________________
ધર્મ અને સંસ્કૃતિ શ્રેણિક અને કૃણિક :
ઈતિહાસપ્રસિદ્ધ મગધના અધિપતિ બિસ્મસાર, જૈન સાહિત્યમાં શ્રેણિકના નામથી પણ પ્રસિદ્ધ છે. તેમની ગાથાઓ જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. શ્રેણિકના પુત્ર સમ્રાટ કૂણિક પણ ભગવાનના પરમ ભક્ત હતા. કૃણિકના પુત્ર ઉદયને પણ જૈન ધર્મનું શરણ ગ્રહ્યું હતું.
કાશી-કૌશલયના અઢાર લિચ્છવી અને મલ્લી રાજા૨ાજાઓએ ભગવાન મહાવીરને નિર્વાણ-મહોત્સવ ઊજવ્યું હિતે. એથી એમ માલૂમ પડે છે કે બધા રાજાએ જૈન ધર્મથી પ્રભાવિત હતા. મૌર્યસમ્રાટ ચન્દ્રગુપ્ત :
ચન્દ્રગુપ્ત જૈનધર્મના અનુયાયી હતા. ભદ્રબાહુ સ્વામી આગળ મુનિ-દીક્ષા અંગીકાર કરીને તે મસૂર (દક્ષિણ) ગયા. તેમણે શ્રમણ બેલાગેલની ગુફામાં આત્મસાધના કરી. તેના મંત્રી ચાણક્ય પણ જૈનધમી હતા અને જૈન શ્રાવક ગણીના પુત્ર હતા. સમ્રાટ અશોકઃ
અશેક ચંદ્રગુપ્તના પુત્ર હતા. તેમણે અહિંસાની જે સેવા કરી છે તે પ્રસિદ્ધ છે. “અલ ફેઈથ ઓફ અશક” નામના પુસ્તકમાં જણાવ્યા મુજબ અશે કે અહિંસાવિષયક જે નિયમે પ્રચારિત કર્યા હતા તે બૌદ્ધોના કરતાં જેનોની સાથે વધારે મેળ ખાતા હતા. પશુ-પક્ષીઓને ન મારવાં, નકામાં જંગલેને ન કાપવાં તથા વિશિષ્ટ તિથિઓ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org