________________
૧૮૨
અને પ્રતિકૂળ આચરણ કરવું તે અધમ છે’૧૨
શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું : “આજ્ઞામાં ધર્મ છે, અનાજ્ઞામાં અધમ છે.૧૭
ધમ અને સસ્કૃતિ
ટૂકામાં સારાંશ એ છે કે જે આત્માત્થાનના પ્રશસ્ત પથ છે તે ધમ છે. તે ધમ બહાર નથી પણ અંદર છે.
એક ભિખારી હતા. તે ભીખ માંગીને પેાતાનું પેટ ભરતા હતા. તૂટેલી જીર્ણશીર્ણ ગ્રૂ‘પડીમાં વિરાટ ધનરાશિ દાટેલે પડ્યો હતા પણ તેને એનું જ્ઞાનભાન ન હતું. તેથી તે દુઃખી હતા. એનું જ્ઞાન થતાં જ તે તેને પ્રાપ્ત કરીને સુખી થઈ ગયા.
।
આત્મા પણ ભિખારીની પેઠે જ બહાર શેાધખેાળ ચલાવી રહ્યો છે, પ્રયાસ કરી રહ્યો છે પણ ધર્મરૂપીઅમુલ્ય નિધિ આપણી અંદર જ પડ્યો છે, તેનું આપણને ભાન નથી. ધર્મ જીવનનુ અમૃત છે. ધર્મ જીવનના સંસ્કાર છે. તે આત્માને પવિત્ર કરે છે. વિશ્વના મૂળ રહસ્યને જાણવાની ભવ્ય ભાવના જાગૃત કરે છે. તે આત્માને સ્વભાવ છે. તેના સદ્ભાવથી માસ શ્રેષ્ઠ મને છે અને અસદ્દભાવથી અશ્રષ્ઠ અને છે.
१२ श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥ - महाभारत १३ आणाए मामगं धम्मं - आचारांगसूत्र
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org