________________
૨૧ બોલવું : એક કળા બેલવું એ એક કળા છે. સંસારની અન્ય કળાએથી આ કળ સર્વશ્રેષ્ઠ છે. પશુ અને પંખીઓને પણ જીભ તે હેય છે, તેઓ બેલે પણ છે પરંતુ બેલવાની કળા તેઓને નથી આવડતી. તે પોતાના વિચાર વાણી દ્વારા અભિવ્યક્ત કરી શકતાં નથી. તેથી જ તે ભારતવર્ષના એ મહાન આચાર્યોએ વાણુને સરસ્વતી કહી છે. વાણું સરસ્વતીનું રૂપ છે; સંસારની મહાન શક્તિ છે.
માણસનું મહત્ત્વ શારીરિક સૌંદર્યથી નહિ, પરંતુ વાણીના સૌંદર્યથી છે. શારીરિક સૌંદર્ય પ્રકૃતિનું આપેલું હોય છે. આપણે આપણું કાળા રૂપને સાબુ ઘસઘસીને અથવા તે —–પાવડર લગાવીને પણ બદલી શકતાં નથી. ભારતીય ચિંતન કહે છે કે રૂપ કાળું ભલે હોય, પણ વાણું કાળી ન હોવી જોઈએ. શ્રીકૃષ્ણનું રૂપ કાળું હતું, પણ વાણી સાકર જેવી મધુર હતી. વાણુના એ જાદુને કારણે જ તે કેવળ ગેપીએના જ નહિ પરંતુ વ્રજવાસીઓના હૃદયહાર બની ગયા હતા. દુર્યોધનનું રૂપ સુંદર હતું, પરંતુ વાણીના સૌંદર્યના અભાવે તે કૃષ્ણની પેઠે જનતા જનાર્દનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org