SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સંસ્કૃતિ ૧૮ સંશયવાદ નહીં પણ વસ્તુતત્ત્વના યથા નિણૅય કરનાર સુનિશ્ચિતવાદ છે. અનેકાન્તવાદ અસત્સમન્વયવાદ નથી ; કંઇક આધુનિક શિક્ષા-દીક્ષામાં ઉછરેલા વિચારકાનું કહેવું છે કે અનેકાંતવાદ કેારા સમન્વયવાદ છે. જૈન દનની વિચારસરણીથી તેએનું એ કથન એક વિશુદ્ધ ભ્રાન્તિથી અધિક મૂલ્ય-મહત્ત્વ નથી રાખતું. અનેકાંતવાદ એક જ પદાર્થમાં અનંત ધર્મોના સ્વીકાર કરે છે. આ અપેક્ષાએ તેને વસ્તુના સમસ્ત ધર્મને સમન્વય કરનારા કહેવામાં આવે તા એ ષ્ટિકાણ અનેકાન્તવાદનું દૂષણ નહિ, પણુ ભૂષણ છે. પરંતુ એકાંતવાદની મૂળ ભીંત પર ઊભા કરવામાં આવેલા બધા ધર્મ, બધા ધર્મમાગ મેાક્ષનાં સાધન છે, એમ કહેવું તે સત્યનું ગળુ' દુખાવી દેવા જેવું છે. એકાંત અને અનેકાંતની વચ્ચે તે અંધકાર અને પ્રકાશની જેવા શાશ્વત વિરોધ છે. અનેકાંતવાદ અસત્ વાર્તાના સમન્વય કદી નથી કરતા. શું અનેકાંતવાદ એવું પણ સિદ્ધ કરશે કે માણસના માથા ઉપર શીગડાં હાય છે અને નથી પણ હાતાં ? અનેકાંતના સમન્વય સત્યની શેાધ ઉપર અવલંખિત હેાય છે, સત્યને અનુકૂળ હેાય છે. અસત્યની સાથે તેનુ સમાધાન કદી હાઈ શકે નહિ. આંધળે! સમન્વય જીવનમાં ભેદભાવ ઉત્પન્ન કરી દેશે. ખરું જોતાં સત્યને અને જૂઠને શબ્દરૂપે સ્વીકાર કરી લેવે તે અનેકાંત નથી. જૈનધર્મના જે મહાન વિચારકોએ અનેકાંતની પ્રતિષ્ઠા કરી હતી તેને એ આશય કદી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy