવનમાં માત્ર શરીર ને ઇદ્રિનાં સુખસાધન પૂરતાં નથી. સ્ટીમરથી વિશાળ સાગરની ખાઈઓ પાર કરીને અને વાયુયાનથી અનંત નીલ આકાશની અસમતાને છેડે લાવીને ચંદ્રક ઉપર વસવાના સ્વપ્નાં સફળ કરવાથી જ માનવ કૃતકૃત્ય ને પૂર્ણ સફળ નહીં થઈ શકે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિના દિવ્ય સદેશ ૨૨૯ આજે માનવસમાજ માટે પ્રકૃતિજન્ય અને શારીરિક દુઃખ જેટલાં વધારે ભયકર અને વિનાશક નથી, પણ તેનાથીયે વધારે દુ:ખેા ને વિનાશ વધારનાર માનવના આંતરિક વિકાર છે. અત્યારે વિશ્વમાં અખિલ માનવજાતિના માથા પર હિંસા, ભેગવાદ અને પરિગ્રહવાદના સર્વગ્રાહી દૈત્યે ઘુમરાઈ રહ્યા છે જે વિશ્વયુદ્ધની ભૂમિકા નિર્માણ કરી રહ્યા છે. આ શું ખૂબ દુઃખની અને શરમની વાત નથી કે ચદ્રલેાક પર ઊડનારા માનવ પેાતાના પગતળે જલતી હિંસાની મહાજ્વાળાને શાંત નથી કરી શકત.. ભલે ભૌતિક વિજ્ઞાન આખાયે વિશ્વને જડપ્રકૃતિ પર વિજયમાળ લહેરાવીને આકાશ-પાતાળને એક કરે. પણ તે એક નાનકડા માનવવિકાર પર વિજય નથી મેળવી શકતા. જ્યાં સુધી માનવ પેાતાના જેવાં માનવડાહ્યાં પર વિજય કરીને માનવ–મૈત્રી દ્વારા વિશ્વશાંતિના પાઠ નથી ભણાવી શકતા ત્યાં સુધી ભૌતિક વિજ્ઞાન દ્વારા થયેલેા તેના મહાવિજય પણ પરાજયમાં પરિવર્તન પામે છે. અને આ માનવતા તથા માનવજાતની કપરી હાર છે અને છે જ. વિજ્ઞાન તથા માનવ સંસ્કૃતિની ભયંકર અસફળતા માનવનાં માનસિક વિકાર, હિંસા, દ્વેષ વગેરેનેા નાશ કરવા માટે વિશ્વને ફરી એકવાર અધ્યાત્મપ્રધાન ભારતીય સંસ્કૃતિનુ શરણ લેવું પડશે ત્યારે અખિલ વિશ્વના દરેક માનવનું અને તેની ભિન્ન સંસ્કૃતિઓનું રક્ષણ થશે. આધુનિક જગતમાં ભૌતિક વિજ્ઞાનની શેાધેા કરતાં યે આધ્યાત્મ વિજ્ઞાનનું મહત્ત્વ વધારે આવશ્યક છે. વિનાશ પંથે આગળ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધર્મ અને સંસ્કૃતિ ચાલતી માનવજાતિના ઉદ્ધાર કરનારી અમૃતમયી સ'જીવની ભારતીય સંસ્કૃતિ જ છે. ભારતીય સસ્કૃતિઓમાં અધ્યાત્મ વિદ્યા જ સંપૂર્ણ નૈસર્ગિક સુખાના સ્રોત છે. આ વિદ્યાના અભાવથી સંપૂર્ણ ભૌતિક વિદ્યા અને શારીરિક સુખસાધન વ્યર્થ છે, અંધકારમય છે. એથી ભારતના મહાન મહષિ એએ વિશ્વને દિવ્યસંદેશ આપ્યા, “તમને મા ક્યાતિનમય નૃત્યેામાં અમૃતં ગમય ।” જે સુખસાધનાની માહિની માયામાં અટવાઈને માનવ માનવના પ્રાણ હરનારા શત્રુ ખની જાય છે, તે માયા અર્થાત્ પરિગ્રહનાં વિષયુક્ત વૃક્ષનાં મૂળે પર ભારતીય અધ્યાત્મવાદીઓએ પ્રહાર કર્યાં અને તેના ત્યાગને ઉપદેશ આપ્યા. સપૂર્ણ વિશ્વના અતુલ વૈભવને પ્રાપ્ત કરીને પછી ચક્રવતી સમ્રાટને જેટલું સુખ પ્રાપ્ત ન થઈ શકે તેટલું સુખ એક ત્યાગી મહિને થાય છે જે સપૂણ બાહ્ય સુખસાધનેને ઠાકરે મારીને પ્રકૃતિનાં સ્વાભાવિક સાધના પર નિર્ભીર રહે છે. વિશ્વના સંપૂર્ણ બાહ્ય ભૌતિક વૈભવથી પણ આધ્યાત્મિક વૈભવનું મૂલ્ય ઘણુ વધારે છે. તેથી જ એક ચક્રવતી સમ્રાટ પણ ત્યાગી મહિષ નાં ચરણામાં નમે છે અને તેવી જ રીતે અકૃત્રિમ અને અનંત સુખપ્રાપ્તિની કામના કરે છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર માનવે પેાતાનાં શરીરનિર્વાહ માટેનાં સાધના અત્યંત મર્યાદિત રાખવાં જોઈ એ. १ तण संथारणिरससन्नो, मुणिवरो भट्टराय मोहस्स जं पावई मुत्तिसुहं तंकतो चक्कवट्टी बि ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિને દિવ્ય સંદેશ ૨૩૧ અને જે વધારે હોય તે તેને દાનસ્વરૂપે સઉપગ કરવો જોઈએ. આમ ભારતીય સંસ્કૃતિમાં નિસર્ગિક રૂપથી સામ્યવાદને સ્વર ઝંકાર કરી રહ્યો છે. બીજા દેશ ભલે તે આર્થિક, રાજનૈતિક તથા વૈજ્ઞાનિક દષ્ટિએ સંપન્ન હોય પણ ભારતવર્ષને સાંસ્કૃતિક અર્થાત આધ્યાત્મિક વૈભવ માત્ર ભારતવર્ષની જ નહીં પરંતુ આખાયે વિશ્વની ને માનવમાત્રની બહુમૂલ્ય સંપત્તિ છે. વિશ્વમાં જે વખતે વિજ્ઞાનની જેમ જ આધ્યામિક વિજ્ઞાનને આદર થવા લાગશે તે જ વખતે માનવ સમાજની સમસ્ત દુઃખ અને કલેશેની નરકવાળાએ શાંત થઈ જશે. જયારે આધ્યાત્મિક વિજ્ઞાન વિકાસનાં સર્વોત્તમ શિખર ઉપર પહોંચશે તે રાજ્યનીતિ પણ ધર્મપ્રધાન બનશે અને સમસ્ત વિશ્વ એક રાષ્ટ્ર જેવું બનશે. તથા બધા દેશે એક જ રાષ્ટ્રના ભિન્ન ભિન્ન પ્રાંતની જેમ એક જ રાષ્ટ્રનાં અભિન્ન અંગે થશે અને તેનાં રહેવાસીઓ સમસ્ત માનવસમાજ એક જ રાષ્ટ્રનાં નાગરિક બનશે. એક જ સત્યને પ્રેમના સંબંધથી સારી માનવજાત અને બધા ધર્મો તથા માનવ સંસ્કૃતિ પણ એક જ થશે. આ જ માનવસંસારની પૂર્ણ સફળતા છે. એકવાર સારીયે માનવસૃષ્ટિ જે અહિંસાની સુખદ છાયામાં બેસીને ભારતીય સંસ્કૃતિની અધ્યાત્મરૂપ અમૃતરસધારાનું પાન કરશે તે તે અભય ને અમર બની જશે. તે સમયે એક જ ધર્મમય શાસનતંત્ર એક જ સર્વશ્રેષ્ઠ મહાત્માની જેમ ધર્મજ્ઞ-શાસક અને એક જ દેશની પ્રજાના જેવાં બંધુત્વ ભાવથી સમસ્ત માનવજાત રહેશે તો પછી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધર્મ અને સસ્કૃતિ “ કાઇ પરાયું નથી, સમસ્ત સંસાર જ મારું ઘર છે”ની કલ્પના સાકાર થવાથી પરાયા ને શત્રુ નહી રહેવાથી ઝઘડા ને સંઘષ કહ્યાં કેાની સાથે થશે ? “સંયુક્ત રાષ્ટ્રસંઘ”ની જગ્યાએ એક જ રાષ્ટ્રસંઘ રહેશે. એકવાર માનવજગતના રાજનૈતિક ભાગ્યવિધાતાઓ અને સંપૂર્ણ માનવજાતિને ‘અત્યાર’ની પ્રથમ શ્રેણી ઉત્તીણુ કરવી પડશે અર્થાત્ જીવન અને જગતને ઉદય કરવા માટે તે દિવ્ય સંસ્કૃતિનુ નીચેનુ સૂત્ર શીખવું પડશે. જેમ “ મિત્રિમે-ક્ષત્ર મૂત્યુ વૈર-મજ્ઞ ન ળરૂ ” અર્થાત્ ખધા તારા મિત્રો છે, મને કાઇ પર વેર કે દ્વેષ નથી અને મારા કોઇ શત્રુ નથી. ભારતીય સંસ્કૃતિની આવી પ્રકાશમાન દિવ્યસૂત્ર વિદ્યા છે જેને વાસ્તવિક વિદ્યા કહી શકાય છે. આ વિદ્યા વિના સંપૂર્ણ વિદ્યા અવિદ્યા છે. અને સંપૂર્ણ જ્ઞાન, વિજ્ઞાન તથા ભૌતિક જગતના ચમત્કાર આના વગર વ્યર્થ છે. અસફળ છે. ભલે માનવ ભૌતિક વિદ્યા અર્થાત્ જડ અવિદ્યાર્થી આકાશમાં હરણફાળ ભરે છતાં પણ માનવ સમાજ વાસ્તવિક ઉત્કષને-સુખને પ્રાપ્ત નહી કરી શકે. તેથી ભારતીય સંસ્કૃતિ જ વિશ્વમાં સુખશાન્તિ નારી અમૃત જેવી મહાન ઔષધિ છે. જ્યારે આ સંસ્કૃતિના સૂર્ય` આખાયે વિશ્વમાં પ્રકાશમાન થશે ત્યારે જીવન અને જગતને સંપૂર્ણ દુઃખમય અધકાર નાશ પામશે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૫ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા મહાપુરુષને દેશ : ભારતવર્ષ મહાપુરુષને દેશ છે. દુનિયાને કેઈપણ દેશ અથવા રાષ્ટ્ર ભારતવર્ષની તુલના કરી શકે તેમ નથી. આ અવતારની જન્મભૂમિ છે, વીરેની કર્મભૂમિ છે અને વિચારકેની પ્રચારભૂમિ છે. અહીં અનેક નરરત્ન, સમાજરત્ન અને રાષ્ટ્રરત્ન પેદા થયાં છે, જેઓએ માનવમનની સૂકી ધરતી પર સ્નેહની સરસ સરિતા વહાવી. જનજીવનમાં અભિનવ જાગૃતિને સંચાર કર્યો. જનમનમાં સંયમ અને તપની જ્યોતિ જગાડી. પિતાના પવિત્ર ચરિત્ર દ્વારા અને તપઃપૂત વાણી દ્વારા કર્તવ્ય માર્ગમાં મૂકવા માટે અમર પ્રેરણા આપી. યુગ પુરુષ : ગગનમંડલમાં વિચરતી વીજળીના તરંગને પકડીને જેવી રીતે બેતારને તાર (વાયરલેસ) એ વિદ્યુત તરંગને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધર્મ અને સંસ્કૃતિ ભાષિત રૂપ આપે છે, અવ્યક્ત વિચાર ધારાઓને વ્યક્ત કરે છે, તેવી જ રીતે સમાજમાં અથવા રાષ્ટ્રમાં જે વિચારધારાઓ ચાલે છે, જેને પ્રત્યેક વિચારક અનુભવ તે કરે છે પરંતુ અનુભૂતિની તીવ્રતાના અભાવમાં તે તેને અભિવ્યક્ત કરી શકતું નથી. યુગ પુરુષની અનુભૂતિ તીવ્ર હોય છે અને અભિવ્યક્તિ પણ તીવ્ર હોય છે તે જનતાજનાર્દનની વિચારધારાઓને બેતાર તારની (વાયરલેસની) માફક મુખરિત કરે છે. તેની વિમલ વાણીમાં યુગની વાણુને ઝંકાર હોય છે. અને એના કર્મનું કર્મ ક્રિયાશીલ હોય છે અને એના તે ચિંતનમાં યુગનું ચિંતન ચમકતું હોય છે. યુગપુરુષ પિતાના યુગનું સફળ પ્રતિનિધિત્વ કરે છે. જનજનના મનનું અધિકાર સહિત નેતૃત્વ કરે છે, અને તે યુગની જનતાને સાચું દિશા-દર્શન. માર્ગ–દર્શન આપે છે. ભૂલા પડેલા ભટકતા જીવનમાર્ગના પ્રવાસીઓને પથપ્રદર્શન કરે છે તેથી તે સમાજરૂપી શરીરનું મુખ પણ છે અને મસ્તિષ્ક પણ છે. ભગવાન શ્રી ઋષભદેવ એવા જ યુગપુરુષ હતા, જેમણે પોતાના યુગની ભેળી–ભાળી સીધી સાદી જનતાને સત્ય, શિવ અને સુંદરને પાઠ પઢાવ્યો. જન જીવનને ન વિચાર, નવી વાણી અને નવું કર્મ આપ્યું. ભેગમાર્ગથી હટાવીને કર્મમાગ, પ્રવૃત્તિમાર્ગ અને વેગમાર્ગ તરફ વાળ્યા. અજ્ઞાનરૂપી અંધકારમાંથી હટાવી જ્ઞાનને વિમલ પ્રકાશપ્રદીપ પ્રજવલિત કર્યો. માનવ સંસ્કૃતિનું Page #254 -------------------------------------------------------------------------- ________________ માનવ સસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૩૫ નવનિર્માણુ કર્યુ. એટલા માટે અનન્ત અતીતની ધૂળ પણુ તેમના જીવનની ચમક અને દમકને ઢાંકી ન શકી. ભારતીય સંસ્કૃતિના આદ્ય નિર્માતા મહામાનવ ભગવાન શ્રી ઋષભદેવને કાણુ નથી જાણતું ? કેણુ નથી એળખતું ? તે વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં સર્વપ્રથમ સમ્રાટ, સર્વ પ્રથમ પરિવાર અને સર્વ પ્રથમ કેવલી અને સર્વ પ્રથમ તીર્થંકર થયા છે.