________________
ભારતીય સસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ
૧૯૩
આવ્યું છે તેનુ જ આંખ મીચીને સમર્થન કરવામાં આવ્યું છે. પછી તે પરંપરા ઉન્નત હેાય કે અનુન્નત.
સામાન્ય ભાષામાં શ્રદ્ધાને તર્ક અથવા બુદ્ધિવાદની હરીફ માનવામાં આવી છે, તેનુ કારણ મનેવિજ્ઞાન (સાયાલાજી) વિષયનુ અજ્ઞાન છે. શ્રદ્ધા અને વિચારમાં કુદરતી રીતે જ વિરાધ હાય છે. જૂના શ્રદ્ધાન્વિત વિચાર, નવા વિચારાના પ્રકાશમાં અથવા તેની શેાધમાં તપાસમાં હાલવાડાલવા લાગે છે, નવા વિચાર તથા મૂલ્યેામાં પાખંડ અથવા નાસ્તિકતા દેખાય છે. ધર્મની સમીક્ષા અથવા આદિકાળ ગવેષણા વિષય વિચારીને પણ તે પાખંડમાં જ સમાવેશ કરે છે. પ્રમાણિકપણે જોવામાં આવે તા સામાજિક ક્રાન્તિનુ` માજુ' ત્યારે જ દોડી શકે છે અને તેને નવજાગૃતિના દ્વારે ત્યારે જ ઊભુ` રાખી શકાય તેમ છે કે જ્યારે પાખંડ કહેવડાવનારા વિચાર જન્મ લે છે. તેથી કદાચ શ્રદ્ધાજીવીને ધર્મના આદિકાળ પર વ્યક્ત વિચાર પણ અગ્રાહ્ય લાગતા હોય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? આ યુગ જ બુદ્ધિજીવી યુગ છે. પ્રખર ખૌદ્ધિકતાની આંચ આગળ જૂની પુરાણી રૂઢિએ અને વિચાર પીગળવા લાગે છે. ત્યારે તા દનની શેષ થઈ. જેનું કાર્યાં જ ધર્મોની સમીક્ષા કરવાનુ હતું એવા તત્ત્વજ્ઞાનના અવિષ્કાર થયા. જૈન અને બૌદ્ધ ધર્મના ઘણાખરા વિચાર આ જ વિચારક્રાન્તિનુ ફળ છે, પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org