________________
૧૪૪
ધર્મ અને સંસ્કૃતિ લગાવી દેવાથી વૃક્ષમાં આમૂલ પરિવર્તન આવી જાય છે.
સંશોધન : કઈ પણ વસ્તુમાં મળી ગયેલા વિજાતીય દ્રવ્યને બહાર કાઢીને ફેંકી દેવું તે સંશાધન છે. જેમકે સેનામાંથી માટીને અંશ. - પરિવર્ધન: અનેક વસ્તુઓના સંગથી એક નવી શક્તિ ઉત્પન્ન કરવી તેનું નામ પરિવર્ધન છે.
ગુણાધાન : ચિરકાળ સુધી જેના સંસ્કાર ટકી રહે તે ગુણાધાન છે. જેમકે મેંદી રંગ લાંબા સમય સુધી ટકી શકે છે. છેવાથી પણ જલદી જ નથી.
વૈશેષિક દર્શનકારે સંસ્કારના ત્રણ ભેદ બતાવ્યા છે: વેગ, ભાવના અને સ્થિતિસ્થાપકતા. વેગ સંસ્કાર પૃથ્વી, જલ, તેજ, અને વાયુમાં મળી આવે છે. ભાવના સંસ્કાર આત્મામાં જોવામાં અથવા અનુભવવામાં આવે છે અને સ્થિતિસ્થાપકતા કેવળ પૃથ્વીમાં જોવામાં આવે છે. - જેન દાર્શનિકે એ ભાવના સંસ્કારને ધારણાની અંતર્ગત આવેલા માન્યા છે. ધારણા પણ અવિસ્મૃતિ, સ્મૃતિ, અને વાસનાના રૂપે ત્રણ પ્રકારની છે.
સારાંશ એટલે જ છે કે સંસ્કાર આતરિક અદશ્ય શક્તિવિશેષ કહેવાય છે, અને વિશ્વમાં જે કંઈ સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ વાતો જે જાણવામાં અને કહેવામાં આવી છે તેનાથી પિતાની જાતને પરિચિત કરવી તેનું નામ સંસ્કૃતિ સંસ્કૃતિની જે કે હજી સુધી કોઈ નિશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org