________________
ne
ધ અને સસ્કૃતિ
તૂ તૂ મેં મે”ની સાથે ખેાલાચાલી થઈ ગઈ અને વાત આગળ વધતાં મારામારી પર આવી ગઈ.
:
મસ, અનેકાન્તવાદ પણ આજ કહે છે કે એક જ દૃષ્ટિકાણુ અપનાવીને આંધળા ને બહેરા ન અનેા. બીજાની વાત પણ સાંભળે. બીજાનાં દૃષ્ટિબિંદુએને પણ જીએ, એળખા. તમાશામાં થઈ હતી અને ચીજો નાચ પણ અને ગાવાનું પશુ, પણ આંધળે નાચ ન જોઈ શકયો અને બહેરા ગીત ન સાંભળી શક્યો. આજ ફક્ત સંગીત જ થયું છે, અથવા આજ ફક્ત નાચ જ થયા છે આ ‘'ના ઝમેલામાં પડીને અને સાઇ ગયા; ખન્ને વચ્ચે લડાઈ જામી ગઇ. જો તેએ એકબીજાને યથાર્થ જોઇ લેત, અથવા સમજી લેત, અને ‘જ’ના ચક્રાવામાં પડીને પાતપેાતાની વાતની ખેચતાણુ ન કરત તા આ ઝઘડા ન થાત ને મારામારીની વાત જ ઊભી ન થાત. અનેકાન્તવાદ પરસ્પર સ`ઘર્ષ ઉત્પન્ન કરાવનારા જ'નું ઉન્મૂલન કરીને તેની જગાએ પણુ’ના પ્રયાગ કરવાની મળવાન પ્રેરણા આપે છે. અનેકાન્ત કાણાપણુ મટાડે છે :
.
જૈન દર્શનની અનેકાન્ત દષ્ટિ માનવમનને
એવે પ્રકાશ આપે છે કે મનુષ્યને બે આંખેા મળી છે. તેથી એક આંખથી તે પેાતાનું તે ખીજીથી તે વિરાધીઓનું સત્ય જુએ. જેટલી પણ વચનપદ્ધતિએ અથવા કથનના પ્રકાર છે તે બધાનું લક્ષ્ય સત્યનું દર્શન કરાવવું તે છે. જેવી રીતે ખીજના ચંદ્રમાનું દર્શન કરનાર વ્યક્તિએમાંથી કાઈ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org