________________
૮૦
ધર્મ અને સંસ્કૃતિ
કાઈની વિવાહ-લગ્ન પદ્ધતિમાં હસ્તક્ષેપ કરવા માગે છે અને ન રાજ્ય તથા ભૌતિક સમૃદ્ધિ પર તેણે કદી વિશ્વાસ રાખ્યા છે. તે તે માનવતાની જાગૃતિ વિકારાનું નિય ત્રણ અને આત્મદર્શનના સદેશે! વિશ્વમાં ફેલાવવા ઇચ્છે છે.
આ બધા સમ્રાટ પાતે જ શુદ્ધ આચરણવાળા હતા. તેઓના શાસનકાળમાં નિરપરાધ નિર્દોષ પ્રાણીઓની હત્યા અંધ રહી હતી. લેાકે સુખી અને સમૃદ્ધિશાળી હતા. સૌ પેાતપેાતાનાં નિયત કાર્યો કરતા હતા. એકને ખીજા ઈર્ષ્યા કે દ્વેષ ન હતા. ઊંચનીચના ભેદોને સ્થાન ન હતું. સૌ પુણ્યકર્મ કરવા યથાશક્તિ પ્રયત્ન કરતા હતા. શાસકે કોઈ દિવસ કાઈના ધર્મ અથવા સામાજિક નિયમમાં કાઈ જાતની ડખલગીરી કરતા ન હતા. પ્રજાની રક્ષા વ્યવસ્થા માટે ભૂમિ કર અને જકાત કર સિવાય કાઈ કર લેતા ન હતા. તે હતું સુરાજ્ય જેને લેાકેા ચાહતા હતા.
દક્ષિણભારતમાં ગંગવશીય આદિ જૈનધર્મીનુયાયી રાજાઓએ સેંકડા વર્ષ સુધી નિષ્કલકરાજ્ય કર્યું' છે. ચામુણ્ડરાય આદિ વીરાએ પેાતાની શક્તિ મતાવી છે. આજ પણ મુદ્રિીમાં એ રાજવંશના ઉત્તરાધિકારી વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org