________________
૨૫ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા મહાપુરુષને દેશ :
ભારતવર્ષ મહાપુરુષને દેશ છે. દુનિયાને કેઈપણ દેશ અથવા રાષ્ટ્ર ભારતવર્ષની તુલના કરી શકે તેમ નથી. આ અવતારની જન્મભૂમિ છે, વીરેની કર્મભૂમિ છે અને વિચારકેની પ્રચારભૂમિ છે. અહીં અનેક નરરત્ન, સમાજરત્ન અને રાષ્ટ્રરત્ન પેદા થયાં છે, જેઓએ માનવમનની સૂકી ધરતી પર સ્નેહની સરસ સરિતા વહાવી. જનજીવનમાં અભિનવ જાગૃતિને સંચાર કર્યો. જનમનમાં સંયમ અને તપની જ્યોતિ જગાડી. પિતાના પવિત્ર ચરિત્ર દ્વારા અને તપઃપૂત વાણી દ્વારા કર્તવ્ય માર્ગમાં મૂકવા માટે અમર પ્રેરણા આપી. યુગ પુરુષ :
ગગનમંડલમાં વિચરતી વીજળીના તરંગને પકડીને જેવી રીતે બેતારને તાર (વાયરલેસ) એ વિદ્યુત તરંગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org