________________
પર
ધર્મ અને સંસ્કૃતિ
પૂછવું જ શું ? મેટા માટા શૂરવીરાનું સાહસ પણ કૂચ કરી જાય છે. મેટા હિંમતખાોની હિંમત પણ તૂટી જાય છે. અને તેમના હૅશહવાસ ઊડી જાય છે. પણ શું તમે કદી એ વાતને વિચાર કર્યો છે કે એ જ ભયકર હિંસક પ્રાણીના હૃદયમાં પણ કરુણાની કેામળ મૂર્તિ અસ્તિત્વ ધરાવે છેજે અહિંસાનું જ એક રૂપ છે. જે સિંહમાં અહિંસાની વૃત્તિ ન હાત તા સિંહજાતિ આ પૃથ્વી ઉપરથી કથારની ય નષ્ટ થઈ ગઈ હાત. તરતમાં જ જન્મેલા સિંહના બચ્ચાની પ્રાણરક્ષા કાણું કરે છે? તેને સંભાળભરી માવજત આપી ઉછેરીને માટું કાણું કરે છે? એ અવસ્થામાં તે અશ્રુ પેાતાની શક્તિના બળ ઉપર જીવતું રહી શકતું નથી, પરંતુ સિંહ અને સિંહણની અહિંસાવૃત્તિ, કરુણાની વૃત્તિ જ તેના પ્રાણનું રક્ષણ અને પેાષણ કરે છે. એટલા માટે જ કહું · કે અહિંસા આત્માનેા સ્વભાવ છે અને જે જેને સ્વભાવ હોય તે તેનાથી સપૂર્ણ રીતે જુદો નથી થઈ શકતુ. અહિંસાનું ઇતિવૃત્ત
અહિંસાનું ઇતિવૃત્ત શું છે? તે કયારે આ પૃથ્વીતલ ઉપર અવતરી ? કયા લેાકેાત્તર મહાપુરુષના મગજમાં તેણે જન્મ લીધેા ? આ પ્રશ્નોના કાઈ જવામ નથી. અને જવાબ હાઈ પણ શકે નહિ. પુરાતન વા માત્રથી જ કાઈ વસ્તુ ઉપાદેય એટલે કે સ્વીકારવા ચાગ્ય હોય અને નૂતન હેાવાથી જ તે ત્યાજ્ય અની જાય એ હેચેાપાદેયની એટલે કે ત્યાજ્યસ્વીકાયની કાઈ કસેટી નથી. અહિંસા જો આ યુગની શેાધ હાત તે પણ પેાતાની વિશિષ્ટતાને કારણે જ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org