________________
૨૪
ભારતીય-સ’સ્કૃતિના દિવ્ય સંદેશ
ભારતવર્ષને જગદ્ગુરુ પદનાં સર્વાંન્નત ગૌરવ શિખર ઉપર બિરાજમાન કરનારી તેની વિશિષ્ટ સાંસ્કૃતિ છે. દરેક દેશની મહત્તાનું મૂલ્યાંકન તેની સસ્કૃતિ દ્વારા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની પરમ-પાવન સરિતા યુગેાથી પ્રવાહિત થતી સારીયે માનવજાતને હરીભરી અનાવીને નવજીવન પ્રદાન કરતી આવી રહી છે. ઉન્નત, વિકસિત તથા સુસંસ્કૃત આચારવિચારના સમૂહને સૌંસ્કૃતિ કહે છે. સ`સ્કૃત વ્યાકરણના અનુસાર ‘સમ્’પૂર્ણાંક ‘કું’ ધાતુથી ભૂષણ અમાં ‘સુર્’ના આગમ કરવાથી ‘ ક્તિનું ’ પ્રત્યય લગાડવાથી ‘સંસ્કૃતિ' શબ્દની ઉત્પત્તિ થાય છે. તેના અથ છે-આભૂષણ જેવી સમ્યક્ કૃતિએના સમૂહ, સંસ્કૃતિનેા સંબંધ માનવકૃતિઓ છે. કારણ કે માનવજાતિ કમર્ચાનિ હાવાથી સમ્યફ-અસમ્યકૃતિને તથા આચાર-વિચારાનાં નિર્ણય કરવામાં સર્વ રીતે રીતે સ્વતંત્ર છે. તે અસમ્યક્ વૃત્તિએના ત્યાગ અને સમ્યક્ વૃત્તિઓને સ્વીકાર કરવામાં પૂર્ણ સમર્થ છે. પશુજગતની કઈ સંસ્કૃતિ ઉદ્ભવી શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org