________________
૧૦
ભારતીય સંસ્કૃતિમાં અહિંસા "मातेव सर्वभूतानामहिंसा हितकारिणी"
ભેદજ્ઞાનપૂર્વક અભેદ આચરણ એ જ અહિંસા છે. જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓમાં અભેદ દષ્ટિ રાખીને વર્તવામાં આવતું નથી ત્યાં સુધી અહિંસાનું આચરણ નથી થઈ શકતું. પ્રત્યેક આત્માનું સ્વરૂપ એક જ પ્રકારનું છે, એવું સમજીને બધાં પ્રાણીઓની સાથે પોતાના જે સરલ સત્ય વ્યવહાર કરે એ અહિંસાની સાધના છે. કારણ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. એટલા માટે તેના ધર્મનું અને તેની અહિંસાનું સ્વરૂપ પણ સંપૂર્ણ રીતે સામાજિક હોઈ શકે છે. મનુષ્યને વિકાસ સમાજ વિના સંભવિત નથી. બીજાની સહાયતા વિના મનુષ્ય જીવી શકતો નથી. એટલા માટે આચાર્ય ઉમાસ્વાતિએ “પોપણ કરવાના” કહ્યો છે. અર્થાતુ નું જીવન એકબીજાના સહકારથી જ ચાલી શકે છે. તેથી ધર્મ તથા અહિંસાના આચરણમાં પણ સામાજિકતાની દૃષ્ટિ અનિવાર્ય છે. સામાજિકતાની દષ્ટિ અભેદ આચરણની પ્રેરણા આપે છે. પરભેદ જ્ઞાનનું દેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org