તેમના પિતાનુ નામ નાભિ હતું, અને માતાનું નામ મરુદેવી હતું. જન્મની પૂર્વ ભગવાન શ્રી ઋષભદેવ એવા યુગમાં અવનીતલ ઉપર અવતર્યાં, જ્યારે આર્યોવત કાઈ મહાપુરુષની પ્રતીક્ષામાં વ્યગ્ર બની રહ્યો હતા. નિષ્ક્રિય ભૌગેાલિક કાળ સમાપ્ત થઈને સક્રિય કયુગના આરંભ થવાની તૈયારીમાં १ (क) एत्थणं उस हे णामं अरहा कोसलिएपढम राया, पढम जिणे, पढम केवली पढम तित्थयरे पढम धम्मवर चकवट्टी समुप्पज्जित्था | જમ્બુદ્વીપ उसमे हवा पढमराया ह वा पढम त्रिक्खाचरे ह वा पढमजिणे ह वा पढमतित्थ करे हवा (F) -કલ્પસૂત્ર પુણ્ય સ. ૧૯૪ પૃ. ૫૭ २ नाभिस्स कुलगरस्स मरुदेवीह भारियाह કલ્પસૂત્ર પુણ્ય સૂ ૧૯૧ પૃ. ૫૬ (ખ) ત્રિષષ્ટિ પર્વ ૧, સ ૨, શ્લેા. ૬૪૭ થી ૬૫૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ ધર્મ અને સંસ્કૃતિ હતો. પ્રતિપળ, પ્રતિક્ષણ મનુષ્યની જરૂરિયાત તે કાળી માતાની જીભની જેમ વધી રહી હતી, પણ કલ્પવૃક્ષેની શક્તિ ક્ષીણ થવાથી જરૂરિયાતોની પૂર્તિ બરાબર થઈ શકતી ન હતી. સાધનના અભાવથી સંઘર્ષ થવા લાગ્યો. વાદવિવાદ, લૂંટફાટ, અને ઝૂંટાઝૂંટ ચારે બાજુ થવા લાગ્યાં. સંગ્રહબુદ્ધિ પેદા થવા લાગી. નેહ, સરલતા, સૌમ્યતા, સૌહાર્દ વગેરે સદ્દગુણોમાં પરિસ્થિતિની વિવશતાથી પરિવર્તન આવવા લાગ્યું. અપરાધી મને ભાવનાનાં બીજ અંકુરિત થવા લાગ્યાં. શાસન વ્યવસ્થા વિખ્યાત રાજનૈતિક વિચારક ટોમસ પેને લખ્યું છે કે “માનવી પોતાની બૂરી પ્રવૃત્તિઓ ઉપર સ્વયં નિયંત્રણ ન રાખી શક્યો એટલે શાસનને જન્મ થયે. શાસનનું કાર્ય છે કે તે મનુષ્યની બૂરી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખે. સારી પ્રવૃત્તિ ફૂલની લતા છે, ફલનું વૃક્ષ છે. જેને બૂરી પ્રવૃત્તિની ઝાડીએ ઘેરી લે છે, અને તેથી તેને વધવા દેતી નથી. તે તેના વિકાસને રૂંધે છે. શાસનનું કામ આ ઝાડીઓને કાપી નાખવાનું છે. " આ સંદર્ભના પ્રકાશમાં આપણે જેને સંસ્કૃતિની દષ્ટિએ જોઈએ તે પણ શાસન વ્યવસ્થાનું મૂળ અપરાધ અને અવ્યવસ્થા જ છે. અપરાધ અને અવ્યવસ્થા પર નિયંત્રણ મૂકવાના હેતુથી જ સામૂહિક જીવન જીવવા માટે માનવ વિવશ થયા. આ સામૂહિક વ્યવસ્થા જ “કુળ” કહેવાણી. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા કુળને મુખી, સરદાર જે પ્રકૃષ્ટ પ્રતિભાસંપન્ન રહે તે કુલકર કહેવાવા લાગે. ને એ કુળની સુવ્યવસ્થા કરતો. કુલકરાની સંખ્યા કુલકરની સંખ્યાના સંબંધમાં જુદા જુદા મત છે. સ્થાનાંક, આવશ્યક ચૂર્ણિ આવશ્યક નિર્યુક્તિ તથા ત્રિષષ્ટિશલાકા પુરુષમાં સાત કુલકરેનાં નામ મળી આવે છે. પઉમચરિયર મહાપુરાણ અને સિદ્ધાસંગ્રહમાં ચૌદનાં તથા જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પંદરનાં નામ મળે છે. સંભવ છે કે વાચના ભેદથી આ પ્રમાણે બન્યું હોય. કુલકરેને આદિપુરાણમાં મનુ પણ કહ્યા છે. વૈદિક १ पढमेत्थ विमलबाहण चक्खुम जसमं चउत्थभभिचंदे तत्तो य पसेणइए, मरुदेव चेव नाभीय, આવ. નિ. કુલ-વૃત્તિ-ગા-૧પર પૃ. ૧૫૪ २ पडम चरियं उदे. ३ श्लो पू०-५५ । (૨) સુમતિ (૨) પ્રતિશ્રુતિ (૩) સીમંર (ક) પર (૧) ક્ષેશંકર (૬) ક્ષેમંદર (૭) વિવાર (૮) चक्षुष्मान (९) यशस्वी (१०) अमिचन्द्र (११) चन्द्राभ (૨૨) કનિત (૨૩) મફેવ (૧૪ નામ) ३ तीसे समाऐ पच्छिमेतिभाए पलिओव मद्ध भागावसेसे एत्थणं हमे पण्णरस कुलगरा समुप्पज्जित्था तं जहासुमइ, पडिस्सुई, सीमंकरे, सीमंधरे खेमकरे, विमलवाहणे चक्खुमं, जसमं, अभिचन्दे, चंदाभे, पसेणइ, मरुदेवे णाभी उसभेत्ति । જબૂદીપ પ્રજ્ઞપ્તિપત્ર ૧૩૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધર્મ અને સંસ્કૃતિ સાહિત્યમાં કુલકરની જગાએ “મનુ” શબ્દ જ ઉપગમાં લેવા છે. મનુસ્મૃતિમાં સ્થાનાંગની જેમ મનુને ઉલ્લેખ છે તે બીજી જગાએ ચૌદ મનુને પણ ઉલ્લેખ છે. ૧ ટૂંકામાં ચૌદ અથવા પંદર કુલકરેને સાતમાં સમાવી શકાય છે. ચૌદ અથવા પંદર કુલકરનો જ્યાં ઉલ્લેખ છે તેમાં પ્રથમ છ સાવ નવા છે અને અગિયારમાં કુલકર ચન્દ્રાભને પણ ઉલ્લેખ નથી. બાકીના સાત તે તેના તે જ છે. દણનીતિ અપરાધી મનેવૃત્તિ જ્યારે વ્યવસ્થાનું અતિક્રમણ કરવા લાગી ત્યારે અપરાધને નિરોધ કરવા માટે કુલકરે એ સર્વ પ્રથમ દડનીતિ ચાલુ કરી. ૨ સ્વાગૂ (૨) વાષિ , (૩) ત્તમ, (૪) તામર (૬) રિવર (૬) રાક્ષુષ (વૈવસ્વત), -મનુસ્મૃતિ અ. ૧, . ૬૨-૬૩ २ (१) स्वायम्भुव (२) स्वारोचिष (३) ओत्तमि (४) तापस (૫) જૈવત (૬) જાન્નુર (૭) વૈવસ્વત (૮) સાવ (3) રાસાવળેિ (૨૦) દ્રશ્નાવળેિ (૨૨) ધર્મરાવળ (१२) रुद्रसावर्णि (१३) रौच्यदेवसावर्णि (१४) इन्द्रसावर्णि –મોર-મેર-વિલિયમ-સંસ્કૃત ઇંગ્લિશ ડિકશનરી પૃ. ૭૮૪ ३ दण्डः अपराधिनामनुशासनं तत्र तस्य वा स एव वा નતિ નો ઇશ્વનીતિઃ | સ્થાનાંગ ૫. ૩૯૯-૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૩૯ હાકાર નીતિ સાત કુલકરની દષ્ટિથી પ્રથમ કુલકર વિમલવાહનના સમયમાં હાકારનીતિનું પ્રચલન થયું. એ યુગને માનવી આજના યુગના માનવીની પેઠે અમર્યાદિત અને ઉશૃંખલ ન હતો. તે સ્વભાવથી જ સંકોચશીલ અને લજજાશીલ હતો. અપરાધ કરનાર અપરાધીને ફક્ત એટલું જ કહેવામાં આવતું હતું કે “અરે ! આ તે શું કર્યું?” આ શબ્દ-પ્રતાડના એ યુગનો સૌથી મોટો દંડ હતા. અપરાધી એટલાથી જ પાણી પાણી થઈ જતે પ્રસ્તુત નીતિ દ્વિતીય કુલકર “ચક્ષુમાન'ના સમય સુધી ચાલી. માકાર નીતિ જ્યારે “હાકાર” નીતિ નિષ્ફળ જવા લાગી ત્યારે માકાર” નીતિને પ્રયોગ શરૂ થયો.ત્રીજા અને ચોથા કુલકર “યશસ્વી ” અને “અભિચન્દ્ર”ના સમય સુધી લઘુ અપરાધ માટે “હાકારનીતિ પ્રચલિત થઈ. “મા કરે. ન કરે.” એ નિષેધાજ્ઞા મહાન દંડ ગણવા લાગ્યો. १ ह इत्यधिक्षेपार्थस्तस्य करणं हकारः –સ્થાનાંગ સૂત્ર-વૃત્તિ ૫. ૩૯ २ तेणं मणुआ हक्कारेणं दंडेणं हयासमाणा लज्जिआ, विलजिआ वेट्टा भीआ तुसिणीआ विणओणया चिट्ठति – જમ્મુ કાલાધિકાર અમલખ. પૃ ૭૬ ३ मा इत्यस्य निवेधार्थस्य करणं अभिधानं माकारः -સ્થાનાંગ વૃત્તિ ૫. ૩૯ al Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધર્મ અને સંસ્કૃતિ ધિક્કાર નીતિ માકાર નીતિ પણ અસફળ થવાથી ધિક્કાર”નીતિને પ્રાદુર્ભાવ થયા. અને આ નીતિ પાંચમા “ પ્રસેનજિત ’ તથા છઠ્ઠા ‘ મરુદેવ ' તથા સાતમા કુલકર “ નાભિ ” સુધી ચાલતી રહી. આ રીતે ખેદ, નિષેધ, તિરસ્કાર મૃત્યુદ’ડથી પણ અધિક પ્રભાવશાળી સિદ્ધ થયાં. કારણ કે માણસ સ્વભાવથી જ સરળ માનસથી જ કેામળ સ્વય’શાસિત અને મર્યાદાપ્રિય હતા. જન્મ અને નામ અન્તિમ કુલકર નાભિના સમયમાં યૌગાલિક સ‘કૃતિ (સભ્યતા) ક્ષીણ થવા લાગી અને માનવીય સભ્યતા સ્મિત વેરવા લાગી એ સધિકાળમાં અગવાન શ્રી ઋષભદેવ મરુદેવ માતાની કુખમાં આવ્યા. માતાએ ચૌદ સ્વપ્ના નિહાળ્યાં તેમાં સર્વ પ્રથમ ઋષમ હતા. અને જન્મ પછી <6 १ धिगधिक्षेपार्थ एव तस्य करणं उच्चारणंधिक्कारः । २ तेणं मणुआ पगइ उवसंता, पगइ पयणु कोहमाण - माया लोहा मिउ मद्दव सम्पण्णा अल्लीणा भद्दगा विणीआ, अपिच्छा असंणिहिसंचया विडमंतर परिवसणा जहिच्छअ काम कामिणो -જમ્મદીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર સૂ. ૧૪ ३ जं णं स्यणि उसभेणं अरहा कोसलिए मरुदेवाए देवीए कुच्छिंसि गन्भताए वक्कंते तंणं स्यणि सा मरुदेवा देवि तंसि तारियगंसि सयणिज्जंसि तं चेव णवरं पढमं उस मुहे अतितं पासति सेसाउगयं કલ્પસૂત્ર પુણ્ય સુ. ૧૯૨ પૃષ્ઠ પ Page #260 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૪૧ બાળકની છાતી ઉપર પણ વૃષભનું ચિહ્ન હતું. તેમનું નામ વૃષભનાથ-ઋષભદેવ રાખવામાં આવ્યું. ચિત્ર વદ આઠમને દિવસે ભગવાનને જન્મ થયો. આ સુવર્ણ દિવસ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી ઋષભદેવ જૈન સંસ્કૃતિની દષ્ટિથી પ્રથમ તીર્થકર છે. શ્રીમદ્ ભાગવતની દષ્ટિએ તે વિષણુના અવતાર છે. ભગવાન શ્રી વિષ્ણુ મહારાજા નાભિનું પ્રિય કરવા તેના અંતઃપુરની મહારાણી મરુદેવીના ગર્ભમાં આવ્યા. તેમણે આ પવિત્ર શરીરને અવતાર વાતરશના શ્રમણ ઋષિઓના १ तत्र भगवतो नामनिबन्धनं चतुर्विशतिस्तवे वक्ष्यति ऊरूसु उसभलंछणमुसभं सुमिणमि तेण उसभजिणो આવ-મિ-મલવૃત્તિ પૃ. ૧૯૨, ૧ २ चेत्त बहुलटुमीए जातो उसभो असाढनक्खत्ते આવ. ન. મલ. વૃત્તિ ગા. ૧૮૪, પૃ. ૧૬૩ (ख) उसमे अरहा कोललिए जेसे गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्सणं चित बहुलस्स अट्ठमीपक्खेणं नवण्हं मासाणं वहुपडिपुण्णाणं अट्ठमाण य राइंदियाणं जाव आसाढा हिं नक्खेत्तेणं जोगमुवागएणं आरोग्गा आरोग्गं पयाया । ક૯પસૂત્ર સૂ. ૧૯૩, પૃ. પદ, પુણ્ય. ધ-૧૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધર્મ અને સંસ્કૃતિ ધર્મને પ્રગટ કરવાની ઈચ્છાથી ગ્રહણ કર્યો. શિવપુરાણમાં લખ્યા મુજબ ભગવાન શ્રી ઋષભદેવ શિવના અઠ્ઠાવીસ યોગાવતારમાં છે. તેમણે ઋષભદેવના રૂપે અવતાર કર્યો. પ્રભાસ પુરાણમાં પણ એ જ ઉલ્લેખ છે. * ડૉકટર રાજકુમાર જેને “પૃપમદેવ તથા શિવ નશ્વરથી પ્રાય માન્યતા" શીર્ષક લેખમાં વેદ ઉપનિષદ ભાગવત १ ....प्रसादितो नाभेः प्रियचिकीर्षया तदवरोधायने मरुदेव्यां धर्मान् दर्शयितुकामो वातारशनानां श्रमणानां ऋषीणाम् ऊर्ध्वमन्थिनां शुक्लया तनुवावतारः ।। -શ્રીમદ્ ભાગવત પંચમ સકંધ ૨ શિવપુરાણ ૭, ૨, ૯ ३ इत्थं प्रभाव ऋषभोऽवतारः शंकरस्य मे। सतां गतिर्दीनबन्धुर्नवतमः कथितस्व ।। ऋषभस्य चरित्रं हि परमं पावनं महत् । स्वयं यशस्यमायुष्यं श्रोतव्यं च प्रयत्नतः ।। -શિવપુરાણ ૪-૪૭-૪૮ ४ कैलासे विमले रम्ये वृषभोऽयं जिनेश्वरः ।। चकार स्वावतारं च सर्वज्ञः सर्वगः शिवः ॥ -પ્રભાસ પુરાણ ૪૯ ય મુનિ શ્રી હજારીમલ સ્મૃતિ ગ્રન્થ પૃ. ૬૦૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૪૩ પ્રભૂતિ ગ્રંથોનાં સે કરતાંયે વધારે પ્રમાણે દઈને એ બાબત સિદ્ધ કરવાને પ્રયાસ કર્યો છે કે કષભદેવ અને શિવ એક જ છે, જુદા જુદા નથી. શ્રમણ અને બ્રાહ્મણ એ બંને પરંપરાના તે આદિ પુરુષ છે. વંશ-ઉત્પત્તિ - જ્યારે ઋષભદેવ એક વર્ષથી પણ ચેડા નાની ઉંમરના હતા, તે વખતે તે પિતાના ખેળામાં બેસીને કીડા કરી રહ્યા હતા. કેન્દ્ર હાથમાં ઈચ્છું એટલે કે શેરડી લઈને આવ્યા. ઋષભદેવે લેવા માટે હાથ લંબાવ્યો. એથી ઇક્ષુ+આકુ (ભક્ષણાર્થે) ઈક્વાકુવંશના નામથી તે જાતે થ . વિવાહપરમ્પરા યૌગલિક-પરમ્પરામાં ભાઈ અને બહેન જ પતિ અને પત્નીના રૂપમાં ફેરવાઈ જતાં હતાં. સુનન્દાના ભાઈનું અકાળ મૃત્યુ થઈ જવાથી ઋષભદેવે સુનન્દા તથા સહજાત સુમંગલાની સાથે પાણિગ્રહણ કરી નવી વ્યવસ્થાને १ देसूणगं च वरिसं सक्कागमणं च वंसठवणा य । -આવ. નિ. ગા. ૧૮૫ મલવૃત્તિ પૃ. ૧૯૨૧ २ सक्को वंसवणे इक्खु अगूतेण हुंति इक्खागा । –આવ. નિ. ગા. ૧૮૬ મલ. પૃ. ૧૯૨૨ ३ पढमो अकालमञ्च तहिं तालफलेण दारको उ हतो । कन्ना य कुलगरे हि य सिढे गहिया उसभपत्ती ।। -આવ નિ. ગા. ૧૯૦ મ. વૃ. ૧૯૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધર્મ અને સંસ્કૃતિ સૂત્રપાત કર્યો. સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને તથા સુનન્દાએ બાહુબલી અને સુન્દરીને જન્મ આપ્યો. ત્યારબાદ સુમંગલાને ક્રમશઃ અઠ્ઠાણુ બીજા પુત્રે થયા. સવ પ્રથમ રાજા : શ્રી ઋષભદેવના પિતા “નાભિ ” છેલા કુલકર હતા. જ્યારે તેના નેતૃત્વમાં જ ધિક્કારનીતિનું ઉલ્લંઘન થવા લાગ્યું, પ્રાચીન મર્યાદાઓ વિચ્છિન્ન થવા લાગી, ત્યારે તે અવ્યવસ્થામાંથી યૌગલિક ગભરાઈને શ્રી ઋષભદેવ પાસે ગયા અને તેમને સમસ્ત પરિસ્થિતિથી માહિતગાર કરાવ્યા.' ઋષભદેવે “કહ્યું-જેએ મર્યાદાઓનું અતિક્રમણ કરે છે તેમને १ भोग-समत्थं नाउ वरकम्मं तस्स कासि देविंदो । दोण्डं वरमहिलाणं बहुकम्मं कासि देवीतो ॥ -આવ. નિ. ગા. ૧૯૧, પૃ. ૧૯૩ (ખ) ત્રિષષ્ઠિ ૧-૨-૮૮૧ २ देवी सुमंगल्लाए भरहो बंभीय मिहणगं जाय । देवीए सुनंदाए बाहुबली सुंदरी चेव ॥ –આવશ્યક મૂલભાષ્ય (ख) छप्पुव्वसयसहस्सा पुध्विंजायस्स जिणवरिंदस्स । . तो भरहबंभि सुंदरि बाहुबली चेव जायाई । -આવ. નિ. ગા. ૧૯૨, મ. 9. ૧૯૪-૧ ३ अउणापन्नं जुयले पुत्ताण सुमंगला पुणो पसवे । આ. નિ. ગા. ૧૯૩, મ. વૃ. ૧૯૪–૧ ४ नीतीण अइक्कमणे निबेयणं उसभसामिस्स . ... આવ.નિ ગા. ૧૯૩ મ. વૃ. ૫. ૧૯૪ Page #264 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૪૫ દંડ મળ જોઈએ અને તે વ્યવસ્થા રાજા જ કરી શકે છે. કારણ કે શક્તિના બધા સ્ત્રોત તેનામાં જ કેન્દ્રિત હોય છે.” સમયને ઓળખનારા નાભિએ યૌગલિકોની વિનમ્ર પ્રાર્થના સાંભળીને ઋષભદેવને રાજ્યાભિષેક કરી તેમને રાજા ઘોષિત કરવામાં આવ્યા. ઋષભદેવ રાજા બન્યા અને બાકીની જનતા પ્રા. આ રીતે પહેલેથી ચાલી આવેલી. કુલકર” વ્યવસ્થાને અન્ન આવ્યું અને એક નવા જ અધ્યાયનો પ્રારંભ થશે. રાજ્યાભિષેકના સમયે યુગલ–સમૂહ કમલપત્રોમાં પાણું લાવીને ઋષભદેવના પાદ-પક્વોનું પ્રક્ષાલન કરવા લાગ્યા. તેમના વિનીત સ્વભાવને ધ્યાનમાં રાખીને નગરીનું નામ વિનીતા રાખ્યું. તેનું બીજું નામ અયોધ્યા પણ છે એ પ્રાન્તનું નામ વિનીત ભૂમિ અને “ઈકૃપાગ ભૂમિ રાખ્યું. છેડા સમય પછી પ્રસ્તુત પ્રાંત મધ્યપ્રદેશના નામથી પ્રખ્યાત થયે.' १ राया करेइ दंड सिटे ते वेति अम्हवि स होउ । मगह य कुलगरं सो य बेइ उसभा य भे राया આવ. નિ. ગા. ૧૯૪ મ. વૃ. ૧૯૪ २ भिसीणीयत्तेहियरे उदयं घेत्तुं छुहन्ति पाएसु साहु विणीया पुरिसा, विणीयनयरी अह निविद्वा । –આવ. નિ. ગા. ૧૯, મ વૃ. ૧૫-૧ ૩ આવશ્યક સૂત્ર મલવૃત્તિ ૫. ૧૫૭-૩ ૪ (ક) આવશ્યક સૂત્ર મ. વૃ. ૫. ૧૬૩ (ખ) આવ. નિ. હારિભદ્રીય ટીકા ૫, ૧૨૦–૨ ૫ આવ. નિક્તિ હારિ. ટીકા ગા. ૧૫૧ ૫, ૧૦૯-૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ २४१ ધર્મ અને સંસ્કૃતિ દંડ અને વ્યવસ્થાને વિકાસ માનવજાતિને વિનાશના ખાડામાં પડતી બચાવવા માટે અને રાજ્યની સુવ્યવસ્થાના હેતુથી આરક્ષકદળની સ્થાપના કરી જેના અધિકારી “ઉગ્ર કહેવાયા. મંત્રી–મંડળ બનાવ્યું જેના અધિકારી ભેગ' નામથી પ્રસિદ્ધ થયા. સમ્રાટના નજીકના જને જે પરામર્શ પ્રદાતા હતા, જે સલાહ આપતા હતા તે “રાજન્ય'ના નામથી વિખ્યાત થયા અને બીજા રાજકર્મચારી “ક્ષત્રિય” નામથી ઓળખાવા લાગ્યા. રાજ્યશક્તિના સંરક્ષણ માટે ચાર પ્રકારની સેના તથા સેનાપતિઓનું નિર્માણ કરવામાં આવ્યું. સામ, દામ દંડ અને ભેદ નીતિનું પ્રચલન કર્યું. ચાર પ્રકારની દંડ-વ્યવસ્થા નિર્મિત કરી: ૧ પરિભાષ, ૨ મડલખધ, ૩ ચારક, ૪ છવિ છેદ. પરિભાષ : અપરાધી વ્યક્તિને થોડા સમય માટે આક્રોશપૂર્ણ શબ્દોમાં નજરઅંદીને દંડ દે. १ उग्मा भोगा रायण्ण खत्तिया संग्रह। भवे चउहा । आरक्ख गुरुवयंसा सेसा जे खत्तिया ते उ ।। આવ. નિ. ગા. ૧૯૮ મ. વૃ. ૫. ૧૫-૧ (ખ) ત્રિષણી ૧/૨/૭૪–૭૬ ૨ ત્રિષષ્ઠી ૧/૨/૯/૨૫-૯–૩૨ રૂ સ્થાનાંગવૃત્તિ ૭–૩-૫૫૭ Page #266 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા મડલ બંધ : સીમિત ક્ષેત્રમાં રહેવાનો દંડ દેવો. ચારક : બન્દીગૃહમાં બંધ રાખવાનો દંડ દે. એટલે કેદમાં પૂરવાને દંડ દે. છવિરછેદ : કર એટલે કે હાથ વગેરે અંગેનું છેદન કરવાને દંડ દે. આ ચારે નીતિઓનું ક્યારે ચલણ શરૂ થયું તે બાબતમાં વિદ્વાનોના જુદાજુદા મત છે. કેટલાક જાણકાર વિદ્વાની માન્યતા છે કે પ્રથમ બે નીતિઓ ઋષભના સમયમાં ચાલી. અને બે ભરતના સમયમાં. આચાર્ય અભયદેવના મંતવ્ય પ્રમાણે આ ચારે નીતિઓ ભારતના સમયમાં ચાલી. આચાર્ય ભદ્રબાહુ અને આચાર્ય મલયગિરિના અભિમત પ્રમાણે બધ (બેડીને પ્રવેગ) અને ઘાત (ડંડાને પ્રાગ) ઋષભનાથના સમયમાં શરૂ થઈ ગયેા હતા.૩ १ आद्यद्वयमृषभकाले अन्ये तु भरतकाले इत्यन्ये । -સ્થાનાંગવૃત્તિ ૭-૩-૫૫૭ २ परिभाषणाउ पढमा मंडल बंधाम्मि होइ बीयातु । चारग छविछेदाविभर हस्त चउविहा नीई -સ્થાનાંગવૃત્તિ ૭-૩-૫૫૭ ३ निगडाइजमो बन्धो, घातो दंडादितालणया –આવ. નિ. ગા. ૨૧૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ધર્મ અને સંસ્કૃતિ અને મૃત્યુદંડનો આરંભ ભરતના સમયમાં થયે.