________________
શ્રમણ સંસ્કૃતિની પરંપરા
4
સમગ્ર દેશમાં ફેલાયેા. એટલુ' જ નહિ જૈનધર્મ ગ્રીસના મહાન ચિંતક પાઈથાગેારસને આર્હત ધર્મની દીક્ષા આપી આજ પણ દુનિયામાં પાઈથાગેરિયન લેાકાની કમી નથી. તેઓના સિદ્ધાન્ત, તેએાની માન્યતાએ જૈનધમ થી અનુપ્રાણિત થયેલી છે. દિગમ્બર પટ્ટાવલીએમાં પિહિતાશ્રવ (પાઇથેગેારસ) નામના સંતના ઉલ્લેખ મળે છે.
।
તે
ભગવાન મહાવીરથી વીસ વરસ પહેલાં પાઇથેગે રસ ભારતમાં આવ્યા હતા. અને તેમણે ભગવાન પાર્શ્વનાથના સાધુએ પાસેથી જૈન દીક્ષા ગ્રહણ કરીને ગ્રીસમાં જૈનધર્મને પ્રચાર કર્યાં હતા.
તત્ત્વ અને સિદ્ધાંતની દૃષ્ટિથી જૈનધમ આજ વિશ્વ વ્યાપી બનતા જાય છે, કારણ કે વિશ્વમાં સામાજિક, સૈદ્ધાન્તિક અને રાજનૈતિક નેતા-ગણુ અહિંસાને જ સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત રૂપે સ્વીકારે છે. આજ યુદ્ધની વિરુદ્ધ શાન્તિવાદીઓના મેરચેા ભગવાન મહાવીરના એ કથનની અનુસાર નિર્માણુ થઈ રહ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે: “મા નો માદળો”
(‘હિંસા ન કરેા. હિંસા ન કરો.'ની ઉપદેશ દેવાની પણ પ્રેરણા આપી હતી. )
જૈનધમ એક વિચારાધારા છે જે સામાજિક નિયમ અને વ્યાવહારિક સમેધાનું પરિવર્તન કરવું એ ધર્મને માટે બીનજરૂરી સમજે છે.
જૈનધર્મ ન તા કેાઈની ભાષા બદલવા માગે છે. ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org