________________
જૈન સંસ્કૃતિના પ્રાણ : અનેકાન્ત
૧૨૯
હતા કે વિધિનિષેધ અથવા આચારશાસ્ત્રની કેટલીક સમાન મમતાના આધાર પર બધા ધર્મમાગ એકરૂપ જ છે, સમાન જ છે. એવું માનવું એ તા ગેાળ અને છાણુને એક કરવા જેવું છે. સમાનતાને સમાનતા અને અસમાનતાને અસમાનતા ગણનાર વ્યક્તિ જ અનેકાંતની ઉપાસક બની શકે છે. બધા ધર્મોમાં આચારવિષયક જેવી રીતે કેટલીક સમાનતાએ દેખાય છે તેવી જ રીતે અસમાનતાએ પણ ઘણી જ છે. ભક્ષ્ય-અભક્ષ્ય, પેય-અપેય, કૃત્ય-અકૃત્યની બધી જ માન્યતાએ સમાન જ છે, એ વિચાર અવિવેકભર્યા છે, સ` રીતે ભ્રમણાયુક્ત છે, ભ્રાંત છે. એકાંત અને અનેકાંતના જીવ-અજીવ તત્ત્વાના સખંધમાં કરવામાં આવેલ વિવેચન વિશ્લેષણની વચ્ચે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર હોવા છતાં પણ તેમાં પરસ્પર કોઈ ભેદ નથી. બધા ધર્મો અને પ્રવતકામાં પૂર્ણ સામ્ય છે એ કહેવું અનેકાંતવાદ નહિ પણ મૃષાવાદ છે.
અનેકાંતવાદીના સ ધર્મ સમન્વય એક જુદી જ કેટિને હોય છે. તે સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે જુએ છે, માને છે. અને અસત્યને ત્યાગ તથા સત્યને સ્વીકાર કરવા માટે સતત ઉદ્યત રહે છે. અસત્યનેા પક્ષ ન કરવા અને સત્યના પ્રત્યે સદા જાગરુક રહેવું એ જ એકાંતવાદીની સાચી મધ્યસ્થ દૃષ્ટિ છે. સત્ય-અસત્યમાં કઇ વિવેક ન કરવે, એ મધ્યસ્થ દષ્ટિ નહિ અજ્ઞાન દૃષ્ટિ છે, જડષ્ટિ છે. સત્ય અને અસત્ય બન્નેને એક જ પદ્મામાં મૂકવે એ
ધ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org