૧ ખાદ્ય સમસ્યા કન્દ, મૂલ, પત્ર, પુષ્પ અને ફળ આ ઋષભદેવના પૂર્વજોનેપૂર્વજ-માનવીઓને આહાર હતું. પરંતુ જનસંખ્યામાં વધારો થવાથી કદમૂલ પૂરતા પ્રમાણમાં ન મળી શકવાથી અન્ન વગેરેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યું. પણ પકાવવાનાં સાધન ન હોવાથી કાચું અને દુપાચ્ય હેવાથી મુશ્કેલીથી પચતું. આથી ઋષભદેવે હાથથી ખાવાની સલાહ આપી. જ્યારે તે પણ દુપાચ્ય મુશ્કેલીથી પચે -बन्धो. निगडादिभिर्यमः-संयमनं, घातो दण्डादिभिस्ताडना, एतेऽपि अर्थशास्त्रबन्धघातास्तत्काले यथायोगं प्रवृत्ताः । આવ. નિ. મલ. વૃત્તિ. ૫. ૧૯૯-૨ १ मारणया जीववहा जन्ता नागाइयोण पूयातो। –આવ. નિ. ગા. ૨૧૮ -मारणं जीववधो-जीवस्य जीविताद् व्ययरोपणम् तच्च भरतेश्वरकाले समुत्पन्नम् । –આવ. નિ. ૨૧૮ નિ. મલ. વૃત્તિ ૫. ૧૯-૨ २ आसीय कंदहारा मूलाहारा य पत्रहारा य । पुप्फफलाइणोड वि य जइया किर कुलगरेउसभा ।। • –આ. નિ. ગા. ૨૦૩ ३ आमंऽपाहारेता अजीरमाणंभि ते जिणमुवेति । हत्थेहि घंसिऊणं आहारे हत्ति ते भणिया ॥ –આ. નિ. ગા. ૨૦૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૪૯ એવું થઈ ગયું તે પાણીમાં ભીંજવીને અને મુઠ્ઠી અથવા વાળમાં રાખીને ગરમ કરીને ખાવાની સલાહ આપી. જ્યારે તેનાથી પણ અજીર્ણને વ્યાધિ સમાપ્ત ન થયો ત્યારે લાકડીઓને ઘસીને અગ્નિને પેદા કર્યો અને પાત્રનું નિર્માણ કરી તથા પાકવિદ્યા એટલે કે રાંધવાની કળા શીખવીને ખાદ્ય સમસ્યાનું–ખાવાના પ્રશ્નનું નિરાકરણ કર્યું. કદાચ એટલા માટે જ અથર્વવેદે ઋષભસૂક્તમાં ભગવાન ઋષભને અન્ય વિશેષણોની સાથે “જ્ઞાતવેર (અગ્નિ)ના રૂપે સ્તુતિ કરી છે.”૩ કળાનું અધ્યયન જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની વૃત્તિ અનુસાર સમ્રાટ ઝષભદેવે પિતાના પેષ્ઠ પુત્ર ભરતને તેર કળાઓ શીખવી અને નાના પુત્ર બાહુબલીને પ્રાણીના લક્ષણનું જ્ઞાન १ आसीय पाणिघ सि तिम्मिय तंदुलपवालपुडभाई । हत्थयल पुडाहारा जइया किलं कुलगरो उसभा ॥ घसे उणं तिम्मण घसणतिम्मणपवाल पुडभोइ । घसणतिम्मपवाले हत्थउडे कानसेए य –આવ. નિ. ગા. ૨૦૬-૨૦૭ २ पक्खेवडहणमोसहि कहणं निग्गमण हत्थिसीसम्मि। पयणारंभपवित्ती ताहे कासीय ते मणुया ॥ -આવ નિ. ગા. ૨૦૯ રૂ અથર્વવેદ ૯-૪-૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ધર્મ અને સંસ્કૃતિ કરાવ્યું. પ્રિય પુત્રી બ્રાહ્મીને અઢાર વિષચેનું અધ્યયન કરાવ્યું. અને સુન્દરીને ગણિત વિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. વ્યવહાર સાધનને માટે માન (માપ), ઉન્માન (તેલા, માસા વગેરે વજન), અવમાન (ગજ, ફૂટ, ઇંચ) તથા પ્રતિમાન (અધેળ, નવટાંક, શેર, મણ વગેરે) શીખવ્યું. મણિ વગેરે ઓળખવાની કલા પણ બતાવી." આ પ્રમાણે સમ્રાટ ઝષભદેવે પ્રજાના હિતને માટે, તેના અસ્પૃદયને માટે, પુરુષની બેહેર કળાઓ, સ્ત્રીઓની ૧ કલ્પસૂત્ર સુબાધિકા. ટીકા સારા. ન. પૃ. ૪૯૬, (ख) भरहस्स रुबकम्म, नराइलक्षणमहोइमं बलिणा।। –આ. નિ. ગા. ૨૧૩ २ लेहं लिवीवीहाणं जिणेणं बंभीए दाहिणकरेणं –આ. નિ. ગા. ૨૧૨ (ખ) વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ ૧૩૨ (ગ) ત્રિપછી ૧ (ઘ) કલ્પસૂત્ર સુ. સારા. ન. પૃ. ૪૯૬ ३ गणियं संखाणं सुंदरीए वामेण उवइ8 -આવ. નિ. ગા. ૨૧૨ (ખ) વિશેષા. ભાષ્યવૃત્તિ ૧૩૨ ४ माणुम्माणवभाणंपमाणगणिमाइ वत्थुणं -આવ. નિ. ગા. ૨૧૩ ५ मणियाइ दाराइसु पोता तह सागरंमि वहणाई । ववहारा लेहवणं कञ्जपरिच्छयणत्थं वा ॥ –આવ. નિ. ગા. ૨૧૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ચોસઠ કળાઓ અને સે શિષ્યનું પરિજ્ઞાન કરાવ્યું.૧ અસિ, મષિ અને કૃષિ (સુરક્ષા, વ્યાપાર અને ઉત્પાદન)ની વ્યવસ્થા કરી. કલાઓનું નિર્માણ કર્યું. પ્રવૃત્તિઓને વિકાસ કરી જીવનને સરસ, શિષ્ટ અને વ્યવહાર ચોગ્ય બનાવ્યું. છેવટમાં પોતાનો ઉત્તરાધિકારી ભરતને બનાવી અને બીજા નવાણું કુમારને-પુત્રને જુદું જુદું રાજ્ય આપીને પિતે સાધનાના પથ પર આગળ વધવા માટે તૈયાર થઈ ગયા. છે . વારમવ સમાળે જેવા જળચcquirો सउणरुयपज्जवसाणाओ बाहत्तरि कलाओं चावढि महिलागुणे सिप्पसयं च कम्माणं तिन्नि वि पयाहियाए उतेदिसइ । કલ્પસૂત્ર. સૂ ૧૯૫ પૃ પ૭ પુણ્ય. (ખ) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂ. ૩૬ પૃ. ૭૭ અમોલક ઋષિ. २ कलाद्युपायेन प्राप्तसुखवृत्तिकस्य चौर्यादिव्यसनासक्तिरपि न स्यात् कर्माणि च कृषिवाणिज्यादीनि जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नानि त्रीण्येतानि प्रजाया हितकराणि निर्वाहाभ्युदयहेतुत्वात् । –જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા વક્ષસકર (ख) पहुणा उ देसियाई सव्वकलासिप्पकम्माइं –આવ. નિ. ગા. ૨૨૯ રૂ વસિત્તા પુરસર્ચ પણ નિર -કુલપસૂત્ર, સૂ. ૧૫ પૃ. ૫૭ પુણ્ય. (ख) उवदिसित्ता पुत्तसय रज्जसए अभिसंचई -જખૂ. સ. ૩૬ પૃ. ૭૭ અમે લખ. Page #271 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મ અને સંસ્કૃતિ ભરત ઉપરથી ભારત વર્ષ અહી એ વાત યાદ રાખવી જરૂરી છે કે પ્રતાપપૂર્ણ, પ્રતિભાસ...પન્ન ભરત એક અભિજાત પુત્ર હતા. પિતાદ્વારા મળેલી રાજ્યશ્રીને તેણે ઘણી વધારે વિસ્તૃત કરી અને પોતે છ ખંડના અધિપતિ ચક્રવતી સમ્રાટ બન્યા.૧ કેવળ લેાકેાના તન પર જ નહિ પણ મન પર પણ શાસન કર્યુ. તેની પુણ્ય સ્મૃતિમાં જ પ્રકૃત દેશનું નામ ભારતવર્ષ પડ્યું. વસુદેવ હિંડી,૨ જમ્મૂઢીપ ભાગવત,૪ ૫ વાયુપુરાણુ શ્રીમદ્ ૧ જમ્મૂદ્દીપ પ્રાપ્તિ ભરતાધિકાર २ तत्थ भरहो भरहवास चूडामणी । तस्सेव नामेण इहं भारहवासं ति पव्वुचति -વસુદેવ હિડ઼ી પ્ર. ખ મૃ. ૧૮૬ ३ भरतनाम्नश्चक्रिणो देवाच्च भारतनाम प्रवृत्तं भरतवर्षाच्च तयोर्नाम -જમ્મુદ્વીપ પ્રગતિ વૃત્તિ ४ येषां खलु महायोगी ज्येष्ठः श्रेष्ठगुण आसीद्येनेदं वर्ष भारतमिति व्यपदिशन्ति । ६ भरताद् भारतवर्ष भरतात् सुमतिस्त्वभूत् । પ્રાપ્તિ, અગ્નિપુરાણ, –શ્રીમદ્ ભાગવત પુરાણુ સ્કન્ધ ૫ અ ૪-૯ ५ हिमान्वयं दक्षिणं वर्ष भरताय न्यवेदयत् । तस्माद् भारतं वर्ष तस्य नाम्ना महात्मनः ॥ -વાયુપુરાણુ અધ્યા. ૩૩. શ્યા. પર 3 -અગ્નિ. અધ્યાય ૧૦, શ્ર્લેા. ૧૨ Page #272 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૫૩ નારદપુરાણ, વિષણુપુરાણ, ગરુડપુરાણ, બ્રહ્માંડપુરાણ, માર્કડેયપુરાણ, વારાહપુરાણ, કન્દપુરાણ, १ आसीत् पुरा मुनिश्रेष्ठा भरतो नाम भूपतिः । आर्ष भो यस्य नामेदं भारतं खण्डमुच्यते ॥ -નારદપુરાણ અધ્યાય ૪૮ ક. ૫ २ ऋषभाद् भरतो जज्ञे ज्येष्ठः पुत्रसुताग्रजः । ततश्च भारतं वर्ष मेतलेोकेषु गीयते ।। ___-विषपुरा मश २, अध्याय १ वा. 33 3 अध्याय १ स. १३ ४ सेोऽभिषिच्यर्षभः पुत्रं महाप्रात्राज्यमास्थितः । हिमाह्वयं दक्षिणं वर्ष तस्य नाम्ना विदुर्बुधाः ॥ -प्रहा. २५. १४, २a. ६१ ५ अग्निन्ध्रसूना भेस्तु ऋषभेोऽभूत सुतो द्विजः ऋषभाद्भरतो जज्ञे वीरः पुत्रशतात् वरः । सोऽभिषिच्यर्षभः पुत्रं महाप्रावाज्यमास्थितः । तपस्तेपे महाभागः पुलहाश्रमसंशयः ॥ हिमाहवयं दक्षिणं वर्ष भरताय पिता ददौ । तस्मात्तु भारतं वर्ष तस्य नाम्ना महात्मनः । -भाडेय पुराण ८3-3८-४० ६ हेमाद्रेर्दक्षिणं वर्ष महद् भारतं नाम शशास -वारा पुरा अध्याय ७४, ७ तस्य नाम्ना विदं वर्ष भारतं चेति कीर्त्यते -२५५२।५ २३. ३७ २.. ५७ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મ અને સંસ્કૃતિ લિંગપુરાણ, શિવપુરાણ, વિશ્વકેષ, પ્રભૂતિ–વગેરે ગ્રાનાં ઉદ્ધરણેના પ્રકાશમાં પણ એટલું તે તદ્દન સ્પષ્ટ છે કે ઋષભપુત્ર ભરત ચક્રવતીના નામથી જ પ્રસ્તુત દેશનું નામ ભારતવર્ષ પડયું. પાશ્ચાત્ય વિદ્વાન શ્રી જે. સ્વીવેન્સને પણ એ જ અભિમત છે અને પ્રસિદ્ધ ઈતિહાસકાર શ્રી ગંગાપ્રસાદ એમ. એ. તથા શ્રી રામધારીસિંહ દિનકરનું પણ એ જ મંતવ્ય છે. २ तस्मात्तु भारतं वर्ष तस्य नाम्ना विदुर्बुधाः -લિંગપુરાણ અ. ૪૭ . ૨૪ ३ तत्रापि भरते ज्येष्ठे खण्डेऽस्मिन् स्पृहलीयके । तन्नामा चैव विख्यातं खण्डं च भारतं तदा ॥ -શિવપુરાણ અધ્યા. પર ४ “नाभिके पुत्र ऋषभ और उनके पुत्र भरत थे । भरतने धर्मानुसार जिस वर्ष का शासन किया उनके नामानुसार વહી મારતવર્ષ છાયા. . ” -હિન્દી વિશ્વકોષ 4 Brahmanical Puranas Prove Rishabha to be the father of that Bharat, from whom India took to name Bharatvarsha. -Kalpasutra Introd-P. XVI ६ ऋषियोंने हमारे देशका नाम प्राचीन चक्रवर्ती सम्राट भरतके नाम पर भारतवर्ष रखा था । -પ્રાચીન ભારત પૃ. ૭૪ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા જે વિદ્વાનો દુષ્યતના પુત્ર ભરત ઉપરથી ભારતવર્ષનું નામ સંસ્થાપિત કરવા ઈચ્છે છે. પણ પ્રબળ પ્રમાણેના અભાવે તેમની વાત કઈ રીતે માન્ય કરી શકાય ? તેમણે સાંપ્રદાયિક અભિનિવેષ છોડીને આ સત્ય-તત્ર્ય સ્વીકારી લેવું જોઈએ કે ઋષભપુત્ર ભરતના નામથી જ ભારતવર્ષ પ્રસિદ્ધ થયે. દાન અભિનિષ્ક્રમણની પહેલાં ત્રષભદેવે પ્રભાતની પુણ્ય પળામાં એક વર્ષ સુધી એક કરોડ આઠ લાખ સુવર્ણ– મુદ્રાએ પ્રતિદિન દાનમાં આપી. આ પ્રમાણે એક વર્ષમાં ત્રણ અરબ અઠયાશી કરોડ અને એંશી લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન કર્યું. દાન આપીને જન જનના અંતર્માનસમાં ભવ્ય ભાવના પેદા કરી. १ भरत ऋषभदेवके ही पुत्र थे जिनके नाम पर हमारे देशका नाम भारत पडा" -સંસ્કૃતિકે ચાર અધ્યાય પૃ. ૧૨૯ २ एगा हिरण्णकोडी अठेव अणूणगा सयसहस्सा । सूरोदयमाईयं दिज्जई जा पायरा हासाओ ॥ –આ. નિયું. ગા. ૨૩૯ ३ तिण्णेव य काडिसया अट्ठासीई अहोंति काडीओ। असियं च सयसहस्सा एवं संवच्छरे दिण्णं ॥ –આવ. નિ. ગા. ૨૪૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ધર્મ અને સંસ્કૃતિ મહાભિનિષ્કમણું ભારતીય ઇતિહાસમાં ચિરા વદ અષ્ટમીને દિવસ હંમેશાં સમરણીય રહેશે કે જે દિવસે સમ્રાટ ઋષભે રાજ્યવૈભવને ઠેકર મારીને, ભેગવિલાસને તિલાંજલિ આપીને પરમાત્મતત્તવને જાગ્રત કરવા માટે “સઘં સાવ i gવા”િ બધી જ પાપ પ્રવૃત્તિઓને પરિત્યાગ કરું છું એવી ભવ્ય ભાવના સાથે વિનીતા નગરમાંથી નીકળીને સિદ્ધાર્થ ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે ષષ્ટમ ભક્તને તપથી યુક્ત થઈને સર્વ પ્રથમ પરિવાર્ બન્યા. ભગવાનના પ્રેમથી પ્રેરિત થઈને ઉગ્રવંશ, ભેગવંશ, રાજન્યવંશ અને ક્ષત્રિયવંશના ચાર હજાર સાધકે એ પણ સાથે સાથે જ १ जे से. गिम्हाणं पढमे पक्खे चेत बहुले तस्सणं चेत्त- . बहुलस्स अट्ठमीपक्खेणं । –કલ્પસૂત્ર સૂ. ૧૯૫ પૃ. ૫૭ (ख) चेत्तबहुलठुमीए चउहिं सहस्सेहिं सो उ अवरण्हे । सीया सुदंसणाए सिद्धत्थवणाम्मि छटेणं ।। –આવ. નિ. ગા. ૩૩૬ २ जाव विणीयं रायहाणिं मज्झ मज्झेणं निमाच्छइ निरत्ता जेणेव सिद्धत्थवणे उज्जाणे जेणेव असोगवरपायने तेणेव उवागच्छइ, तेणेता असेोगरवर पायवस्स अहे जाव सयमेव चडमुट्टियं लायं करेइरे रत्ता छट्टेण भत्तेणं अप्पाणएणं.... –કલ્પસૂત્ર સૂ. ૧લ્પ પૃ. ૫૭ (ખ) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ. સૂ. ૩૬ પૃ. ૮૦-૮૧ અમે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ૧ માનવ સ’સ્કૃતિના આદ્ય નિર્માતા સંયમ ગ્રહણ કર્યાં. જો કે એ ચાર હજાર સાધકેને ભગવાનનું અનુકરણ કરી સ્વય' લુંચન આદિ ક્રિયાઓ કરી.ર ભગવાન શ્રમણ અન્યા પછી અખંડ મૌનવ્રતી બનીને એકાન્ત શાન્ત સ્થાનમાં ધ્યાનસ્થ બનીને રહેવા લાગ્યા. ધાર અભિગ્રહેને ગ્રહણ કરી અનાસક્ત મની ભિક્ષા અર્થે १ उगाणं भोगाणं रायन्नाणं च खतियाणं च । हिं सहस्सेसभा सेसा उ सहरस परिवारा ॥ -આવ. નિ. ગા. ૨૪૭ (ख) उम्गाणं भोगाणं राइन्नाणं च खत्तियाणं च चउहिं सहस्सेहिं सद्धिं एगं देवदुसमादाय मुंडे भवित्त | आगाराओ अणगारियं पब्बइए -કલ્પસૂત્ર સ્. ૧૯૫ પૃ. ૫૭ (ग) उग्गाणं भोगाणं रायण्णाण च खत्तियाण च । चहिं सहस्सेहिं ऊसहा सेसा उ सहस्स परिवारा | -સમવાયાંગ ૧૫ સમ્મેäિ દ્ધિ 1 ૮૦-૮૧, અમે (૫) કાળ મોગાળ' રાન્નાન ચન્દુ -જમ્બુદ્વીપ સૂ. ૩૬, પૃ. २ चउरे साहसीओ लायं काउण उप्पणा चेव । जं एस जहा काही तं तह अम्हे वि काहामा || -આવ. નિ. ગા. ૩૩૭ ૩ મહાપુરાણુ ૧૮-૨ ( ख ) णत्थि तस्स भगवन्तस्स कत्थइ पडिबंघे । જ, પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર સૂ. ૩૯ ૬-૧૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ધર્મ અને સંસ્કૃતિ ગામ પછી ગામ એમ વિચરણ કરતા કરતા પરભિક્ષા તથા તેની વિધિથી જનતા જર્નાદન અજાણ્યા હોવાથી ભિક્ષા મળતી ન હતી. તે ચાર હજાર શ્રમણો લાંબા કાળ સુધી એમની રાહ જોઈ રહ્યા કે ભગવાન મૌન છેડીને અમારી સુધ-બુધ લેશે. અમારા સુખને સગવડને વિચાર કરશે. અમારી સંભાળ લેશે પણ ભગવાન આત્મસ્થ હતા. તે કંઈ બેલ્યા નહિ. તે શ્રમણે ભૂખતરસથી ત્રાસી જઈને સમ્રાટ ભારતના ભયથી ફરીને ગૃહસ્થ ન બનતાં વકલધારી તાપસ વગેરે થઈ ગયા. ભગવાનના પૌત્ર १ उसभा वरवसभगई घेत्तण अभिग्गहं परमधार। वासढचत्तदेहे। विहरइ गामाणुगामं तु ॥ -આવ નિ. ગા. ૩૩૮ २ नवि ताव जणी जाणइ का भिक्खा केहिसा ब भिक्खयरा ? –આવ. નિ. ગા. ૩૩૯ ३ भरतलज्जया गृहगमनमयुक्तम् आहारमन्तरेण चासितुं ન ફાચરે ! આવ. નિ. મલગિરિવૃત્તિ પૃ. ૨૧૬ ४ ते भिक्खमलभमाणा वणमझे तावसा जाता। –આવ. નિ. ગા. ૩૩૯ (ख) केचिद् वल्ककिना, भूत्वा, फलान्यादन् पपुः पयः । परिधाय परे जीर्ण कौपीनं चक्रुरीप्सितम् । अपरे भस्मनोद्गुण्ठ्य, स्वान् देहान् जटिनेा भवन् । एक दण्डधरा केचित् केचिच्चासंत्रिदण्डितः ॥ प्राणैरास्तिदेत्यादि वेषैर्ववृतिरे વિરમ્ | Page #278 -------------------------------------------------------------------------- ________________ માનવ સસ્કૃતિના આદ્ય નિર્માતા ૧ મરીચિથી ચેાગશાસ્ત્ર અને સાંખ્યશાસ્રતુ પ્રવર્તન થયું. ભગવાન ઋષભદેવ અમ્લાન ચિત્તથી, અવ્યથિત મનથી ભિક્ષા માટે નગર તથા ગ્રામામાં પરિભ્રમણ કરવા લાગ્યા. રભાવનાશીલ માનવીએ ભવાનને જોઈને ભક્તિભાવનાથી વિલેાર બનીને, પેાતાની રૂપવતી કન્યાઓને, સારાં સારાં વસ્ત્રોને, અમૂલ્ય આભૂષણેાને ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરતા, પણ કાઈપણુ ભિક્ષાને માટે વાત ન કરતા ! ભગવાન એ વસ્તુઓ ગ્રહણ કર્યા વિના જ પાછે પગલે પાછા ફી જતા. તે તે એ સમજી શકયા નહિ કે ભગવાનને કઈ વસ્તુની જરૂર છે. તેથી તેએ મૂંઝવણમાં પડી જતા. वन्यैः कशिपुभिः स्वच्छेः जलैः कन्दादिभिश्च ते । भरताद् बिभ्यतां तेषां देशत्यागः स्वतेाभवत् । ततस्ते वनमाश्रित्य, तस्थुस्तत्र कृतोटजाः तदासंस्तापसाः पूर्व, परिव्राजश्च केचन पाषण्डिनां ते प्रथमे बभूवुमहदूषिताः ।। -મહાપુરાણુ ૧૮-૨૫-૨૯ १. मरीचिश्च गुरेरार्नप्ता, परिव्राड्भूयमास्थितः तदुपइमभूदयोगशास्त्र तन्त्रं च कापिलम् । येनायं मोहितो लोकः सम्यग्ज्ञानपराङ्मुखः । २ भयभवदीणमणसे संवच्छरमणसिओ विहरमाणो । कन्नाहि निमंतिज्जइ वत्थाभरणासणेहिं च ॥ (૫) ત્રિષણી ૧-૩ ૨૫૯ -મહાપુરાણુ ૧૮-૬૧-૬૨ -આવ. નિ. મા. ૩૪૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સ ંસ્કૃતિ આ રીતે એક વર્ષ પૂરું થયું ગુરુજનપદીય ગજપુરના અધિપતિ માહુબલીના પુત્ર સેામપ્રભ રાજાના પુત્ર શ્રેયાંસે સ્વમ જોયું કે સુમેરુ પર્વત શ્યામ વર્ણના થઈ ગયા છે. તેના ઉપર મે’. અમૃતકલશથી અભિષેક કરીને ફરી ચમકાવ્યેા.’૧ સુબુદ્ધિ નગર શ્રેષ્ઠીએ સ્વસ જોયું કે • સૂર્યનાં હજાર કિરા પેાતાના સ્થાનેથી ચલાયમાન થઈ રહ્યા હતાં ત્યાં જ શ્રેયાંસે એ કિરણાને એ રશ્મિયાને એ સૂર્યમાં જ ફ્રીને સંસ્થાપિત કર્યા.’૨ રાજા સામપ્રભે સ્વગ્ન જોયું કે ‘ એક મહાન પુરુષ શત્રુએ સાથે યુદ્ધ કરી રહ્યો છે. શ્રેયાંસે તેને મદદ કરી. જેનાથી શત્રુનુ' ખળ નાશ પામ્યું.’ B १ कुरुजणवए गयपुर नाम नगर, तत्थ बाहुबलिपुत्तो सामप्प भोराया, तस्स पुत्तो सेज्जसेा जुवराया, सो सुमिणे मंदंर पव्त्रयं सामवण्णयं पासइ, ततेो अणेण अभय कलसेन अभिसित्तो अत्यहियं सेोभितुमाढतो । આવ. નિયું. મલ. વૃત્તિ ૫. ૨૧૭ (ખ) ત્રિષષ્ઠિ ૧–૩ २ नगरसेट्ठी सुबुद्धि नाम, सेा सुमिणे पासइ - सुररस रस्सि - सहस्सं ढाणातो चलितं नवरि सेज्जंसेण हुक्खुत्तं, ततो सो सूरो अहिय यरतेयसंपन्नो जातेा । આવ. સૂ. મલય વૃત્તિ ૫. ૨૧૭-૨૧૮ ૨૬૦ (ખ) ત્રિષષ્ઠિ ૧/૩ ३ राइणा एक्का पुरिसा महत्यमाणा महया रिउबलेण जुज्झं दिट्ठो, सेज्जसेण साहज्जं दिण्णं, ततेो तेण तब्बलं भग्गति । -આવ. સૂ. મલ. વૃત્તિ ૫. ૨૧૮-૧ (ખ) ત્રિષણી ૧/૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૧ સવાર પડતાં જ બધા સ્વપ્તના સંબધમાં ચિંતન મનન કરવા લાગ્યા. ચિંતનના સાર એ નીકળ્યો કે અવશ્ય શ્રેયાંસને વિશિષ્ટ લાભ થશે. ભગવાન એ જ દિવસે વિચરણ કરતા કરતા ગજપુર પધાર્યા ચિરકાળ ખાદ ભગવાનનાં દર્શન કરી નગરજના ખૂબ જ આનંદ પામ્યા. શ્રેયાંસને પણ ખૂબ જ પ્રસન્નતા થઈ. ભગવાન પણ પરિભ્રમણ કરતા કરતા શ્રેયાંસને ઘેર પધાર્યા. ભગવાનનાં દર્શન અને ચિંતનની પહેલાં જ પૂર્વભવની સ્મૃતિ એકદમ ઉત્બુદ્ધ એટલે કે પેદા થઈ. સ્વ×નું ખરું તથ્ય જાણવામાં આવ્યું. તેણે પ્રેમથી ભરપૂર હાથથી તાજા આવેલા શેરડીના રસના કલશ ગ્રહેણુ કરી ભગવાનના કરકમળામાં રસ વહેારાવ્યેા. ભગવાને પણ વિશુદ્ધ આહાર જાણીને એ રસ ગ્રહણ કર્યા.૪ આ રીતે ભગવાન શ્રી ઋષભદેવને એક સવત્સર પછી ભિક્ષા પ્રાપ્ત १.... कुमारस्स महंतो कोऽविलाभो भविस्स इति । -આવ સૂ. મ. વૃ. ૫. ૨૧૮/૧ संवच्छरखमसि અદમાળા, २ भगवंपि अणाउला सेयंसभवण मइगता । -આવ. સૂ. મ. ૩. ૨૧૮ ३ जाइस्सरणं जायौं । ४ गयपुर सेज्जस खायरसदाण वसुहार पीढ गुरुपूया । -આવ. સૂ. મ. . ૨૧૮ –આ. નિયુક્તિ ગા. ૩૪૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ધર્મ અને સંસ્કૃતિ થઈ. અને સર્વપ્રથમ શેરડીના રસનું પાન કરવાના કારણે તે કાશ્યપ નામથી પણ ઓળખાવા લાગ્યા. ૨ (ख) उस्सभस्स उ पारणए इक्खुरसा आसि लोगणाहस्स।. -आव. नि. 1. ३४४ (ग) उस्सभस्स पढभिक्खा खायरसो आसि लोगनाहरस । __ -समवायांग एएसिं णं चउव्वीसाए तित्थगराण चउव्वीसं पढमभिख्खादायारो होत्था तजहा सिज्जंस ।। --સમવાયાંગ १ संवच्छरेण भिख्खा लद्धा उसभेण लोग नाहेण । सेसेहिं बीयदिबसे, लद्धाओ पढम भिक्खाओ । -मा. नि. . ३४२ (ख) संवच्छेरेण भिक्खा लद्धा, उसभेण लोयणाहेण । -समवायांग २ कासं-उच्छू, तस्स विकारा-कास्यः रसः सेो जस्स पाणं सो कासवो उसभ स्वामी । -દશવૈકાલિક–અગસ્તસિંહ ચૂર્ણિ (ख) का नाम इक्खुभण्णइ, जम्हा तं इक्खु पिबंति तेन काश्यपा अभिधीयते । -शनि -नहस यूर्थि पृ. १३२ (ग) वर्षीयान् वृषभो ज्यायान् पुरुराधः प्रजापतिः । ऐक्ष्वाकुः (कः) काश्यपो ब्रह्मा गौतमा नाभिजेोऽगुजः । –ધનંજયનામમાલા ૧૧૪ પૃ. ૫૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૬૩ હરિવંશ પુરાણે શ્રેયાંસના સ્થાને “શ્યામ' નામ આપ્યું છે ? પ્રસ્તુત અવસર્પિણી પક્ષમાં સર્વપ્રથમ વૈશાખ સુદ ત્રીજને દિવસે શ્રેયાંસે ભગવાનને ઈક્ષરસનું–શેરડીના રસનું દાન આપ્યું તેથી તે ત્રીજ* અક્ષય તૃતીયાના પર્વરૂપે પ્રસિદ્ધ થઈ. દાન વડે તિથિ પણ અક્ષય બની ગઈ. એક હજાર વર્ષ સુધી શ્રી ઋષભદેવ શરીરથી મમવ રહિત થઈને, વાસનાઓને ત્યાગ કરીને, આત્મઆરાધના, સંયમસાધના અને મનોમન્થન કરતા રહ્યા. ૩ જ્યારે ૧ હરિવંશપુરાણ २ वैशाखमासे राजेन्द्र, शुक्लपक्षे तृतीयका । अक्षया सा तिथिः प्रोक्ता, कृत्तिकारोहिणीयुता ।। (ખ) ત્રિષષ્ઠિ ૧-૩ ३ उसभे णं अरहा कोसलिए एगं वाससहरस निच्चं वास दुकाये चियत्तदेहे जीव अप्पाणं भावेमाणस्स एकं वाससहस्संવિરૂi ! -કલ્પસૂત્ર, સૂ. ૧૯૬ પૃ. ૫૮ પુણ્ય. (स्त्र) सेणं भगवं वासावासज्ज हेमंत गिम्हासु गामे एगराइए नगरे पंचराईए, ववगय हास सोग अरइरह भयपरित्तासे, णिम्मभे णिरहंकारे लहुभूए अंगथे वासी तत्थणं अदुढे चंदणाणु लेवेणं अरत्ते लेटुमिकंचर्णभि अमभे, इहलाए परलाए अपडिबद्धे,.जीविअ मरणे निखकखे संसार पारगामी कम्मसंघणिग्धायणटाए अब्भुट्टिए विहरइ त्तस्सणं भगवंतस्स एएणं विहारेण विहरमाणस्स एगेवास सहस्से विइक्कते ॥ –જમ્બુદ્વીપ સૂ. ૪૦-૪૧, પૃ. ૮૪ અમે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ધર્મ અને સંસ્કૃતિ ભગવાન અષ્ટમતપની સાધના કરતાં કરતાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ ઉદ્યાનમાં વડના ઝાડ નીચે ધ્યાનમુદ્રામાં બેઠા હતા, ત્યારે ફાગણ વદ અગિયારશને દિવસ હતા. પૂર્વાનના સમય હતેા. આત્મમથન ચરમ સીમા સુધી પહોંચ્યું, આત્મા ઉપરથી ઘનઘાતી કર્મીનું આવરણ ખસ્યું. ભગવાન કેવલજ્ઞાન અને કેવલદનના ધર્તા ખની गया. ? ભગવાનને કૈવલજ્ઞાનની ઉપલબ્ધ વટવૃક્ષની એટલે કે વડના ઝાડની નીચે થઈ હતી તેથી તેને આજ પણ આદરની દૃષ્ટિથી જોવામાં આવે છે. १ तओणंजेसे हेमंताणं चउत्थे मासे सत्तमे पक्रवे फग्गुणबहुले तरसण फग्गुण बहुलस्स एक्कारसी पक्खेणं पुव्वण्हकाल समयंसि पुरिमतालस्स नयरस्स बहिया सगडमुहंसि उज्जाणंसि नग्गोहवरापायवस्स अहे अट्टमेणं भत्तणं अपाणएवं आसाढाहिं नक्खत्तेणं जेागमुवागणं झाणंतरियाए वद्धमाणस्स अनंते जाव जाणमाणे वासमाणे विहरइ । -४८५सूत्र सू. १७६ है. पढ पुएय. तित्थयराणं पढमे उसभसिरी बिहरिओ निरुवसगं । अट्ठावओ नगव। अग्गा भूमी जिणवरस्स छडमत्थपरिआओ वाससहस्सं तओ पुरिमताले । 'निम्मोहस्स य हिट्ठा उत्पन्नं केवलं नाणं फभ्गुण बहुले इकारसीह अह अमेण भत्ते । उत्पन्नभि अनंते महव्वया पंच पन्नवए - भाव. नि. मा. ३३८ थी ३४० Page #284 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા પ્રથમ ધર્મચક્રવતી જિન અન્યા પછી ભગવાન પોતે તે કૃતકૃત્ય થઈ ચૂકયા હતા. તેઓ ઇચ્છતા તા એકાંત શાંત સ્થાનમાં પેાતાનું જીવન વ્યતીત કરતા, પણ તે મહાપુરુષ હતા. તેથી સમસ્ત પ્રાણીઓની રક્ષારૂપ દયા કરવા માટે તેમણે પ્રવચન કર્યાં.૧ ફાગણ વદ અગિયારશને દિવસે સપ્રથમ તેમનું આધ્યાત્મિક પ્રવચન થયું.? જે સાંભળીને સમ્રાટ ભારતના પાંચસે પુત્ર અને સેા પ્રપૌત્રાએ તથા બ્રાહ્મી આદિએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ભરત વગેરેએ શ્રાવક વ્રત ગ્રહણ કર્યું". ( ग ) फरगुण बहुलेक्कारसि उत्तरसाढाहिं नागमुस्सभस्स | -આવ. નિ. ગા. ૨૬૩ ૩ (ઘ) ત્રિષષ્ઠિ ૧/૩ (ડ) જમ્મૂઢીપ પ્રપ્તિ પૃ. ૮૫ અમે १ सव्व जग्ग जीव रक्खण दयट्टयाए पावयणं भगवया सुक्तहियं -પ્રશ્નવ્યાકરણ સ’ખરદ્વાર ૬૫ २ फग्गुण बहुलेइकारम्सीह अह अह अमेण भत्तेण । उपपन्नमि अनंते महव्वया पंच पन्नवए || -આવ. નિ. મા. ૩૪૦ ३ सह मरुदेवी निग्गओ कहणं पव्वज्ज उसभसेणस्स । बंभी मरीडदिक्ता सुंदरि ओरोह सुअदिक्खा ॥ पंच य पुत्तसयाई भरहस् य सत्त नत्तु असयाई । सयराहं पव्वइआ तम्मि कुमारा समासरणे ॥ –આ. નિ. ગા. ૩૪૪-૩૪૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ધર્મ અને સંસ્કૃત અને સુન્દરીએ પણ તેમ કર્યું. આ પ્રમાણે શ્રમણ, શ્રમણ, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ તીર્થની સ્થાપના કરીને તે સર્વપ્રથમ તીર્થકર બન્યા. શ્રમધર્મને માટે પાંચ મહાવ્રત અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહને ઉપદેશ આપ્યો. અને ગૃહસ્થ ધર્મ માટે દ્વાદશ વ્રતનું નિરૂપણ કર્યું. ભગવાનના પ્રથમ ગણધર ભરતના પુત્ર ઋષભસેન થયા. તેમણે જ સર્વપ્રથમ ભગવાને આત્મવિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. વિદિક પરંપરાની દૃષ્ટિએ પણ આતમવિદ્યા ક્ષત્રિય પરંપરાની અધીનતામાં રહી છે. પુરાણેની દષ્ટિથી પણ ક્ષત્રિયના પૂર્વજ ભગવાન શ્રી ઋષભદેવ જ १ भरहा सावगो जाओ सुंदरी पव्वयंती भरहेण इत्थीरयणं भविस्सइत्ति निरुद्धा साविया जाया एस चउव्विहो સભાસંપે ! આવ. સૂ. મલય વૃત્તિ ૫. ૨૨૯ २ अहिंस सच्चं च अतेणगं च ततो य बंभं च अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाई चरिज्ज धम्मं जिणदेसियं विऊ ।। –ઉત્તરાધ્યયન ૨૧-૨૨ ३ उस्सभस्सणं अरहओ कासलियस्स उसभसेण पाभोक्खाओ चउरासीइं समणसाहस्सीओ उक्कासिया समणसंपया होत्था। –કલ્પસૂત્ર સૂ. ૧૯૭, પૃ. ૫૮, પુણ્ય (ખ) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ Page #286 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા છે. શ્રીમદ ભાગવતકારના મંતવ્ય અનુસાર ભગવાન ઋષભદેવ જ મેક્ષમાર્ગના પ્રવર્તક અવતાર છે. જેના પરંપરામાં જે ઋષભસેનને જયેષ્ઠ ગણધર કહ્યા છે, સંભવ છે કે વૈદિક પરંપરામાં તેમને જ માનસપુત્ર અને એક અર્થવવન કહ્યા છે. અને તેમને જ ભગવાને સમસ્ત વિદ્યાઓમાં મુખ્ય બ્રહ્મવિદ્યા આપીને લેકમાં પિતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે. १ ऋषभं पार्थिव-श्रेष्ठं सर्व-क्षत्रस्य पूर्वजम् । ત્રદૃષમાર્ મરતા વાર: પુત્ર-તામ || -બ્રહ્માંડ પુરાણ, પૂર્વાર્ધ છનુષપાદ અ. ૧૪, શ્લેક ૬૦ (ख) नाभिस्त्वजनयत्पुत्रं मरुदेव्यां महाद्युतिः । ऋषभं पार्थिव-श्रेष्ठं सर्व-क्षत्रस्य पूर्वजम् ॥ -વાયુ મહાપુરાણુણ, પૂર્વાર્ધ અ. ૩૨, લોક ૫૦ २ तमाहुर्वासुदेवांशं मोक्षधर्मविवक्षया । अवतीर्ण सुतशतं तस्यासीद् ब्रह्मपारगाम् ॥ -શ્રીમદ્ ભાગવત ૧૧-૨-૧૬ ३ ब्रह्मा देवानां प्रथमः सम्बभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता । स ब्रह्मविद्या सर्व विद्या प्रतिष्ठामथर्वाय जेष्ठपुत्राय प्राह । મુડકોપનિષદ ૧–૧ (ख) स्वर्तितनयाय गातं विदर्द" –ઋવેદ ૧-૬૯-૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ ભગવાનના પાવક પ્રવચનથી પ્રેરિત થઇને ચેારાસી હજાર શ્રમણ અન્યા.