________________
ધર્મ અને સંસ્કૃતિના સ્વર
૧૮૫
પરિભાષા નથી બની શકી. તેની કેાઈ ચાક્કસ વ્યાખ્યા નથી થઈ શકી તાપણુ એટલું તે જરૂર કહી શકાય તેમ છે કે સંસ્કૃતિ જીવનનિર્માણની એક કલા છે. સ'સ્કાર જો ખીજ છે, તે સસ્કૃતિ અંકુર છે. સ`સ્કાર વ્યષ્ટિગત હાય છે અને સંસ્કૃતિ સમષ્ટિગત.
ધર્મ અને સંસ્કૃતિ વચ્ચે પણ અન્યાન્યાશ્રય સ અધ છે. ધર્મારહિત સંસ્કૃતિ સસ્કૃતિ નહિ પણ વિકૃતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org