________________
સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મ
૨૦૧
સાધનાના પંથ પર દૃઢ કદમ આગળ વધારતી વખતે આપણી દૃષ્ટિ આત્મલક્ષી હા. અને જ્યારે આ દૃષ્ટિ હશે તેા સહજ રીતે જ પ્રતીતિ થશે કે આત્માના વૈભવ હાસ્ય વેરતા સ્વાગત કરી રહ્યો છે. તમે તેને માટે ઊછળી ઊઠશે. તમને લાગશે કે તમે અનંત આનદના સાગરમાં છે. પછી તમને યાદ પણ નહીં આવે કે મેં કઈ છેડયું છે. તે નાનું ભેળું વાછરડુ' જ્યારે પેાતાની સ્નેહલ માના અમૃત ભરેલા આંચળ તરફ સરે છે ત્યારે શું તેને લાગે છે કે જે દોરડુ તેને ખાંધી રાખતું હતું તેનેા તેણે ત્યાગ કર્યાં છે ? તે માત્ર જુએ છે માની પ્યારભરી આંખા અને અમૃત ભરેલા સ્તનેા તરફ.
અસ, તે સ્વને અસીમ આનંદ અને અનંત વૈભવ તે જ હું છું. અને તેને મેળવવા તે જ ધર્મ છે. આજના યુગની સહુથી મેાટી કોઈ સમસ્યા હોય તે! આ જ કે માનવ ‘સ્વ’ને ભૂલી ગયા છે ને ‘પર'માં જોડાઈ ગયા છે, અસત્યે તેને બહારની બાજુ દોડાવ્યેા છે. તે દોડમાં તેણે કુટુ અને નિર્માણ કર્યું. સમાજના વાડા બનાવ્યા, રાષ્ટ્રવાદના કિટ્ટા તૈયાર કર્યા, તેની રક્ષા માટે અણુશાસ્રો તૈયાર કર્યા છે, જેણે તેને વિક્ષિપ્તતાની તરફ લઈ જઈને વિનાશનાં દ્વાર પાસે ખડા કરી દીધેા છે.
માનવની સૌથી મૈટી આવશ્યકતા છે. અન્તમુખી દૃષ્ટિ, જે તેને પોતાની મેળે જ સમજાવી દે છે કે રૂપ ને ધનનાં આન‘દ્રુથી પણ એક મહાન આનદ છે. અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org