૧ ત્રણ લાખ શ્રમણીએ મની. ત્રણ લાખ પાંચ હજાર શ્રાવકા અન્યા. અને પાંચ લાખ ૨૬૮ ૧ આવ. નિ. ગા. ૨૧૮ મલ. વૃત્તિ ૫. ૨૦૯ (ख) उसभसेणपामाक्खाओ - वउरासीइं उक्कोसिया समणसंपया होत्था । -કલ્પસૂત્ર સૂ. ૧૯૭ પૃ. ૫૮ (ગ) જમ્મુદ્વીપ (ઘ) ત્રિષષ્ઠિ, ઉ. ૧-૬ ઉ. આવ. નિ. २...बंभीसुंदरिपामाक्खाणं अज्जियाणं तिनि उक्कोसिया अलियासंपया होत्था सयसाहस्सीओ કલ્પસૂત્ર સૂ. ૧૯૭, પૃ. ૫૮ (ખ) આવશ્યક મલ. વૃત્તિ, ૫. ૨૦૮ ગા. ૨૮૨ (ગ) ત્રિષષ્ઠિ ૧-૬ (ઘ) જમ્મૂઢીપ પ્રજ્ઞપ્તિ, પૃ. ૮૭, અમે ३ उसस्भसणं सेज्जंसपामाक्खाणं समणावासगाणं तिन्निसयसाहम्सीओ पंच सहस्सा उक्कोसिया समणावासयणंपया દેશસ્થા । समणसाहस्सीओ (ખ) જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ અમેા. પૃ. ૮૭ કલ્પસૂત્ર સુ. ૧૯૭ પૃ. ૫૮ Page #288 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૬૮ ચેપન હજાર શ્રાવિકાઓ બની. જેનદષ્ટિથી ભગવાનના સેએ સે પુત્રએ તથા બ્રાહ્મી, સુન્દરી બંને પુત્રીઓએ શ્રમણત્વ સ્વીકારીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રીમદ્ ભાગવતના મત પ્રમાણે સે પુત્રેમાંથી નવ પુત્ર વાતરશન શ્રમણ બન્યા. અને તેઓ આત્મવિદ્યાવિશારદ હતા. ભગવાન શ્રી ઋષભદેવ સર્વજ્ઞ થયા પછી જીવનની સંધ્યા સુધી આર્યાવર્તમાં પગપાળા ફરીફરીને આત્મવિદ્યાની અખંડ જ્યોત જગાવતા રહ્યા. દેશનારૂપી જળ વડે જગતના દુઃખરૂપી અગ્નિને બુઝાવતા રહ્યા, તેનું શમન કરતા રહ્યા. જનજનન અંતર્માનસમાં ત્યાગનિષ્ઠા તથા સંયમપ્રતિષ્ઠા ઉત્પન્ન કરતા રહ્યા. ત્રીજા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે ભગવાન દસ હજાર શ્રમણની સાથે १ उसभरस पं. सुभद्दापामक्खिाणं समजावासियाणं पंच सय साहस्सीओ-चउपन्नं य सहस्सा उक्कासिया समणावासियाण संपाया होत्था। ક૯પસૂત્ર સુ. ૧૯૭ પૃ. ૫૮ ૨ આવ. નિ. ગા. ૩૪૮-૩૪૯ મ. પ. ૨૩૧-૨૩૨ ३ नवाभवन् महाभागा मुनयो ह्यर्थशंसिनः । श्रमणवातरशना ओत्म-विद्या विशारदाः ॥ -શ્રીમદ્ ભાગવત ૧૧-૨-૨૦ ४ वर्षति सिंचति देशनाजलेन, दुःखाग्निना दग्धं जगदिति । Page #289 -------------------------------------------------------------------------- ________________ २७० ધર્મ અને સંસ્કૃતિ અષ્ટાપદ પર્વત પર ચઢ્યા. ચૌદ ભક્તોથી આત્માને તાપિત કરતા કરતા અભિજિત નક્ષત્રના યુગમાં પર્યક આસનમાં સ્થિત થઈને, શુકલ ધ્યાન દ્વારા વેદનીય કર્મ, આયુષ્યકર્મ નામકર્મ અને ગોત્રકમને નષ્ટ કરીને સદા સર્વદાને માટે અક્ષર, અજર, અમરપદને પ્રાપ્ત કર્યું. જેને જિન પરિભાષામાં નિર્વાણ કહ્યું છે તે પદ તેમણે મેળવ્યું. ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણતિથિ જમ્બુદ્વીપ १ चउरासीई पुव्वसयसहस्साइं सव्वाउय, पालइत्ता, रवीणे वेयणिज्जाउयनामगोत्ते इमीसे ओसीप्पिणीए सुसमदूसमाए सामाएबहुवि इक्कंताए तिहिं वासेहिं अद्धनवमेहि य मासेहि सेसेहिंउप्पिं अट्ठावयसेलासिहरंसि दसहि अणगार सहस्सेहिं सद्धिंयोहसमेण भत्तेण अप्पाणहण अभिइणा नखत्तेणं. जोगमुवागएणं पुव्वण्हकालसमयंसि संमयंसि संपलियं कनिसन्ने कालगए विइक्कंते जाव सत्वदुक्खप्पहीणे ।। -८५सूत्र सू. ११८ पृ. १८ (ख) निव्वाणमंत किरिया सा चौद्दसमेणपढमनाहस्स सेसाण मासिएनं वीर्सणिदस्य छद्रेण ___-मा. नि. . ३२८ अट्ठावय-चंपु-ज्जेतं-पावा-सम्मेयसेलसीहरेसु । उसभ वसुपुज्ज नेभी वीरो सेसा य सिद्धि गया । -मा. नि. .. ३२८ दरोहिं सहस्सेहुसभे सेसा उ सहस्सपरिवुडा सिद्ध । -मा. नि... 333 Page #290 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૭ પ્રજ્ઞપ્તિ, કલપસૂત્ર ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર પ્રમાણે મહા વદ તેરશ છે, અને તિલેયપણુત્તી તથા મહાપુરાણ અનુસાર ચૌદશ છે. વિનું મંતવ્ય છે કે તે દિવસે શ્રમણએ શિવ ગતિ પ્રાપ્ત થયેલા એવા ભગવાનની સંસ્કૃતિમાં દિવસમાં (ग) दसहिं अणगार सहस्से हिं सद्धिं सपरिवुडे अट्ठावय सेलसिंहरासि चौदसमेणं भत्तेणं अप्पाणहणं संपलिअंका सन्ने निसण्णे पुव्वण्ह काल समयंसि अभीईणं णक्रक्तेणं जोगमुवागएणं सुसमदुस्समाए एगूण गवइण पक्खेहि सेसेहिं कालगए वीइक्कंते जाव सव्व हुक्खप्पहीणे ॥ __-०४मूढीय प्रशस्ति पृ. सू. ४८ पृ. ८१ १ जे से हमताणं तच्येमासे पंचमेपक्खे माहबहुले तस्सणं माहबहुलस तेरसीपक्खेणं। - . सू. ४८ पृ. ८१ २ जे से हेमंताणं तच्ये मासे पंच्मे पक्खे माहबहुले तस्सणं माहबहुलस्स तेरसीपक्खेणं । -४६५. सू. १८६ पृ. ५८ त्रिषष्ठि. . १ स. ६ ३ माघस्स किहि चोद्दसि पुव्वण्हे णियव जम्मणक्खते । ___ अट्ठावर्याम्म उसहा अजुईहेण समं गओजोमि तिलायपणती ४ .... .... .... ....घणतुहिणकणाडेल माहमासि सूरम्गमिकसणचउद्दसीहि णिव्वुइ तित्थंकरि पुरसिसीहि ।। -महापुराण-3७/3. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ધર્મ અને સંસ્કૃતિ ધજાગરણ કર્યું”. ઉપવાસ રાખ્યું અને રાત આખી આથી તે રાત્રી શિવરાત્રીના નામે પ્રસિદ્ધ થઈ. શિવ,’ “માક્ષ,” “નિર્વાણ' આ બધા પર્યાયવાચી શબ્દો છે. 6 ઈશાન સંહિતામાં લખ્યું છે કે મહા વદ ચૌદશની મહારાત્રિએ કેટિ સૂર્ય પ્રભુાપમ ભગવાન આદિદેવે શિવગતિ પ્રાપ્ત કરી તેથી શિવ એ લિંગમાંથી પ્રગટ થયા. જે નિર્વાણુ પહેલાં આદિદેવ કહેવામાં આવતા હતા તે હવે શિવપદને પ્રાપ્ત કરવાથી શિવ” કહેવાવા લાગ્યા. ઉત્તર પ્રાન્તમાં શિવરાત્રી પ* ફાગણુ વદ ચૌદશને દિવસે તે દક્ષિણમાં મહા વદ ચૌદશને દિવસે ઉજવવામાં આવે છે, આ ભેદનુ' મૌલિક કારણ ઉત્તર પ્રાંતમાં માસને પ્રારંભ કૃષ્ણપક્ષ–દીથી થાય છે. અને એ જ રીતે તેને માનવામાં આવે છે અને દક્ષિણ પ્રાંતમાં માસના પ્રારંભ શુકલ પક્ષથી એટલે કે શુઠ્ઠીથી થાય છે. આ દૃષ્ટિએ દક્ષિણ પ્રાન્તીય મહા વદ ચૌદશ ઉત્તર પ્રાન્તમાં ફાગણ વદ ચૌદશ થઈ જાય છે. કાલમાઘવીય નાગરખંડમાં પ્રસ્તુત માસવૈષમ્યના સમન્વય કરતાં કરતાં સ્પષ્ટ લખ્યું છે કે દાક્ષિણાત્ય માનવના મહા માસને છેવટને ભાગ અથવા અતિમ પક્ષની અને ઉત્તરપ્રાંતીય માનવના ફાગણુના १ माद्ये कृष्णचतुर्दश्यामादिदेवो महानिशि । शिवलिंगतयेोद्भूतः कोटिसूर्यसमप्रभः || तत्कालव्यापिनी ग्राह्या शिवरात्रिव्रते तिथिः || -ઈશાનસ હિતા Page #292 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા પ્રથમ માસની વદ ચૌદશને શિવરાત્રી આવી છે. ભગવાન શ્રી ઋષભદેવનુ મહત્ત્વ કેવળ પ્રમાણ પરપરામાં જ નથી, પરંતુ બ્રાહ્મણુ પરંપરામાં પણ રહ્યું છે. ત્યાં તેમને આરાધ્ય દેવ માનીને તેમનાં મુક્તકંઠે ગુણાનુવાદ કરવામાં આવ્યે છે. ઋગ્વેદમાં તેમને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક અને દુઃખાના નાશ કરવાવાળા ખતાવતાં કહ્યું છે કે “ જેવી રીતે જળથી ભરેલા મેઘ વર્ષાના મુખ્ય સ્રોત છે, જે પૃથ્વીની તરસને છીપાવી દે છે તેવી જ રીતે પૂર્વી જ્ઞાનના પ્રતિપાદક વૃષભ (ઋષભ) મહાન છે, તેમનુ શાસન વર દા. તેમના શાસનમાં ઋષિપર પરાથી પ્રાપ્ત પૂર્વનું જ્ઞાન આત્માના શત્રુઓ ફેધાદિકનું નાશ કરનારું હો. અને (સંસારી અને મુક્ત) આત્માએ પાતાના જ આત્મગુણ્ણાથી ઝગમગતા રહે છે, ચળકતા રહે છે તેથી તેઓ રાજા છે. તે પૂર્ણ જ્ઞાનના આગાર છે અને તે તે આત્મપતન થવા નથી દેતા.”ર १ माघमासस्य शेषे या प्रथमे फाल्गुनस्य य । कृष्णा चतुर्दशी सा तु शिवरात्रिः प्रकीर्तिता ॥ ૨૭૩ કહેવામાં -કાલમાધવીય નાગરખંડ २ असूतपूर्वा वृषभो ज्यायनिमा अरय शुरुघः सन्ति पूर्वीः । दिवा न पाता विदथस्य धीभिः क्षत्रं राजाना प्रदिवा दधार्थे ॥ -ઋગ્વેદ પર-૩૮ ધ-૧૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ વિદિક ઋષિ ભક્તિભાવનાથી વિભેર બનીને તે મહાપ્રભુની સ્તુતિ કરતાં કરતાં કહે છે, “હે આત્મદ્રષ્ટા પ્રભુ ! પરમ સુખ મેળવવા માટે હું તારે શરણે આવવા ઈચ્છું છું. કારણ કે તારો ઉપદેશ અને તારી વાણું શક્તિશાળી છે. તેને હું અવધારણ કરું છું, તેને હું ઝીલું છું. હે પ્રભો ! બધા મનુષ્ય અને દેમાં તમે જ પહેલા પૂર્વયાવા (પૂર્વગત જ્ઞાનના પ્રતિપાદક) છે. આત્મા જ પરમાત્મા છેર એ જૈન દર્શનને મૂળ સિદ્ધાત છે. આ સિદ્ધાન્તનું ઋવેદના શબ્દોમાં ભગવાન શ્રી કષભદેવે આ રૂપમાં પ્રતિપાદન કર્યું. મન, વચન, કાયા ત્રણે રોગથી બદ્ધ (સંયત) વૃષભે ઘેષણ કરી કે મહાદેવ પરમાત્મા મર્યોમાં નિવાસ કરે છે. १ मरवस्य ते तीवषस्य प्रजूतिमियत्रिं वाचमृताय भूषन् । इन्द्र क्षितीमामास मानुषीणां विशां देवी नामुतपूर्वयाया ॥ - વેદ ૨-૩૪-ર” २ अप्पा सो परमप्पा (ख) मग्गण-गुण ठाणेहि य चउदसहिं तह असुद्धणया । विण्णेया संसारी सव्वे सुद्धा हु सुद्धनया ।। -દ્રવ્યસંગ્રહ ૧, ૧૩ (7) સામુd....ાર પરમાર રાજાતિ . -નિયમસાર, તાત્પર્યવૃત્તિ ગા. ૯૬ ३ त्रिधा बद्धो वृषभा रोरवीती महादेवा मा आविवेश" ॥ -કદ ૪-૫૮–૩ Page #294 -------------------------------------------------------------------------- ________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૭૫ તેઓએ સ્વયં કઠેર તપશ્ચર્યારૂપ સાધના કરીને તે આદર્શ લેાકેાની નજર સમક્ષ રાખ્યા. તેટલા માટે જ ઋગ્વેદના મેધાવી મહર્ષિએ લખ્યું કે “ ઋષભ સ્વયં આદિ પુરુષ હતા. જેમણે સૌથી પહેલાં મ દશામાં દેવત્વની પ્રાપ્તિ કરી હતી. ૧ અથવ વેદને ઋષિ માનવાને ઋષભદેવનુ' આહ્વાન કરવાની પ્રેરણા આપે છે: “ પાપેાથી મુક્ત પૂજનીય દેવતાઓમાં વૃષભ અથવા સર્વ શ્રેષ્ઠ, અહિંસક આત્મસાકૈામાં સર્વ પ્રથમ તથા ભવસાગરની નાવને હું હૃદયથી આહ્વાન કરું છું. હું સહુચર ખધુએ ! તમે આત્મીય શ્રદ્ધા દ્વારા તેના આત્મખલ અને તેજને ધારણ કરે.અે કારણ કે તે પ્રેમના રાજા છે. તેમણે એવા સંઘની સ્થાપના કરી છે કે જેમાં પશુ પણ માનવની સમાન માનવામાં આવે છે અને તેઓને કાઈપણ મારી શકતું નથી.૩ १ तन्मर्त्यस्य देवत्वं सजातमप्रः । -ઋગ્વેદ-૩૧-૧૭ २ अहो मुचं वृषभं यदियानं विराजन्तं प्रथममध्वराणाम् । अपां नपातमश्चिनां हुवे धिय इन्द्रियेण तमिन्द्रियं दत्तभेाजः || -અથવવેદ ૧૯-૪૨-૪ ३ नास्य पशून् समानान् हिनस्ति । -અથવવેદ Page #295 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સંસ્કૃતિ શ્રીમદ્ ભાગવત અનુસાર ઋષભાવતારને જન્મ રજોગુણુ જનને કેવળ જ્ઞાનની કેવલ્યની શિક્ષા દેવા માટે જ થયે હતો. આ રીતે આપણે જોઈએ છીએ કે ભાગવત, કૂર્મપુરાણ, માર્કંડેયપુરાણ આદિ વૈદિક ગ્રન્થમાં એમના જીવનની મહત્ત્વપૂર્ણ ગાથાઓ અંકિત થયેલી છે. બૌદ્ધ ગ્રન્થ “આર્ય મંજુશ્રી મૂલકાયમાં ભારતના આદિ સમ્રાટેમાં નાભિપુત્ર ઋષભ અને ઋષભ પુત્ર ભરતની ગણના કરી છે. તેમણે હિમાલયમાંથીરસિદ્ધિ પ્રાપ્ત કરી. તે વૃત્તોના પાલનમાં દઢ હતા તે જ નિગ્રંથ તીર્થકર ઋષભ જૈનોના આત્મદેવ હતા. २ अयमवतारो रजसोपप्लुतकैवल्योपशिक्षणार्थम् ॥ -શ્રીમદ્ ભાગવત, પંચમ સ્ક, અધ્યાય ૬ ૧ જૈનદષ્ટિથી સિદ્ધિ-સ્થળ અષ્ટાપદ છે. હિમાલય નથી-લેખક २ प्रजापतेः सुतो नाभि तस्यापि आगमुच्यति । नाभिनेो ऋषभपुत्रो वै सिद्धकर्मदृढवतः ॥ तस्यापि मणिचरो यक्षः सिद्धो हैमवते गिरौ । ऋषभस्य भरतः पुत्रः सोऽपि मंजतान तदाजपेत ।। નિગ્રંથ તીર્થકર ઋષભ નિગ્રંથ રૂપી –આર્ય મંજુશ્રી મૂલક૯પ લે. ૩૯૦-૩૯૧-૩૯૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા - ભારત ઉપરાંત બાહ્ય દેશમાં પણ શ્રી ભગવાન ઋભષદેવનું વિરાટ વ્યક્તિત્વ વિવિધ રૂપે ચમકયું છે. પ્રથમ તેમણે કૃષિકલાનું પરિજ્ઞાન કરાવ્યું તેથી તે “કૃષિ દેવતા” છે. આધુનિક વિદ્વાન તેને “ એગ્રીકલ્ચર એજ ” માને છે. દેશના રૂપી વર્ષા કરવાથી તે વર્ષોના “દેવતા” કહેવાયા છે. કેવળ જ્ઞાની હોવાથી સૂર્યદેવ રૂપે તે માન્ય છે. આ રીતે ભગવાન ઋષભદેવનું જીવન વ્યક્તિત્વ અને કૃતિત્વ વિશ્વના કેટિ કેટિ માનને માટે કલ્યાણરૂપ, મંગળરૂપ અને વરદાનરૂ૫ રહ્યું છે. તે શ્રમણ સંસ્કૃતિના આદિ પુરુષ છે. ભારતીય સંસ્કૃતિના જ નહિ, માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા છે. તેમના હિમાલય જેવા વિરાટ જીવન પર નજર દષ્ટિપાત કરતાં કરતાં માનવનું શિર ઊંચું થઈ જાય છે અને અને અંતરભાવ શ્રદ્ધાથી નમી જાય છે. ૧ ઈસ એફ અહિંસા –ભ. 2ષભ વિશેષાંક લે. ડા. સાંકલિયા ૨ આ. ભિક્ષુસ્મૃતિ ગ્રંથ-દ્વિતીય ખંડ પૃ. ૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યનાં લોકપ્રિય પ્રકાશનો ૦ ૦ ઝાંસીની રાણું વૃંદાવનલાલ વર્મા ભા. ૧-૨ ૧૪-૦૦ આ ધરા, આ માનવી લલિતકુમાર શાસ્ત્રી ૮-૦૦ હૃદયપિયાસી ૫-૦૦ અમૃત અને આસવ છે છે ૧૦-૦૦ તૂટે તંબૂરાને તાર ૧૦-૫૦ રંગ, રેખા અને રૂપ ૫-૦૦ ઈશિતા ૬-૫૦ ઈન્દ્રધનુષના ટુકડા હરીશ નાયક ૭-૦૦ મધુરજની કાજળરેખા ૪-૦૦ બાવન પતે ૭-૫૦ એક બકરાની આત્મકથા ૩-૨૦ ચાંદને ડાઘ વિષ્ણુકુમાર મહેતા ૭-૫૦ અશ્રવન ૭-૫૦ વિરાટ પ્રશ્ન, શેષ ઉત્તર બલવંત દવે અંતર ખાલી આંખડી છલકાય અચચરી ચંદ્રકાન્ત અમીન ૧૦-૫૦ ઉષાના રંગ નાનુભાઈ ડી. નાયક ૧૦ મહારાજ ચક્રપાલિત શ્રી નૌતમકાન્ત “સાહિત્યવિલાસી' -૦૦ અવળે ખૂણેથી ચિનુભાઈ પટવા ૭-૦૦ ગોરખ અને મછિન્દ્ર ૫–૫૦ કાચી માટીનું કેડિયું પ્રલાદ બ્રહ્મભટ્ટ જીવનની ધરી ૧-૨ ગજેન્દ્ર લાલશંકર પંડયા ૧ ૬-૦૦ સૌંદર્ય અને લાલસા દિનેશ ત્રિવેદી ૯-૦૦ નમિતા યાદવેન્દ્ર શર્મા “ચન્દ્ર' ખમ્મા અનદાતા છે , ૫-૦૦ ૧૦- ૫૦ ૦ ૦ ૮ ૦ ૦ ૦ ૮ ૦ ૦ ૦ ૨ ૦ ૦ ૦ o ૦ ૭- o ૦ ૦ ૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ભાગ્યદીવડે ૫-૦૦ ૮-૦ ૦ ૦ ૦ ૬-૭૫ ૫-૦ ૦ -૫૦ ૦. 0 વિનુભાઈ પટેલ લકમીના લેભે ધરતી લાલ ગુલાલ હરિલાલ ઉપાધ્યાય કેઈ તન ભૂખ્યાં કઈ ધન ભૂખ્યાં આંધી અને તૂફાન : ડો. સુમંત મહેતા અંગારા જાગે ઝંકાર સિતારના કનૈયાલાલ જોષી ઔશિનરી દેવદાસી મૃણાલિની સારાભાઈ હૈયાનાં દાન રતિલાલ સાં. નાયક પ્રેમપ્રભાવ તા. પ. અડાલજા સૌરાષ્ટ્રની પ્રેમકથાઓ દંભી દુનિયા o ૦ ૪-૦૦ o ૦ o ૦ o ૬-૨૫ છ–પ૦ કીર્તિ ૪-૦ ૦ llibiililililililiiii પ્રિયસંગિની આપણું આસપાસ સોનચંપો ખેવાયેલી દુનિયા ૫-૦૦ ૪-૨૫ ૩-૦૦ ૦ ૦ નાના અનિતા ચટ્ટોપાધ્યાય વિષ્ણુકુમાર પંડયા મ. બા. બ્રહ્મભટ્ટ રાહુલ સાંકૃત્યાયન એમિલ ઝાલા રાજેન્દ્ર શર્મા ધ્રુવકુમાર કચ્છી ડો. બિપીન ઝવેરી અશ્વિનકુમાર વ્યાસ ચુનીલાલ મડિયા ૪-૦૦ ૪-૦૦ ૨–૨૫ ૩-૨૫ કાયર વિધિના લેખ– કલ્પના લીના શરણાઈના સૂર– રૂપ અરૂપ નવું લેહી સાઈકલ ચાર પન્નાલાલ પટેલ લૂઈજી વાલિની ૪-૨૫ ૭–૦ ૦ ૩–૫૦ Page #299 -------------------------------------------------------------------------- ________________ - ૦ ૦ ૬ 9–૫૦ આ છે અમારાં અતિહાસિક કથા-પ્રકાશનો કાઠિયાવાડની દંતકથાઓ ૩-૫૦ પ્રેમપ્રભાવ કીર્તિ દંભી દુનિયા રા”ગજરાજ ધનશંકર ત્રિપાઠી ૫-૨૫ મહાકવિઓની પ્રસાદી ખંડ-૧-૨ વિવિધ લેખકે લડાખના લડવૈયા હરીશ નાયક ૩-૦૦ ભારતના વિજ્ઞાનિક ધીરજલાલ ગજજર ૧–૫૦ જોયું મેં યુરોપ સૌ. મંજુલા વડગામા જય ચૌધેય રાહુલ સાંકૃત્યાયન પ-પ૦ ખુદીરામ બેઝ દિનુભાઈ જોષી ૨-૫૦ જ ઘી ખાન અશોક હર્ષ ૧-૦૦ ૦ ૦ ૦ ૦ ૦. ૦. ة ધર્મગ્રંથો રામાયણ દિનુભાઈ જોષી ૬-૨૫ મહાભારત ૧૦-૨૫ શ્રીમદ્ ભાગવત ૮-૨૫ ભક્તિસાગર ભા. ૧-૨ સં. અભરામ ભગત ૪-૨૫ શારદા ભજનસિંધુ વીરની વાતે ૧ થી ૪ . તા. પ. અડાલજા ૨૫-૦૦ વીરાંગનાની વાતો ૧-૨ ૧ ૫-૦૦ ખાંડાના ખેલ ૧૭૫૦ નરબંકા ૬-૦૦ વીર જગદેવ ૪-૦૦ શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર ૬૪/૧ ગાંધી માર્ગ, અમદાવાદ-૧ ૦ કે Page #300 -------------------------------------------------------------------------- ________________ - આ છે અમારાં પ્રકાશના 1 અમૃત અને આસવ લલિતકુમાર શાસ્ત્રી 10=00 1 આ ધરા, આ માનવી 8-00 3 હૃદયપિયાસી 6-00 4 તૂ તબૂરાને તાર 10-50 5 ઈશિતા 6-00 6 રંગ, રેખા અને રૂ૫ 5-00 7 પ્રેમનગર વિકુમાર મહેતા 7-00 8 અમ્રવન 7-5e 9 ધરતી લાલ ગુલાલ હરિલાલ ઉપાધ્યાય 9-00 10 કેાઈ તનભૂખ્યાં કોઈ ધનભૂખ્યાં કે, દા. 6-75 11 અંતર ખાલી આંખડી છલકાય બલવંત દવે. 7-00 12 નમિતા યાદવેન્દ્ર શર્મા “ચન્દ્ર' 13 લક્ષ્મીના લાભ વિનુભાઈ પટેલ 1-60 14 જાગે ઝંકાર સિતારના કનૈયાલાલ જોશી 15 ઔશિનરી 16 આંધી અને તૂફાન છે. સુમંત મહેતા 5-00 17 અંગારા 3-50 18 જીવનની ધરી 1-2 ગજેન્દ્ર લાલશંકર પંડયા 19 બહેકયું યૌવન, બહેકી રાત હરીશ નાયક 10-00 20 મધુરજની 6-00 21 બાવન પત્ત 7-50 22 કાજળરેખા 4-00 23 એક બકરાની આત્મકથા 3-90 24 હૈયાનાં દાન રતિલાલ નાયક 25 કાચી માટીનું કેડિયું પ્રહલાદ બ્રહ્મભટ્ટ 9-00 26 દેવદાસી મૃણાલિની સારાભાઈ : પ્રાપ્તિસ્થાન : લક્ષ્મી પુસ્તક ભંડાર : ગાંધીમાર્ગ : અમદાવાદ-૧ 7-00 1 6-00 5-0 0 www jainelibrary.org