SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ધર્મ અને સંસ્કૃતિ કાઈની વિવાહ-લગ્ન પદ્ધતિમાં હસ્તક્ષેપ કરવા માગે છે અને ન રાજ્ય તથા ભૌતિક સમૃદ્ધિ પર તેણે કદી વિશ્વાસ રાખ્યા છે. તે તે માનવતાની જાગૃતિ વિકારાનું નિય ત્રણ અને આત્મદર્શનના સદેશે! વિશ્વમાં ફેલાવવા ઇચ્છે છે. આ બધા સમ્રાટ પાતે જ શુદ્ધ આચરણવાળા હતા. તેઓના શાસનકાળમાં નિરપરાધ નિર્દોષ પ્રાણીઓની હત્યા અંધ રહી હતી. લેાકે સુખી અને સમૃદ્ધિશાળી હતા. સૌ પેાતપેાતાનાં નિયત કાર્યો કરતા હતા. એકને ખીજા ઈર્ષ્યા કે દ્વેષ ન હતા. ઊંચનીચના ભેદોને સ્થાન ન હતું. સૌ પુણ્યકર્મ કરવા યથાશક્તિ પ્રયત્ન કરતા હતા. શાસકે કોઈ દિવસ કાઈના ધર્મ અથવા સામાજિક નિયમમાં કાઈ જાતની ડખલગીરી કરતા ન હતા. પ્રજાની રક્ષા વ્યવસ્થા માટે ભૂમિ કર અને જકાત કર સિવાય કાઈ કર લેતા ન હતા. તે હતું સુરાજ્ય જેને લેાકેા ચાહતા હતા. દક્ષિણભારતમાં ગંગવશીય આદિ જૈનધર્મીનુયાયી રાજાઓએ સેંકડા વર્ષ સુધી નિષ્કલકરાજ્ય કર્યું' છે. ચામુણ્ડરાય આદિ વીરાએ પેાતાની શક્તિ મતાવી છે. આજ પણ મુદ્રિીમાં એ રાજવંશના ઉત્તરાધિકારી વિદ્યમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy