________________
૨૦૨
ધર્મ અને સંસ્કૃતિ તારી પાસે છે. તું જેને શોધી શોધીને હેરાન થઈ ગયે છે તે તે તારી અંદર જ બેઠેલો છે. તેને શેધવાની જરૂર નથી.
આંખ ઉઘાડે ને મેળવી લે, પણ તે બહારની નહીં, આંતરિક હોવી જોઈએ. માનવતાના રાહ પર સ્વજાગૃતિને ચેતનાને નાનકડો દીપક પ્રજવલિત કરવામાં આવે તે માનવતાની મહાનતમ સેવા થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org