________________
ભારતીય સંસ્કૃતિના દિવ્ય સંદેશ
૨૨૫
કારણ કે તે સત્-અસતથી વિવેકબુદ્ધિથી સથા શૂન્ય છે. પશુજાતિ પ્રકૃતિની સ્વાભાવિક લહેરામાં જીચે જાય છે. પ્રકૃતિના પ્રવાહથી પ્રતિકૂળ શારીરિક, માનસિક દુઃખાના પ્રતિકાર કરીને અભિષ્ટ લક્ષ્ય પ્રાપ્તિની ક્ષમતા તેમાં નથી. આવી માનવ સસ્કૃતિ જ માનવસમાજમાં આચારવિચારાને પરિષ્કૃત તથા પરિમાન કરીને તેને “સત્યમ્ શિવમ્ મુન્ત્રમ્ ’'ના દિવ્ય સંસ્કારાથી અલ'કૃત કરે છે. પ્રત્યેક દેશની સંસ્કૃતિના ઝગમગતા ચંદ્ર, સૂર્ય અને તારાએ મહાપુરુષ હોય છે. સંસ્કૃતિના સર્જનકર્તા અને પ્રાણુ માનવરત્ન જ છે. યુગ-યુગમાં જે મહાપુરુષ અવતરિત થાય છે તે પેાતાની અપૂર્વ વિજ્ઞાનશક્તિથી નવ્ય, ભવ્ય ને દ્વિવ્ય સંસ્કૃતિનું નિર્માણ કરે છે. તેના પ્રત્યેક આચારવિચાર તથા વ્યવહારમાં સંસ્કૃતિની સુંદર ઝલક હોય છે. જેવી રીતે એક ચતુર ચિત્રકાર વિવિધ રંગ અને પીછીથી એક દનીય ચિત્રનુ નિર્માણ કરે છે અને કલાકાર વણુઘડાયેલા પથ્થરમાંથી નયનરમ્ય મૂર્તિનું સર્જન કરે છે, તેવી જ રીતે મહાપુરુષ પણ પેાતાને તથા માનવસમાજને જીવન જીવવાની કળા શીખવે છે.
ગ્લેસ્ટન, પિટ, મિલ્ટન, સુકરાત વગેરે વિદ્વાના વગર સુરાપ તથા બીજા દેશેાની સંસ્કૃતિનું શું અસ્તિત્વ રહેશે ? અને રામ, કૃષ્ણ, બુદ્ધ, ભગવાન મહાવીર તથા મહાત્મા ગાંધી વગરનાં ભારત અને ભારતીય સંસ્કૃતિમાં શું ખાકી રહેશે ? શું તે આંકડા વગરનાં શૂન્ય અને પ્રાણ વગરના
ધ-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org