________________
ધર્મ અને યુવક વર્ગ
૨૨૩ ખૂણામાં બેઠી બેઠી પિસપાસ આંસુએ રડી રહી હતી તેનાં આંસુ કેણુ લૂછશે?
પરંતુ આ પૈસાની કહાણુ યુવકે ઉપર બહુ જ ખરાબ અસર પડે છે. તેનું જીવન ધ્યેય એકમાત્ર પૈસા જ બની જાય છે, પછી ધર્મના પગ ત્યાંથી ઊખડી જાય તે તેમાં આશ્ચર્યની વાત શી હશે ?
ખેર, યુવકવર્ગનું ધર્મ પ્રત્યે આકર્ષણ કરવું હોય તો પિતાના ધાર્મિક જીવનનું બહુરૂપીપણું દૂર કરે, શિક્ષણમાં પરિવર્તન કરે અને પૈસાનું પ્રભુત્વ પણ ઓછું કરે ત્યારે તમે જોશે કે ધર્મના કાર્યક્ષેત્રમાં યુવકવર્ગ આપણુથી પણ આગળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org