________________
ધર્મ અને સંસ્કૃતિના સ્વર
૧૮૩ સંસ્કૃતિ :
સંસ્કૃતિ સંસ્કારોને સમૂહ છે. સન્ પૂર્વક જ્ઞ ધાતુથી સંસ્કાર અને સંસ્કૃતિ શબ્દ નિષ્પન્ન થયા છે. સંસ્કાર “ઘ” પ્રત્યયાન્ત છે, અને સંસ્કૃતિ વિજ્ઞાન પ્રત્યયાન્ત છે સંસ્કાર પુલિગ શબ્દ છે અને સંસ્કૃતિ સ્ત્રીલિંગ શબ્દ છે. બંનેના અર્થમાં પણ મહાન અંતર છે. સંસ્કાર જીવમાં પણ મળી આવે છે ને અજીવમાં પણ મળે છે.
જે અજીવમાં સંસ્કાર છે, તેનો પરિષ્કાર જે જીવ દ્વારા થતો હોય છે તે તેને જૈન દાર્શનિકેએ પ્રગ જ સંસ્કાર કહ્યો છે અને જે સ્વયં પિતાની મેળે જ પરિષ્કાર થાય છે તે તેને વિશ્રસા પરિણતિ કહે છે.
જીવ પ્રયોગથી કડવી વસ્તુને સુસ્વાદુ બનાવી દે છે. અસુંદરને સુંદર બનાવી દે છે. જેમકે રાસાયણિક પ્રયોગથી તાંબાનું સેનું બનાવી શકાય છે પારસમણિના સંસ્પર્શથી લેઢાનું સેનાના રૂપમાં રૂપાન્તર કરી શકાય છે. વિષને પણ અમૃતના રૂપમાં પરિવર્તન કરી શકાય છે. આ બધા સંસ્કારો પ્રાગજ છે, એટલે કે પ્રયાગમાંથી જન્મેલા છે. અને પોતે જ દબડતાં ઘસાતાં મહાદેવ બની જવું તે વિશ્રા છે.
પરિષ્કાર, સંશોધન, પરિવર્ધન, અને ગુણાધાન રૂપ તેના ચાર પ્રસ હોય છે.
પરિષ્કાર-સજાતીયમાં એક નવીન વિશેષતા ઉત્પન્ન કરી દેવી તે પરિષ્કાર છે. જે પ્રજ્ઞા બેરડીના ઝાડ પર ઘસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org