SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ધર્મ અને સંસ્કૃતિ યવને ચેરનાર આ જ મુનિ છે. તેણે તો ગુસ્સાના આવેશમાં આગના ભડકા જે બનીને મુનિના શરીર પર પગથી માથા સુધી ભીનું ચામડું લઈ ગાઢા બંધનથી બાંધી દીધું. જેમજેમ ચામડું સુકાતું ગયું. તેમતેમ મુનિને શરીરની નસેની જાળ તૂટવા લાગી. એવા સંકટમય સમયમાં પણ ‘સેનાના યવ કૂકડો ગળી ગયું છે એ વાત પ્રગટ કરી નહિ. પોતાના પ્રાણની આહુતિ આપીને પણ તેમણે કૂકડાને જીવ બચાવ્ય. એટલામાં ત્યાં લાકડાની ભારી નાખનાર કઠિયારે આવે છે. જે તે લાકડાની ભારીને જમીન પર નાખે છે એક મેટો ધડાકે થાય છે. અને તેના ભયથી કૂકડે ગભરાઈને કી-છેરી જાય છે. તેથી તેમાંથી પેલા સેનાના યવ બહાર નીકળી પડે છે. તે સેનાના યોને જોઈને પેલા સેનીને પિતાની અવિચારી કરણ પર પશ્ચાત્તાપ થાય છે. તે વિચાર કરે છે. “હાય નિર્દોષ મુનિની હત્યાનું પાપ મેં કરી નાખ્યું.” તેને એટલો પશ્ચાત્તાપ થતું હોય છે કે તે ઘરબાર છોડીને એ જ સમયે મુનિ બની જાય છે. સંતપુરુષના જીવનમાં આ પ્રકારની કષ્ટ-સહિષ્ણુતા અને દયાળુતા હોય છે. સંતનું આંતરિક જીવન * ભગવાન મહાવીરનું કથન છે કે અન્તરિક જીવનની પવિત્રતા વિના, કેઈપણ ખાસ આચાર, કેઈપણ ક્રિયાકાંડ અથવા ગંભીર વિદ્વત્તા નકામી છે, વ્યર્થ છે. સંખ્યા વગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy