________________
જૈન સસ્કૃતિમાં નારીનું મહત્ત્વ
૧૭૧
રથ ભરીભરીને દાસીએ, પુરાહિતાને દક્ષિણામાં દેતા હતા. ભારતીય નરેશેાના મહેલે દેશી અને વિદેશી નારીઓથી ભરેલા રહેતા હતા. અને મુગલ-મહેલાની સખ્યાને તા કાઈને પત્તો જ લાગતા ન હતા.
ભારતની મહાર પણ નારીની એ જ હાલત હતી. ચીની સમ્રાટ પણ પેાતાના તરફથી પાલખીએ ભરીભરીને કુમારીએ હૂણ સરદારાને તથા તિબેટી કાલાઓના સરદારાને તથા ઉહુગર કૅમીલાના નાયકાને ભેટમાં આપતા હતા. ચીની સમ્રાટને પેાતાનો પ્રત્યેક નારીનું મુખ જેવું અશકય અની જતું હતું. રૂપવતીના સ ́પર્ક માં જ તે આવતા હતા. બાકીની રાણીઓને હંમેશાં શાહી મહેલની એક ઉપેક્ષિત ઇંટની જેમ જનમભર ડૂસકાં ભરીભરીને પડ્યાં રહેવું પડતું હતું.
એ પછીના ઇતિહાસકાળમાં નારીને સ્તર એથીચે નીચે ઊતર્યા. જુગારી લેાકેા નારીને જુગારના દાવમાં મૂકવાની વસ્તુ તરીકે દાવમાં મૂકવા લાગ્યા. નારીના જરાક જેટલા અપરાધ બદલ તેને કઠેર દંડ દેવામાં આવતા હતા. અન્ય પુરુષને ખાલી જોવા માત્રથી જ લેાકેા નારીને ઘરની બહાર કાઢી મૂકવાની નેટિસ એવી રીતે આપતા હતા કે જેવી રીતે લિલામ વગેરેની વસ્તુઓ માટેની જાહેરાત તેઆ કરતા હાય છે. નકકી કરેલા સમયે પરિત્યક્તા નારીને ઘરના મારણેથી ધક્કા મારીને નિરાધાર અવસ્થામાં કાઢી મૂકવામાં આવતી હતી. અને તેની પાછળ ધડામ દઈને ખારણાં બંધ કરી દેવામાં આવતાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org