SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સંસ્કૃતિ એ વખતના રાજાઓ અને રાજકુમારે, રાણીએ તથા રાજકુમારીઓ પર શ્રમણ ભગવાન મહાવીરને એટલે પ્રભાવ હતો કે કેટલાયે રાજપુત્ર અને રાજપુત્રીઓએ સાધુ-ધર્મની દીક્ષા પણ ગ્રહણ કરી હતી. તે જૈનધર્મને સુવર્ણયુગ હતો. ચારે તરફ જનધર્મને રાજ્યનો આશ્રય સંપૂર્ણ રીતે મળતો હતો. પરંતુ જિનધર્મ આચારને ધર્મ છે. તેને રાજ્યાશ્રય તેમજ વ્યક્તિના આશ્રયની કોઈ તાલાવેલી નથી. એ વખતે જે અનુકૂળ વાતાવરણને લાભ લઈને જનધર્મને રાજ્યકક્ષાએ વૈધાનિક રૂપ આપવામાં આવ્યું હોત અને તેને પ્રચારમુખ બનાવવામાં આવ્યું હત તે તે હજીયે ઘણો વધારે વિસ્તાર પામત. પણ જૈનધર્મ લેકેષણા અને લોકસંગ્રહ વૃત્તિને ધાર્મિકતા માટે અનિવાર્ય શરત નથી માનતે. છતાં પણ જૈનધર્મને પ્રચાર અને પ્રભાવ વધ્યો, ત્યારબાદ સૌથી પહેલુ નુકસાન જૈનધર્મ ચેટક અને કોણિક રાજા વચ્ચે થયેલા વૈશાલી-યુદ્ધથી થયું. કોણિક વિજેતા બન્યા છતાં પણ જેનેને લાનિ-પાત્ર બની ગયે અને છેવટમાં તે બૌદ્ધ બની ગયો. શતાબ્દી પછી જૈનધર્મનું વર્ચસ ગુપ્તવંશના રાજ્યકાળમાં વધ્યું. મહારાજા અશોકના પુત્ર સમ્મતિએ તે ગુરુ ગુણસુંદરની આજ્ઞા લઈને જૈનધર્મને વિશ્વમાં વિસ્તૃત કરવા માટે ઘણે પ્રયત્ન કર્યો, પણ સમ્પતિના પછી જૈનધર્મના ફેલાવાની-પ્રચારની પરંપરા ચાલી ન શકી. એ વખતે જૈનધર્મ ઈરાન, અફઘાનિસ્તાન, અને ગ્રીસ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy