________________
ધર્મ અને સંસ્કૃતિ
જૈનાચાર્યએ તથા જૈનસાધુએએ અહિંસા, તપ, ત્યાગની કસેાટી પર જે ઉજ્જવળ સ્વરૂપ વિશ્વની સમક્ષ રજૂ કર્યુ છે તે આજે પણ ભારત માટે ગૌરવની વસ્તુ છે.
૬૮
સૌરાષ્ટ્રમાં અહિંસક ભાવનાને જે ઉલ્લેખનીય પ્રય મળ્યા છે તે જૈનાચાર્યાનું જ પ્રદાન છે. તેનુ ફળ અનેકરૂપે આપણા કામમાં આવ્યું છે. સ્વામી દયાનંદે વને જે અહિંસાપરક અથ કર્યાં અને મહાત્મા ગાંધીજીએ જે અહિંસા-નીતિ અપનાવી તેની પાછળ સૌરાષ્ટ્રનુ અહિસામય વાતાવરણુ જ કારણરૂપે ઊભું છે. ‘ગાંધીજીને તે જૈન સ ́ત બેચરજી સ્વામી'એ વિલાયત જતાં પહેલાં મદ્ય, માંસ અને પરસ્ત્રીગમનના ત્યાગની પ્રતિજ્ઞા લેવડાવી હતી. ‘કવિ રાયચ‘દભાઈ’એ તેમને પૂર્ણ અહિંસક બનાવી દીધા.
•
આજે સમસ્ત સંસાર અહિંસા તરફ આગળ વધવાસ્તુ' વિચારી રહ્યો છે, તે ખુશી થવાની વાત છે. પરંતુ જૈનસ`ઘે હિંસાથી ભરેલી પાછલી શતાબ્દીઓમાં અહિંસાની જે દિવ્ય ચૈાતિ ઝળહળતી રાખી છે તે તેનુ* ભારતને વિશ્વને અને સમસ્ત માનવતાને સૌથી મેાટુ' પ્રદાન છે. રાજાઓના ફાળા
:
ભારતીય ઇતિહાસનુ· ઊંડું. અવગાહન કરનાર કેટલાક વિદ્વાનાના મત છે કે બ્રહ્મવિદ્યા અથવા આધ્યાત્મિક જ્ઞાન ક્ષત્રિયાથી પ્રારંભ થઇને બ્રાહ્મણા સુધી પહેાંચી ગયું. જૈન ઇતિહાસ આ મતની પુષ્ટિ કરે છે. જૈન ઇતિહાસની હકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org