________________
૧૯૨
ધર્મ અને સંસ્કૃતિ ધર્મની ઉત્પત્તિ-ધર્મને પ્રાદુર્ભાવ:
ધર્મ સમાજનું એક અતિ આવશ્યક અંગ રહ્યું છે. તેની ઉત્પત્તિને આદિકાળ એતિહાસિક દષ્ટિથી અજ્ઞાત છે. સમાજ વિજ્ઞાનની દૃષ્ટિએ જ્યારથી માનવનું અસ્તિત્વ છે ત્યારથી ધર્મના અસ્તિત્વને સ્વીકાર કરે જ પડશે. સંસારના કેઈપણ ખૂણામાં શિક્ષિત અથવા અશિક્ષિત માનવને સ્વભાવતઃ કઈ પણ વર્ગ એ નહિ હોય જેને પિતાને કઈ ધર્મ ન હોય. ધર્મહીન સમાજના જીવનમાં સમતુલા નથી રહી શકતી. પછી તે વિચારમૂલક હોય કે આચારમૂલક.
જો કે આ સ્થાન ધર્મની અતિહાસિક સમીક્ષાનું નથી, તેમ ક્રમિક વિકાસના પ્રત્યેક ચરણ પર ગંભીર વિચાર કરવાનું પણ આ સ્થાન નથી. અહીં તે કેવળ પ્રાસંગિક સંકેત કરીને જ સંતોષ માનવે પડશે. કારણ કે ધર્મ એક શ્રદ્ધાગ્રાહ્ય તત્વ છે. તેથી જ્યારે તેના પર એતિહાસિક દષ્ટિથી વિચાર કરવામાં આવે છે ત્યારે શ્રદ્ધા ઉપર જરૂર ચેટ પહોંચે છે. નવી વિચારધારા જ્યારે સમાજમાં આવે છે ત્યારે પુરાતન રૂઢિવાદી અને વિચારપરંપરાનુયાયી તેને પાખંડ અને નાસ્તિક સમજવા માંડે છે અને તેમાં જ તેની ગણના કરે છે.
શ્રદ્ધાનું તાત્પર્ય કેવળ એટલું જ છે કે “વિશેષ પ્રકારના વિચારના સત્યમાં અટૂટ વિશ્વાસ જ વર્તમાનમાં શ્રદ્ધાને અર્થ રહી ગયો છે.” તેમાં જ્ઞાનને ઉપગ બહુ ઓછો કરવામાં આવ્યો છે અને જે કંઈ ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org