________________
શ્રમણ સંસ્કૃતિની પરંપરા કતે તેનું સમર્થન કરે છે. ત્રષભદેવથી માંડીને મહાવીર સુધી ચોવીસે ય તીર્થકરને જન્મ રાજવંશમાં જ થયે હતો. પ્રત્યેક તીર્થકરના કાળમાં અનેકાનેક જેનરાજા પણ થયા. ચક્રવર્તી પણ થયા, જેઓએ જિનેન્દ્રીય દીક્ષા ધારણ કરી અને જૈનધર્મના પ્રસાર અને પ્રચારમાં મહત્ત્વને ફાળે આગ્રે. આ બધાને ઈતિહાસ આજે મળતો નથી. તે પણ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમના પછીના થેડા રાજાઓ જેમણે જૈન ધર્મના પ્રભાવ-વૃદ્ધિમાં ફાળો આપી પિતાને ધન્ય બનાવ્યા હેય-એવા રાજાઓને ઉલ્લેખ કરે અનુચિત નહિ ગણાય. ચેટક તથા અન્ય રાજાઓ :
રાજા ચેટક ભગવાનના પ્રથમ શ્રમણોપાસક હતા. તેઓ વૈશાલીના અત્યંત પ્રભાવશાળી રાજા વીર હતા. તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી કન્યાઓને જેન સિવાય બીજા કેઈને આપીશ નહિ. નીતિની પ્રતિષ્ઠા અને શરણુગતની રક્ષાને માટે ચેટકને એકવાર મગધરાજ કૃણિકની સાથે ભીષણ સંગ્રામ ખેલ પડ્યો હતે.
સિધુ-સૌવીરના ઉદયન, અવંતીના પ્રદ્યોત, કૌશામ્બીના શતાનીક, ચપ્પાના દધિવાહન, અને મગધના શ્રેણિક રાજા ચેટકના જમાઈઓ હતા. એ બધા રાજાએ જૈનધર્મના અનુયાયી હતા. રાજા ઉદયને તો ભગવાન પાસેથી દીક્ષા પણ લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org