________________
૧૪૨
ધર્મ અને સંસ્કૃતિ
ગુરુના કહેવા મુજબ જ રાજ્ય ચલાવ્યું. અને તેના માલિક નહિ પણ ટ્રસ્ટી અનીને કામ કર્યુ”. રામદાસના શિવાજી ઉપર એવા પ્રભાવ હતા.
૨ શ્રેણિક અને અનાથી મુનિ :
મગધસમ્રાટ ઉપર અનાથી મુનિના પ્રભાવ કુંવા અને કઈ જાતને પડ્યો, તેનું વર્ણન ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં કર્યું છે. રાજા શ્રેણિક મડિકુક્ષ નામના ઉદ્યાનમાં ક્રીડા અર્થે ગયા હતા. ત્યાં એક વૃક્ષની નીચે ધ્યાનમુદ્રામાં રહેલા અનાથી મુનિને જોયા. તેમને જોઇને રાજા પ્રભાવિત થઈ જાય છે. અને કહે છે કે “અહા, આ મહાત્માની કમનીય કાન્તિ, અતુલ રૂપસ'પત્તિ, ક્ષમા, સૌમ્યભાવ તથા નિલે’ભીપણું વગેરે ગુણ ધન્ય છે તેની નિઃસ'ગપ્રવૃત્તિ પ્રશંસનીય છે.”
મુનિએ ધ્યાનમાંથી જાગીને રાજા શ્રેણિકને અનાથસનાથનું રહસ્ય સમજાવ્યું. વિશદ રૂપમાં પેાતાનુ જીવન કહીને ઉપદેશ આપ્યા. રાજા શ્રેણિક અનાથી મુનિને ઉપદેશ સાંભળીને એટલા પ્રભાવિત થયા કે તે ઔદ્ધ ધર્મને ઘેાડીને જૈનધર્માવલક્ષ્મી થઇ ગયા. ૩ અંગુલીમલ અને મહાત્મા મુદ્દે
"क्षणमपि सज्जन संगतिरेका, भवति भवार्णवतरणे नौका " સજ્જન પુરુષોની એક ક્ષણની પણ સંગતિ મહાન ફળદાયિની હોય છે, તે સ’સારરૂપ સમુદ્રને પાર લગાવી દે છે. મહાત્મા બુદ્ધની સંગતિના પ્રભાવ અંગુલીમાલ પર એવા પડ્યો કે તે ઘેર હિંસક પણુ અહિંસક બની ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org