________________
જેને સંસ્કૃતિને પ્રાણ: અનેકાન્ત આવું એકત્વ અનુસંધાનાત્મક પ્રત્યભિજ્ઞાન નહિ હોવું જોઈએ. પરંતુ પ્રત્યભિજ્ઞાન તો અબાધ રૂપે હોય છે. તેથી આમા સર્વથા અનિત્ય (ક્ષણિક) જ છે, એ માન્યતા પણ દેષભરેલી, ત્રુટિવાળી છે.
જીવનમાં એક બાજુ ઢળીને “ફીના રૂપમાં આપણે વસ્તુસ્વરૂપને સાચે નિર્ણય નહિ કરી શકીએ. આપણે તે
મા” દ્વારા વિવિધ બાજુઓથી સત્યના પ્રકાશનું સ્વાગત કરવું જોઈએ. અને એ સત્યાત્મક દૃષ્ટિથી આમા નિત્ય પણ છે ને દ્રવ્યની દૃષ્ટિથી આત્મા અનિત્ય પણ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે “જ'ના એકાન્ત પ્રયોગથી સત્યને તિરસ્કાર તથા બહિષ્કાર થાય છે. આપસમાં વેરવિધ, કલહ-કલેશ તથા વાદવિવાદ વધે છે અને “મ”
એટલે “પણથી આ બધાં દર્દો એકદમ શાંત થઈ જાય છે. “જ” થી સંઘર્ષ તથા વિવાદ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજવા માટે તે વિષયની એક બહુ જ સુંદર દૃષ્ટાંતકથા છે.
બે માણસે નાચ જેવા ગયા. એક આંધળે અને બીજે બહેરે. આખી રાત નાચગાનને તમાશે જોઈ બીજે દિવસે સવારે તેઓ બંને પિતાના ઘેર પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં એક માણસે તેમને પૂછ્યું : “કેમ ભાઈ નાચ કે હતો ?” આંધળાએ કહ્યું “આજે તે ફક્ત ગીત જ હતું. નાચ તે કાલે થશે. બહેરે બેલ્યો : “આજે તો ફક્ત નાચ જ હતો. ગાવાને કાર્યક્રમ કાલે થશે.” બંને જણ પોતપોતાની વાત પકડીને ખેંચતાણ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org