________________
૧૪
ભારતીય સંસ્કૃતિમાં સત
ભારતીય સસ્કૃતિમાં સંતનું સ્થાન મુખ્ય છે. તે જ ભારતીય સંસ્કૃતિને નિર્માતા છે. ચિરકાળથી સતાના જે અવિચ્છિન્ન પ્રવાહ ચાલતે આળ્યેા છે, તેની જ ધેાર તપશ્ચર્યાનું સ-રસ સુફળ સાંસ્કૃતિ છે. સંતજનાએ જગતના લેાભાવનારા વૈભવથી વિમુખ થઇને અને અરણ્યવાસ કરીને જે અમૃત મેળવ્યું તેને જગતમાં વહેંચી આપ્યું. તેથી સંસ્કૃતિની સંસ્થાપના થઈ, વૃદ્ધિ થઈ. સમયે સમયે તે સંસ્કૃતિમાં પણ યુગને અનુરૂપ સ'સ્કારા થતા ગયા. પરંતુ તેમાં પણ સંતાની સાધનાને જ મુખ્ય હાથ રહ્યો. એ જ કારણ છે કે ભારતીય સંસ્કૃતિમાં એવી એક પ્રચુર વિશેષતાઓ છે જે વિશ્વના બીજા દેશમાં જોવા મળતી નથી. સંતનું જીવન આત્મલક્ષી હેાવા છતાં પણ જન-જનના કલ્યાણ અર્થે હાય છે. તેઓનું જ્ઞાન સૂતેલા માનવજગતને જાગ્રત બનાવવા માટે જ હોય છે. તેઓ દીપકની જેમ પેતે પણ પ્રકાશમાન છે અને ખીજાએાને પણ પ્રકાશ આપતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org