________________
ભારતીય સંસ્કૃતિમાં નારીનું નારીત્વ
૪૧
એ વીર નારીના મહાન જીવન પ્રત્યે સંકેત કરી રહ્યો છું. પેાતાના પ્યારા લાલને ગેાદમાં બેસાડી માતા પેાતાના હૃદયના રસ-દૂધ પીવડાવી ધવડાવી રહી છે અને લેાહીની મધુર સ્વર-લહેરીમાં તે કાયલની જેમ ફૂંજન કરી રહી છે “ ધેાળા દૂધમાં કાયરતાને,
કાળા દાગ ન લાઇજે તુ.
મારા પ્યારા લાલ, મારી છાતીના છલછલ ઊભરાતા આ ધવલ દૂધમાં તું કાયરતાની કાલિમાના ડાઘ ન લાગવા દેતે. સમાજના હિતને માટે રાષ્ટ્રની સુરક્ષા માટે, અને ધર્મના અભ્યુય માટે પ્રાણ હામી દેજે. પીઠ કદી બતાવતા નહિ, ''
છે ને મરદેશમાં પણ પ્રાણ ફૂંકી દેનાર વીર નારીની લલકાર-હૃદય કંપાવી દેનારી તેજસ્વી વાણી.
એક બે નહિ, હારી હજાર રાજસ્થાનની વીર નારીઓએ પેાતાની આનને માટે, પેાતાની શાનને માટે, પેાતાના શિયળની રક્ષા માટે, દેશની ઇજ્જતની રક્ષા સાથે પેાતાની વાણી પર હસતાં હસતાં પેાતાના પ્રાણાનાં ફૂલે વિખેરી દીધાં હતાં. યાદ છે તમને એ રાજસ્થાનની વીરાંગના પન્નાની દિલ સળગાવી નાખનારી વીરપૂણ્ ગજના-જે તેણે આશા શાહના દરબારમાં જઈને
ગજાવી હતી ?
“ આજ મેવાડના મુગટમણુ, મેવાડના સૂર્ય, હિંદુત્વના ચમકતા સિતારા અને મેવાડના ભાવિ રાણા આજે તારે શરણે આવ્યેા છે તેની રક્ષા કર. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org