________________
ધર્મ અને સંસ્કૃતિ
ભારતના એક મહાન મનીષી--ઋષિએ કહ્યું છે કે “ચત્ર નાર્યસ્તુ પૂયન્તે રમન્તે તત્ર ફેવતાઃ ।” જે સમાજમાં નારીના નારીત્વની પૂન્ન કરવામાં આવે છે ત્યાં સર્વ પ્રકારની સ'પદા વિલસી રહે છે. બધા પ્રકારની સ'પત્તિ-લક્ષ્મીની છેાળા ઊડતી રહે છે. વિશેષ તે શું ? માનવ જાતિનું મહાન આકષ ણુ કેન્દ્ર દિવ્ય દેવત્વ પણ ત્યાં રમણ કરે છે. ત્યાંના માનવામાં દેવત્વ જાગી ઊઠે છે. જગતને! સમસ્ત ઇતિહાસ એ વાતનું પ્રમળ પ્રમાણુ છે કે નારીત્વમાંથી નરત્વ પેાતાની જીવનયાત્રાના સુગમ અને દુમ માર્ગોમાં પ્રેરણા પામીને જ આગળ વધ્યું છે. સમ્રાટ શ્રેણિકને અધમી માંથી ધમી અનાવનારી ચેલના જ હતીને ? જીજીબાઇએ શિવાજીમાં એ શિવત્વ પેદા કર્યુ” જે વડે દેશનુ* રક્ષણ થઈ શક્યું. અને મહારાષ્ટ્રના ગૌરવમુકટ પર કલગી ચડાવી દીધી. અને ભૂલી ગયે। આજને! માનવ એ મહારાણી મદાલસાને, જેણે પેાતાના પુત્રામાં નાનપણથી જ આત્માની અમરતા અને પવિત્રતાનાં સસ્કારખીજ ાપી હાલરડાના આ ગીતને ગાતી ગાતી એનુ સ્નેહસિંચન કરતી હતી:
૪૦
शुद्धोस बुद्धसि निरञ्जनोऽसि । संसारमायापरिवर्जितोऽसि ॥
પુત્ર, તું શુદ્ધ છે, બુદ્ધ છે, અજર છે. અમર છે, વિશ્વની માયાજાળ તને મધનમાં બાંધી શકતી નથી. તું મ નથી, અમૃત છે. છલકી રહ્યું છેને માનસનું દિવ્ય અમૃત આહાલરડામાં !
નારીના સરસ
કદાચ તમને એ યાદ નહિ હોય, હું રાજસ્થાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org