SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધ અને સસ્કૃતિ સંસ્કૃતિ પણ મૂળમાં ભૌતિકવાદી નહેાતાં અધ્યાત્મવાદી છે. અધ્યાત્મવાદ જ ભારતીય સંસ્કૃતિનું મૂળ કેન્દ્ર છે. ધમ અને સંસ્કૃતિ આત્મા અથવા ભારતીય પર પરા મુજબ તત્ત્વજ્ઞાનનું, ધનુ' અને સંસ્કૃતિનુ કેન્દ્રબિન્દુ એકમાત્ર આત્મા છે. આત્માના અભાવમાં નથી ધર્મનું મૂલ્ય, નથી તત્ત્વજ્ઞાન કે દર્શનનુ મૂલ્ય કે નથી સંસ્કૃતિનું પણ મૂલ્ય. આત્મા ચૈતન્ય જ એ પરમ સત્ય છે. જેનું અજ્ઞાન મનુષ્યને પશુ અને જગતને દુ:ખમય બનાવી દે છે. આજના આ લેકશાહી યુગમાં જે માણુસને, તેના સમાજને, તેની સભ્યતા અને સસ્કૃતિને જીવિત રહેવું હાય, તેા એટલી વાત અત્યંત આવશ્યક છે કે તેણે આત્માધ કરીને તેનુ જીવન જીવવું પડશે કારણ કે આજના આ વિધ્વંસાત્મક અને સ્વાર્થથી અધ અનેલા સંસારમાં આત્મા અથવા ચેતનાના ધર્મ જ આજના સમસ્ત માનવના એક માત્ર આધાર અની શકે છે. યુગમાં એક ખજુ અણુની ભૌતિક શક્તિ છે અને ખીજી બાજુ ચેતનની આત્મશક્તિ છે. આ અને માનવસમાજ પર પેાતાને સૌથી વધુ પ્રભાવ પાડે છે. અણુશક્તિ ભયનું પ્રતીક છે. જ્યારે આત્મશક્તિ અભયનું પ્રતીક છે. એ વાત તે નક્કી છે કે અંતે તે આત્મશક્તિના જ જય છે, અવશ્ય જય છે. ચેતનામાં અણુશક્તિ કરતાં યે વધારે અનંત શક્તિ છે. ચેતનાના ધર્મ મનુષ્યની આત્મિક એકતા તથા તેની સત્તાત્મક એકતાના ધર્મ છે. તે સંપૂર્ણ માનવતાના ધર્મ છે. આજના Jain Education International For Private & Personal Use Only ૯૩ www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy