SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ધર્માંનુ સ્વરૂપ ૧૯૧ દ્વારા ધર્મ જેવા પવિત્ર તત્ત્વની વ્યાખ્યા કરવામાં આવી હાય ત્યાં કુદરતી રીતે જ સજનાને ઉપચેગી વ્યાપક દૃષ્ટિકાણુ રહે તે સ્વાભાવિક છે. આચાય કુન્દકુન્દે ધર્મની બહુ જ સુંદર સંક્ષિપ્ત અને સારગર્ભિત વ્યાખ્યા કરતાં કહ્યું છે કે વત્યુ સહાવા ધમ્મા ” વસ્તુને સ્વભાવ જ ધર્મ કહેવાય છે. દરેક પદાર્થ અથવા વસ્તુને પેાતાને નિજ સ્વભાવ હાય છે અને તે સ્વભાવ જ તેને મૂળ ધર્મ છે. દાખલા તદ્દીકે ઠંડાપણું-શીતળતા એ જળના મૂળ ધર્મ છે. અગ્નિના ધર્મ ઉષ્ણત્વ છે. આધ્યાત્મિક દૃષ્ટિથી આત્મભાવમાં રહેવુ' એ આત્માના મૂળ ધર્યું છે. પળાના વિકારામાં રમણ કરવુ એ અધર્મ છે. અર્થાત્ સાંસારિક વૃત્તિઓમાં લીન રહીને કેવળ વિલાસ અને વૈભવને જ જીવનનુ' અતિમ લક્ષ્ય માનીને જીવન ગુજારવું એ તાત્ત્વિક દૃષ્ટિથી અધર્મ જ છે, પરિગ્રહ માત્રનું પાષણ ધર્મની ક્રેડિટમાં આવતું નથી, કારણ કે તેનાથી હિંસાવૃત્તિને પ્રાત્સાહન મળે છે. << પરવતી જૈનાચાર્યે એ સમય સમયની પરિસ્થિતિ પ્રમાણે ધર્મની પ્રશસ્ત વ્યાખ્યાઓ તથા તેને જીવનના દૈનિકક્રમમાં કેવી રીતે આચારમાં મૂકી શકાય, સમાજ તથા નીતિ સાથે તેને શે! સંબધ છે આદિ અનેક વિષયાનુ' સારગર્ભિત વિવેચન કરીને ધર્મને અધિક લેાકભાગ્ય અનાવવાના અનુકરણીય પ્રયાસ કર્યો છે. પરવતી આચાર્યાની વ્યાખ્યાએ મૌલિક રૂપે ઉપયુક્ત સૂચિત સિદ્ધાંતનુ જ અનુગમન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy